________________
૨૬૧
ચોથો પ્રકાશ - તપાચાર पडिरूवो खलु विणओ, काइअजोए अ वाइ माणसिओ । ક્વવિદ વિહો પવUT તસ્લિમ ઢફ ૪ [સાર્વનિરૂ૨૦]
પ્રતિરૂપવિનય કાયિક, વાચિક અને માનસિકયોગયોજન અનુક્રમે આઠ, ચાર અને બે પ્રકારનો છે તેની પ્રરૂપણા આ પ્રમાણે છે–
બીજાને અનુસરવા રૂપ પ્રતિરૂપ ઉચિત વિનય ત્રણ પ્રકારનો છે. કાયિક, વાચિક અને માનસિક યોગમાં અનુક્રમે આઠ, ચાર અને બે પ્રકારનો છે. અર્થાત્ પ્રતિરૂપકાયિક વિનય આઠ પ્રકારનો છે. પ્રતિરૂપવાચિક વિનય ચાર પ્રકારનો છે અને પ્રતિરૂપમાનસિકવિનય બે પ્રકારનો છે. अब्भुट्ठाणं १ अंजलि २ आसणदाणं ३ अभिग्गह ४ किई अ५ । सुस्सूसण ६ मणुगच्छण ७ संसाहण ८ काय अट्ठविहो ॥५॥[दशवै नि.३२१] આ અભ્યત્થાન=ઊભા થવું, અંજલિ કરવી, આસન આપવું, અભિગ્રહ=ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું લક્ષ રાખવું, કૃતિકર્મ=વંદન કરવું, સૂયૂષા, અનુગમન=આવતા હોય તો સામે જવું, સંસાધન=જતા હોય તો વળાવવા જવું, આમ પ્રતિરૂપ કાયિકવિનય આઠ પ્રકારનો છે. हिअ १ मिअ २ अफरुसवाई ३, अणुवीई भासि ४ वाइओ विणओ ।
સચિત્તનિરોડો ૨, સનમUાડવીવેવ . ૬ [વાવૈ.નિરૂ૨૨]
| હિતવચન, મિતવચન અકઠોરવચન અને પૂર્વે વિચારીને પછી બોલવું=સ્વયં વિચારીને બોલનાર વક્તા. આમ પ્રતિરૂપ વાચિક વિનય ચાર પ્રકારનો છે.
અકુશલમનનો નિરોધ અને કુશલમનની ઉદીરણા એમ પ્રતિરૂપ માનસિક વિનય બે પ્રકારનો છે. एसो भे परिकहिओ, विणओ पडिरूवलक्खणो तिविहो । વાવવિવિહાdi, હિતિ મU//સાય વિપાયં આ ૭ II [રાવૈ.નિરૂ૨૪]
આ ત્રણ પ્રકારનો પ્રતિરૂપ સ્વરૂપ વિનય કહેવાયો. હવે બાવન પ્રકારનો અનાશાતના વિનય કહે છે. तित्थयर १ सिद्ध २ कुल ३ गण ४ संघ ५ किरिअ६ धम्म ७ नाण ८ नाणीणं ९ । आयरिय १० थेरु ११ वज्झाय १२ गणीणं १३ तेरस पयाणि ॥ ८ ॥
[તાવૈનિરૂ૨૬]