________________
સંસ્કૃત ભાષામાં વિમીત કહેવાય છે. તેનું બીજું નામ ત્રિદુર છે. ગમે તેવા પરસ્પર હેતાળ એવા બે મિત્રો જો આ બહેડાંના ઝાડ નીચે વાતો કરવા, વિસામો લેવા, ટીમણ (બપોરનો નાસ્તો) કરવા બેસે ને થોડી જ વારમાં બેઉ જણાં આકરાં વેણ બોલવા સાથે ઝગડવા માંડે. પોતાને પણ ન સમજાય એવું આ બને. બહેડાંના ઝાડની છાયાનો આ પ્રભાવ છે.
હવે તેનાથી સામી બાજુનું જોઈએ.
પરસ્પર મનોમેળ વિનાના, મનમાં ઉદ્વેગવાળા બે ભાઈઓ જેવા અશોક વૃક્ષ (આસોપાલવ નહીં)ની છાયામાં બેસે એટલે થોડી જ વારમાં શોકરહિત અને પૂર્ણ મૈત્રીવાળા બની જાય. માટે જ સંસ્કૃતમાં કહે છે કેઃ अशोकः शोकनाशाय, कलये च कलिदुमः ॥
આ વનસ્પતિનો સામાન્ય પ્રભાવ કહ્યો. અરે !
TET 1 આસોપાલવ
THE VISIT કાં
આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે. તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે.
-
'.
:
'કે'
અશોક આ વૃક્ષની છાયામાં જ બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોકન આવે.
૨૧ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org