Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 81
________________ : * મન મેલુ ને મળવાની ભીની ક્ષણો એટલે પ્રભુનાઅભિષેક જિજ્ઞાસા : પ્રશ્ન: તારીખ ૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રવિવારે બપોરનાં ત્રણ વાગ્યે કાંદિવલી પૂર્વમાં પ્રભુના અભિષેક વિષેનું આપનું પ્રવચન સાંભળ્યું. તપાગચ્છ જૈન સંઘના મુંબઈના સાડા સાતસો જેટલા યુવકો અભિષેક વિષે આપની પાસે જાણવા આવ્યા હતા, તે જોઈને જ મારી છાતી તો ગજ ગજ ફૂલી હતી. વિધિકારકોએ વ્યક્તિગત ધોરણે શું આચાર સંહિતા પાળવી તે આપશ્રીએ બતાવ્યું, જેમકે : ૧. નવ દિવસ બ્રહ્મચર્ય પાળવું. ૨. ત્રણ દિવસમાં અભિષેકનો દિવસ વચ્ચે આવે. તે ત્રણ દિવસ સફેદ વસ્તુના (ખીરરોટલી)નાં એકાસણાં કરવા. ૩. આસન આપણું પોતાનું રાખવું જેથી આસનમાં આપણા દેહની ઉર્જા સચવાય. * પાઠશાળા અંક ૫ માંથી અભિષેક: ૬૮ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114