SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ : * મન મેલુ ને મળવાની ભીની ક્ષણો એટલે પ્રભુનાઅભિષેક જિજ્ઞાસા : પ્રશ્ન: તારીખ ૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રવિવારે બપોરનાં ત્રણ વાગ્યે કાંદિવલી પૂર્વમાં પ્રભુના અભિષેક વિષેનું આપનું પ્રવચન સાંભળ્યું. તપાગચ્છ જૈન સંઘના મુંબઈના સાડા સાતસો જેટલા યુવકો અભિષેક વિષે આપની પાસે જાણવા આવ્યા હતા, તે જોઈને જ મારી છાતી તો ગજ ગજ ફૂલી હતી. વિધિકારકોએ વ્યક્તિગત ધોરણે શું આચાર સંહિતા પાળવી તે આપશ્રીએ બતાવ્યું, જેમકે : ૧. નવ દિવસ બ્રહ્મચર્ય પાળવું. ૨. ત્રણ દિવસમાં અભિષેકનો દિવસ વચ્ચે આવે. તે ત્રણ દિવસ સફેદ વસ્તુના (ખીરરોટલી)નાં એકાસણાં કરવા. ૩. આસન આપણું પોતાનું રાખવું જેથી આસનમાં આપણા દેહની ઉર્જા સચવાય. * પાઠશાળા અંક ૫ માંથી અભિષેક: ૬૮ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004570
Book TitleAbhishek
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan Surat
Publication Year2008
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy