SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત ભાષામાં વિમીત કહેવાય છે. તેનું બીજું નામ ત્રિદુર છે. ગમે તેવા પરસ્પર હેતાળ એવા બે મિત્રો જો આ બહેડાંના ઝાડ નીચે વાતો કરવા, વિસામો લેવા, ટીમણ (બપોરનો નાસ્તો) કરવા બેસે ને થોડી જ વારમાં બેઉ જણાં આકરાં વેણ બોલવા સાથે ઝગડવા માંડે. પોતાને પણ ન સમજાય એવું આ બને. બહેડાંના ઝાડની છાયાનો આ પ્રભાવ છે. હવે તેનાથી સામી બાજુનું જોઈએ. પરસ્પર મનોમેળ વિનાના, મનમાં ઉદ્વેગવાળા બે ભાઈઓ જેવા અશોક વૃક્ષ (આસોપાલવ નહીં)ની છાયામાં બેસે એટલે થોડી જ વારમાં શોકરહિત અને પૂર્ણ મૈત્રીવાળા બની જાય. માટે જ સંસ્કૃતમાં કહે છે કેઃ अशोकः शोकनाशाय, कलये च कलिदुमः ॥ આ વનસ્પતિનો સામાન્ય પ્રભાવ કહ્યો. અરે ! TET 1 આસોપાલવ THE VISIT કાં આ વૃક્ષ પુષ્કળ ગરમી ફેલાવે. તથા આજુબાજુના વૃક્ષના મૂળમાંથી પાણી ખેંચી લે વળી છાંયો પણ ન આપે. - '. : 'કે' અશોક આ વૃક્ષની છાયામાં જ બેસનાર લડાકુ સ્વભાવનો હોય તે પણ શાંત બની જાય. અશોકના પાંદડાના તોરણ જે ઘરના બારણે હોય તે ઘરમાં શોકન આવે. ૨૧ : અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004570
Book TitleAbhishek
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan Surat
Publication Year2008
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy