Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
Catalog link: https://jainqq.org/explore/035281/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GelbJIdle [[k -જૈન ગ્રંથમાળા *lcoblo ‘lo?||313 2626 Shree Sualle ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ સૂત્ર વિધિ સહિત યુનોને વવાન : સંયોજક : પૂ.આ.શ્રી વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજા : સંપાદક : પૂ. મુનિરાજશ્રી જિનયશવિજયજી મ.સા. 6 ranvanbhandar e Page #2 -------------------------------------------------------------------------- ________________ I ઐ નમ: || | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | || શ્રીમદાત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચન્દ્ર સૂરીશ્વર સલ્લુરુભ્યો નમઃ | સૂત્ર વિધિ સહિત બાયબાઈ તપોભ વિવિધાળ : પૂર્વ સંયોજક : સ્વ. આગમપ્રજ્ઞ પૂ.આ.શ્રી વિજય જંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ.આ.શ્રી વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજા : સંપાદ્ધ : તપાગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ.મુ.શ્રી જિનયશવિજયજી મ.સા. વી.સં. રપરર મલ્ય : રૂ. ૫ વિક્રમ સં. ર૦૫ર આઠમી આવૃત્તિ : નકલ ૫૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ( નિવેદન ) “સૂત્ર વિધિ સહિત શ્રી અક્ષયનિધિ તપોવિધાન” નામની આ લઘુ પુસ્તિકાની આઠમી આવૃત્તિ પ્રકાશિત કરતાં અમોને ઘણો આનંદ થાય છે. ઘણાં ગામો અને શહેરોમાં ચાતુર્માસના દિવસોમાં નાના-મોટા સહુ સામુદાયિક આરાધનામાં જોડાય છે. ત્યારે વિધિમાં આવતા સૂત્રો કે બધી વિધિ ઘણાને આવડતી નથી હોતી ત્યારે તેઓને મુંઝવણ થાય છે. આ મૂંઝવણ દૂર કરવા તથા સામુદાયિક ક્રિયાના ટાઈમ કરતાં વહેલી કે મોડી ક્રિયા વિધિ કરવી હોય ત્યારે તેઓ સરળતાથી ક્રિયા કરી શકે તે માટે આગમપ્રજ્ઞ સ્વ. પૂ. આ.શ્રી વિજય જંબુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તપસ્વી પુ.મુ.શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. (હાલ આચાર્ય ભગવંત) સં. ૨૦૦૯માં આ રીતે વિધિ સૂત્રો સહિત પુસ્તિકાની સંકલના કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવેલ એમ કરતાં આ લઘુ પુસ્તિકાની આજ સુધીમાં ૬-૬ આવૃત્તિ છપાઈ ગઈ તે ઉપરથી તેની ઉપયોગિતાનો ખ્યાલ આવે છે. તેમાં છઠ્ઠી આવૃત્તિ સં. ૨૦૪૧માં પ્રસિદ્ધ થયેલ તે પછી ૧૧-૧૧ વર્ષ સુધી તેની કોઈ નવી આવૃત્તિ બહાર પડેલ નથી. પરમ પૂજ્ય પરમશાસનપ્રભાવક તપાગચ્છાધિપતિ મોસૈકલક્ષી દેશનાદક્ષ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ વર્ધમાનતપની ૧૦૦ + ૬૨ ઓળીના આરાધક પૂ. મુનિરાજ શ્રી જિનયશવિજયજી મ.સા. આદિ વિ.સં. ૨૦૪૯નું ચાતુર્માસ મણિનગર કરતાં ત્યાં સામુદાયિક અક્ષયનિધિ તપ કરાવતાં ૪૫-૫૦ ભાગ્યશાળીઓ જોડાયા. વિ.સં. ર૦૫નું ચાતુમસ અમદાવાદ પાછીયાની પોળ આરાધના ભવનમાં કરતાં ત્યાં પણ સામુદાયિક અક્ષયનિધિ તપમાં ર૭ ભાગ્યશાળીઓ જોડાયા અને વિ.સં. ૨૦૫૧નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ (૩) ચાતુર્માસ અમદાવાદ શ્રી કૃષ્ણનગર જૈન સંઘમાં થતાં ત્યાં સામુદાયિક તપ તરીકે અક્ષયનિધિ તપ કરાવતાં ૨૪૦ જેવી અતિવિશાળ સંખ્યામાં બાળકથી લઈ વૃદ્ધો સુધીના સહુ જોડાયા. આ રીતે વર્ષોવર્ષ તે તપની આરાધના કરાવવાના સમયે વિધિ પુસ્તિકાની અતિશય ખેંચ પડતાં પૂર્વસંયોજક મહાત્મા (હાલ આચાર્ય ભગવંત)ની સંમતિ મંગાવવા પૂર્વક સાતમી આવૃત્તિની વિ.સં. ૨૦પરના પ્રારંભમાં ૩૦૦૦ નકલ પ્રસિધ્ધ કરવામાં આવી, પરંતુ ૬-૭ મહિનાના ટૂંકા ગાળામાં તે નકલો પણ પૂર્ણપ્રાયઃ થવા આવતાં આ આઠમી આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ. રામકૃષ્ણ કૉમ્પ્યુટર્સવાળા ભાઈશ્રી કનુભાઈ ભાવસારે ખૂબ ટૂંકા ગાળામાં સુઘડ અને સુંદર પ્રિન્ટીંગ કામ કરી આપ્યું તે આ પ્રસંગે કેમ ભૂલાય ? પૂર્વ આવૃત્તિઓની માફ્ક સૌ આ આવૃત્તિનો પણ સુંદર લાભ ઉઠાવી આરાધનામાં વેગ લાવે અને આરાધના કરવા દ્વારા સૌ વહેલામાં વહેલી તકે અક્ષયનિધાન-કેવળજ્ઞાન પ્રાપ્ત કરે એ જ આશા રાખીએ છીએ. શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું-છપાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છામિ દુક્કડં’' આઠમી આવૃત્તિ પ્રસંગે આ આઠમી આવૃત્તિના પુનઃમુદ્રણના મંડાણ સંપાદક મુનિશ્રી એ જીવનમાં કરેલ વિધ-વિધ તપશ્ચર્યાઓ પૈકી બીજી વખત સળંગ કરેલ ૫૨૨ આયંબિલ તપની પૂર્ણાહુતિ અમદાવાદ શ્રી વિજયનગર જૈન સંઘના આંગણે થવા આવતા ગુરુભકતો અને શ્રી વિજયનગર જૈન સંઘે પાંચ દિવસના જિનભક્તિમહોત્સવનું આયોજન કર્યું તે મહોત્સવ ધર્મતીર્થપ્રભાવક પૂજ્ય આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં ઉજવાયો અને તેમાં મહોત્સવના અન્તિમ દિવસે સકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી સંઘ સાથે પોત-પોતાના ગૃહાંગણે પધારવા ભિન્ન-ભિન્ન ભાવિકો તરફથી વિનંતી થતાં તેનો લાભ શેઠશ્રી રમણલાલ શિવલાલ પરિવારને મળતા સકલ શ્રી સંઘ સાથે પૂજ્ય આચાર્ય ભગવંતાદિ સહુ તેઓના ગૃહાંગણે ‘‘ઋષિકા એપાર્ટમેન્ટ''માં પધાર્યાં અને મંગલાચરણ આદિ બાદ વ્યાખ્યાન દરમ્યાન પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાની પાવનપ્રેરણાથી અક્ષયનિધિ તપોવિધાન પુસ્તિકા અંગે વાતચીત થતા હાજર રહેલ શ્રી સંઘમાંથી ૩૨૦૦ જેવી નકલો નોંધાઈ અને ત્યારબાદ પણ શ્રી સંઘમાં થોડી નકલો નોંધાઈ. બાદ ૫૦૦૦ નકલમાં ખૂટતી લગભગ ૧૬૦૦-૧૭૦ જેવી તમામ નકલોનો લાભ સુપૌત્ર પર્વ બિન્દુકુમાર અને સુપૌત્ર હર્ષ કેતનકુમારની વર્ષગાંઠ નિમિત્તે શેઠશ્રી રમેશચન્દ્ર ઠાકરશી શાહ અને શ્રીમતી જસુમતીબેન રમેશચંદ્ર તરફથી લેવામાં આવેલ છે. આ રીતે આઠમી આવૃત્તિના પુનઃમુદ્રણના પ્રેરક તે આચાર્ય ભગવંતશ્રી તથા અનેકાનેક દ્રવ્ય સહાયકો અને બાકી ખૂટતી તમામ નકલોનો લાભ લેનાર તે ભાગ્યશાળી આદિનો આ પ્રસંગે ઉપકાર શે ભૂલાય ? અને તે તમામની સહાય આદિ દ્વારા આ આઠમી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. સં. ૨૦૫૨, જેઠ સુદ ૧ પ્રકારાક પ્રાપ્તિસ્થાન ચીનુભાઈ શાંતિલાલ દોશી ૨૧૯/૨, કુવાવાળો ખાંચો, દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧. - मुद्र રામકૃષ્ણ કૉમ્પ્યુટર્સ ૨૧, પુરુષોત્તમનગર, નવા વાડજ, અમદાવાદ-૧૩. ફોન : ૭૪૧૫૭૫૦ અનુક્રમણિકા છેલ્લા પેજ ઉપર પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ || ૐ નમ: || | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | સુથવિધિસહતિ શ્રી અક્ષયવિધિ કપીવિધાળ. વિભાગ ૧ લો અક્ષર્યાનધિ તપની મહત્તા શ્રી જિનેશ્વર ભગવંતોએ ભવ્ય જીવોના ઉપકાર માટે અનેકાનેક માગો બતાવ્યા છે. સઘળાય માગનો જે બારીકાઈથી વિચાર કરવામાં આવે તો તે દાન, શીલ, તપ અને ભાવમાં સમાવેશ થાય છે. આથી દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને ભાવધર્મ આ ચાર ધર્મ મુખ્ય છે. કોઈ વખત દાનની મુખ્યતા, તો કોઈ વખત તપની મુખ્યતા, એક ધર્મમાં પણ ચારે ધર્મની આરાધના થઈ જાય છે. જેમકે તપધર્મમાં આત્મા જોડાય ત્યારે તપધર્મ તો થયો; સાથે જેટલા દિવસ તપ કરે તેટલા દિવસ બ્રહ્મચર્ય પાળે એટલે શીલધર્મ, તથા પ્રભુપૂજા, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ, અનુકંપાદિ દાન વડે દાનધર્મ અને ઉત્તમ ક્રિયાઓમાં ભાવ ઉલ્લાસની વૃદ્ધિ થવાથી ભાવ ધર્મની આરાધના થાય છે. તપની મહત્તા એટલી બધી છે કે ખુદ તીર્થકર ભગવંતો પોતે તેજ ભવમાં પોતાનું નિર્વાણ જાણવા છતાં તીવ્ર તપને આચરે છે. દીક્ષા ગ્રહણ કરતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે અને નિર્વાણ વખતે સઘળા, તીર્થંકર ભગવંતો તપમાં જ હતા, હોય છે અને હશે. તપ એ નિકાચિત કર્મોનો ક્ષણવારમાં નાશ કરી નાખે છે, કમની નિર્જરાનું અભેદ્ય સાધન તપ છે. જિન શાસનમાં તપ તો ઘણા પ્રકારના છે જેવા કે નવપદની ઓળી, વર્ધમાન તપ, વીસ સ્થાનક તપ, જ્ઞાનપંચમી, એકાદશી, રોહિણી, અક્ષયનિધિ, નવકારમંત્ર, નવનિધાન વગેરે. બાહ્ય તપ છ પ્રકારે અને અત્યંતર તપ છ પ્રકારે છે. શક્તિ મુજબ તપ ધર્મની આરાધના કરવી જોઈએ. અક્ષયનિધિ તપ' (પાંચ પ્રકારના જ્ઞાનમાં) મૃતજ્ઞાનની આરાધના નિમિત્તેનો તપ છે. શ્રુતજ્ઞાન એ પોતાને અને પરને બોધ-પ્રકાશ આપનારું છે. જ્યારે મતિ આદિ બીજા જ્ઞાનો પોતાને જ બોધ કરનારા છે. આથી શ્રુતજ્ઞાનની શાસ્ત્રોમાં ઘણી મહત્તા વર્ણવી છે. શ્રુતજ્ઞાનની આરાધના માટે અક્ષયનિધિ તપ પરમ આલંબનરૂપ છે. આત્માને લાગેલા ચીકણા કમોંને ખપાવી આત્માના મૂળ ગુણ-કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રગટ કરે છે. તપ એ અણાહારિપણું પામવા માટેનો અભ્યાસ છે. તપ વગેરે ધર્મથી જ્યાં સુધી મોક્ષસુખ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ઉત્તમ પ્રકારના મનુષ્યભવો અને દેવભવોમાં ઉત્પન્ન થાય છે. માના દિવસે એ ગામ યોગ્યે જગાએ ત્રિગધ્રમાં પ્રભુજી પધ-વચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩) — — — — —– અક્ષયનિધિ તપની વિધિ તપની શરૂઆત આ તપની શરૂઆત એવી રીતે કરવાની હોય છે કે, ભાદરવા સુદ-૪ સંવત્સરીના દિવસે, આ તપના સોળ દિવસ પૂરા થવા જોઈએ. એટલે પ્રાયઃ શ્રાવણ વદ ૪ના દિવસથી આ તપ શરૂ કરવો જોઈએ. વચમાં કોઈ બે તિથિ આવતી હોય તો શ્રાવણ વદ ૫ થી, ક્ષય હોય તો વદ ૩ થી શરૂ કરવો જોઈએ. આ તપમાં પંદર એકાસણા અને સંવત્સરીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. શ્રાવક-શ્રાવિકા વર્ગને ખાસ કરણીય છે. પ્રવેશ કર્યા પછી બનતી શક્તિએ ચાર વરસ (૬૪ દિવસ સુધી) અક્ષયનિધિ તપની આરાધના કરવી જોઈએ. ઘટે સંસ્થાપ્ય દેવાગ્રે, ગન્ધપુષ્પાદિપૂજિતમ્ તપો વિધિયતે પક્ષે, તદક્ષયનિધિ સ્કુટમ્ | અર્થ: દેવ પાસે ગંધ, ફુલ વગેરેથી પૂજેલા ઘડાને સ્થાપીને, એક પક્ષ (સંવત્સરી સાથે ૧૬ દિવસ) સુધી જે તપ કરાય, તેનું નામ અક્ષયનિધિ. પ્રવેશના દિવસની વિધિ સોનાનો, ચાંદીનો, કે કોઈ પણ ઉત્તમ ધાતુનો ઘડો (સ્ટીલ આદિ હીનધાતુનો નહિ), અથવા શક્તિ ન હોય તો માટીનો રંગબેરંગી ઘડો, જ્યાં દરરોજ ક્રિયા કરવાની હોય તે સ્થાને ડાંગરની ઢગલી કરી, તે ઉપર સ્થાપવો. ઘડાની ઉપર નાળિયેર મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે કુંભને બાંધી રાખવો, સોળે દિવસ સુધી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ _ _ (૪) _ _ _ ઘડાને સાચવીને રાખવાનો છે. જ્યારે સમુદાયને માટે એક સ્થાપનાનો ઘડો જુદો રાખવો. તેની સમીપે બની શકે તો સોળે દિવસ ઘીનો અખંડ દીવો રાખવો અને ઘડાની આગળ સાથીઓ કરી શ્રી કલ્પસૂત્ર પધરાવવું. દરરોજની સામાન્ય વિધિ (૧) સોળ દિવસ સવાર સાંજ પ્રતિક્રમણ અને પડિલેહણ કરવાં. (૨) સોળ દિવસ ભૂમિ પર સંથારો કરવો, બ્રહ્મચર્યનું પાલન, ત્રિકાળ દેવપૂજા, જ્ઞાનપૂજન, ગુરુવંદન પચ્ચકખાણ વ્યાખ્યાન-શ્રવણ વગેરે અવશ્ય કરવું. (૩) દરરોજ સવારે, બપોરે, સાંજે દેવવંદન કરવું. વિધિ મુજબ પચ્ચકખાણ પારવું, એકાસણું કર્યા પછી જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. રાતે સૂતા પહેલા સંથારા પોરસી ભણાવવી. (૪) દરરોજ વીસ લોગસ્સનો કાઉસગ્ગ કરવો તથા વીસ ખમાસમણા, અને “» હીં નમો નાણસ્સ' પદની ૨૦ નવકારવાળી ગણવી અને વીસ સાથિયા કરવા. (૫) દરરોજ રૂપાનાણાથી જ્ઞાનપૂજન કરવું. છેવટે પહેલા અને છેલ્લા દિવસે અવશ્ય શકિત મુજબ વધુ દ્રવ્યથી જ્ઞાનપૂજન કરવું જોઈએ. (૭) દરરોજ ક્રિયા કર્યા બાદ એક પસલી (ચોખા, બદામ, પૈસા વગેરેની) પોતાના અને સંઘના ઘડામાં નાંખવી. છેલ્લે દિવસે ઘડો ભરાઈ જવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૫) વિશેષ વિધિ તપના છેલ્લા દિવસે કુંભની સમીપે રાત્રિ જાગરણ કરવું. પૂજા પ્રભાવના વગેરે શાસન પ્રભાવના આદિ કાર્યો ઉલ્લાસથી વિધિપૂર્વક કરવાં જોઈએ. આવા વ્રત, અનુષ્ઠાનોની આરાધનામાં જેમ બને તેમ શક્તિ મુજબ સારા આડંબરો રાખીને સુંદર ધર્મની પ્રભાવના કરવી જોઈએ. પારણાના દિવસે (ભાદરવા સુદ પાંચમના દિવસે) આ તપના ઉજમણા રૂપે વરઘોડો ચઢાવવો જોઇએ. વરઘોડાની શોભાને માટે શક્તિ મુજબ પ્રયત્નો કરવા જોઈએ. સાજન, બેન્ડ, પાલખી, રથ વગેરે સામગ્ર રાખવી જોઇએ. - વરઘોડામાં પોતપોતાના વ્રતના ઘડાને પુષ્પની માળા પહેરાવી શણગારી, સૌભાગ્યવતી સ્ત્રીને માથે રાખવો. વરધોડાના દિવસે સૌએ પોતપોતાની શક્તિ મુજબ, ફળ, નૈવેદ્ય, પકવાનનો થાળ, પણ સૌભાગ્યવતી સ્ત્રીને માથે રાખવો. વરઘોડો, દહેરાસરે આવે, એટલે કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂક્યો. નૈવેદ્ય, ફળ વગેરેના થાળ પણ પ્રભુ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરુ પૂજન અને જ્ઞાન પૂજન દ્રવ્ય મૂકીને કરવું. ચૈત્યવંદન, પૂજા, દુહા, કાઉસ્સગ્ગ, આદિની વિધિ ચૈત્યવંદનની વિધિ ઇચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવણિાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ - કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ — — —— ---- - - (૬) ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં. ઈરિયાવહિયાએ વિરાણાએ, ગમણાગમણે, પાણક્કમણેબીયક્કમe, હરિય%મણે ઓસા ઉનિંગ પણગ દગ મટ્ટી-મક્કડા સંતાણા સંકમણ. જે મે જીવા વિરાહિયા અગિદિયા બેઇદિયા તેઓંદિયા ચઉરિદિયા પંચિદિયા અભિયા વત્તિયા લેસિયા સંધાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા કિલામિયા, ઉદ્દવિયા ઠાણાઓ ઠાણું સંકામિઆ જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છા મિ દુક્કડં. તસ્ય ઉત્તરી કરણેણં, પાયચ્છિત્ત કરણેણં, વિસોહી કરણેણં, વિસલ્લી કરણેણં, પાવાણું કમ્માણ નિવ્વાણષ્ઠાએ, કામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે નસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઠિ સંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસરામિ. (એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ચદેસુનિમ્મલયરા સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો.) પારીને લોગસ્સ કહેવો : લોગસ્સ ઉજmઅગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસ પિ કેવલી | ઉસભામજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈચ; પઉમપણું સુપાસ, નિણં ચ ચંદપૂર્વ વંદે મેરા સુવિહિંચ પુદંત, સીઅલ સિર્જસ વાસુજં ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમૅ સતિં ચ વંદામિ રૂા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કુંથું અરં ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિકનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ાજા એવું મને અભિથુઆ, વિય-સ્ય-મલા-પહાણજર-મરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ પા કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિંતુ દા ચંદસુ નિમ્મલયરા, આઈચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ છા ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસીરિઆએ મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું શ્રી અક્ષયનિધિતપ - આરાધનાર્થે ચૈત્યવંદન કરું? ઈચ્છ. (પછી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.) ચૈત્યવંદન શાસન નાયક સુખ કરણ, વર્ધમાન જિનભાણ; અહિનિશ એહની શિર વહું આણા ગુણમણિ ખાણ II તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર; આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર રા તે શ્રી શ્રુતમાં ભાખિયાએ, તપ બહુવિધ સુખકાર; શ્રી જિન આગમ પામીને, સાધે મુનિ શિવસાર એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (૮) -મિત વાળ માણવા કિ . સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમક્તિ ધાર; ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર તા. તપ તો સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ પા તે માટે ભવિ તપ કરીએ, સર્વ સદ્ધિ મળે સાર; વિધિશું એ આરાધતાં, પામી જે ભવ પાર Iકા. શ્રી જિનવર પૂજા કરો, ત્રિકશુદ્ધિ ત્રિકાલ; તેમ વળી શ્રુતજ્ઞાનની, ભકિત થઈ ઉજમાળ Iણા. પડિક્કમણાં બે ટંકના, બ્રહ્મચર્યને ધરીએ; જ્ઞાનીની સેવા કરી, સહેજે ભવજળ તરીએ તો ચૈત્યવંદન શુભ ભાવથીએ, સ્તવન થઈ નવકાર; મૃતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર /લા જે કિંચિ નામતિન્દુ, સચ્ચે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ બિંબાઈ તાઈ સબાઈ વંદામિ Im નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં ૧૫ આઈગરાણ તિસ્થરાયણ સયંસંબુદ્વાણ ગરમા પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણ પુરિસવરપુંડરીઆણુ પુરિસવરગન્ધહસ્થીર્ણ ૩ લોગુત્તરમાણે લોગનાહાણ લોગડિઆણં લોગઈવાણ લોગપો અગરાણ III અભયદયાણં ચકખુદયાણં મમ્મદયાણં સરણદયાણ બોહિયારું I/પા ધમ્મદયાણ ધમ્મદેસયાણં ધમ્મનાયગાણ ધમ્મસારહીણું ધમ્મવરચારિતચક્કવઠ્ઠીર્ણ દા અપડિહય-વરનાણ-દંસણ-ધરાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - વિયટ્ટ છઉમાણે ના જિણાણે જાવયાણ તિજ્ઞાણ તારયાણે બુદ્ધાણં બોલ્યાણ મુત્તાણું મોઅગાણ IIટા સવ્વલૂર્ણ સવ્યદરિસીણ સિવમયલ-ભરૂચ-મહંત-મફખય-મખ્વાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણે, જિઅભયાર્ણ પાલાા જે આ અઈઆસિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએકાલે; સંપઈ ય વટ્ટમાણા, સબે તિવિહેણ વંદામિ ૧૦ના જાવંતિ ચેઈયાઈ, ઉ અ અહે આ તિરિઅલોએ અ; સબાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ ના ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જવણિજજાએ નિસાહિઆએ મFણ વંદામિ. જાવંત કે વિ સાહુ, ભરફેરવય મહાવિદેહે અસલૅસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું રા નમોહત્ સિદ્ધાચાયપાધ્યાય-સર્વ-સાધુભ્યઃ | સ્તવન (રાગ-લાવો લાવોને રાજ મોધા મૂલા મોતી) તપ વર કીજે રે, અક્ષયનિધિ અભિધાને; સુખભર લીજે રે, દિનદિન ચઢતે વાને. (એ આંકણી) પર્વ પજૂસણ પર્વશિરોમણી, જે શ્રી પર્વ કહાય; માસ પાસ છ8 રામ દુવાલસ, તપ પણ એ હ્નિ થાય..ત૫૦ ૧ પણ અક્ષયનિધિ પર્વપજૂસણ, કેરો કહે જિનભાણ; શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવત્સરી પરિમાણ...ત૫૦ ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૦) એ તપ કરતાં સર્વ ઋદ્ધિ વરે, પગપગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન...ત૫૦ ૩ પરમત્સરથી કર્મ બંધાણું, તેણે પામી દુ:ખ જાળ; એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ...તપ૦ ૪ જ્ઞાનપૂજા ભૃતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સોહાવે; સોવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ ક્રમે થાવે...તપ૦૫ જધન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દો તીન વરસ; વરસ ચોથે મૃતદેવી નિમિત્તે, તે તો વીસવાવીસ...ત૫૦ ૬ એણે અનુસારે જ્ઞાનતણું વર, ગણણું ગણીએ ઉદાર; આવશ્યકાદિ કરણી સંયુત, કરતાં લહે ભવપાર...ત૫૦ ૭ ઈહભવ પરભવ દોષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણી; જે પર પુદ્ગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વરનાણી...૫૮ રાત્રિજગા પૂજા પરભાવના, હય ગય રથ શણગારી ; પારણાદિને પંચશબ્દ વાજે, વાજંતે પધરાવી જે...ત૫૦ ૯ ચૈત્ય વિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણા વળી દીજે; કુંભવિવિધ નૈવેધ સંઘાતે, પ્રભુ આગલ ઢોઈજે...ત૫૦ ૧૦ રાધનપુરે એ તપ સુણી બહુજન, થયા ઉજમાળ તપ કાજ; એહમાં મુખ્ય મંડાણ ઓચ્છવમાં, મસાલીયા સ્વરાજ...તપ૦ ૧૧ સંવત અઢાર તેતાલીસ વરસે, એ તપ બહુ ભવિ કીધો; શ્રીજિન ઉત્તમ પાદ પસાયે, પદ્મવિજ્ય ફ્લ લીધો...ત૫૦ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જયવીયરાય જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમતુહ પભાવો ભયવં ! ભવનિબેઓ મગ્ગાણુસારિઆ ઈઠ્ઠફલસિદ્ધિ III લોગ વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ; સુહગુરુજોગો તબયણસેવણા આભવમખંડા રા. વારિજઈ જઈ વિ નિયાણ બંધણું વિયરાય ! તુહ સમયે તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણાર્ણ પાવા. દુખખઓ કમ્મફખઓ, સમાહિ મરણં ચ બોહિલાભો અ; સંપજજઉ મહ એએ, તુહ નાહ ! પણામ કરણેણં 18ા. સર્વમંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્ પા અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ III વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવરિઆએ, બોહિલાભવરિઆએ, નિરુવસગ્ગવરિઆએ રા સધ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ Iકા અન્નત્થ સસિએણે નિસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસગ્મણ ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિ, સુહમેહિં ખેલ સંચાલેહિ, સુહમેહિં દિદ્ધિ સંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણું વોસરામિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૨) (એક નવકારનો કાઉસ્સગ્ગ) પારીને નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય: સ્તુતિ ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ; અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ; સકલ પદારથ ત્રિપદી જાણ, જેજન ભૂમિ પ્રસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ, કેવલી ભાષિત તે શ્રુતનાણ, વિજયલક્ષ્મીસૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાણ III (પછી ગુરુવંદન કરી પચ્ચકખાણ કરવું.) બિયાસણું-એકાસણું આયંબિલનું પુટ્યુફખાણ ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પોરિસિં (સાઢ પોરિસિ) મુકિસહિઅં પચ્ચકખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉબિહંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઈમ અન્નત્થણાભોગેણં સહસાગારેણં પચ્છન્નકાલેણે દિસામોહેણં, સાવયણેણં મહત્તરાગારેણં, સવ્વસમાહવિત્તિયાગારેણં, વિગઈઓ (આયંબિલ) પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં લેવાલેવેણં, ગિહન્દુસંસઠેણં, ઉફિખત્તવિવેગેણં, * પડુચ્ચમફિખએણે પારિઠાવિણિયાગારેણં, * આયંબિલનું પચ્ચકખાણ કરવું હોય તો વિગઈઓ તથા પહુચ્ચમ ફિખએણે ન બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણ* (બિઆસણ) પચ્ચકખાઈ, તિવિહંપિ આહારં, અસણં, ખાઈમ, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણું આઉટણપસારેણં, ગુરુ-અભુઠાણેણં પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. ઉપવાસનું પુણ્યફખાણ સૂરે ઉગ્ગએ, અબ્બતષ્ઠ પચ્ચખાઈ. તિવિહંપિ આહાર અસણં ખાઈ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિકાવણીયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, પાણહાર, પોરિસિં, સાઢ પોરિસિં મુકિસહિઅં, પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણું સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થણ વા, અ સિન્હેણ વા, વોસિરઈ. (પછી નીચે મુજબ પૂજાની ઢાળ કહેવી) જ્ઞાન પૂજાની ઢાળ (દુહો) સપ્તમપદ શ્રી જ્ઞાનનો, સિદ્ધચક્ર પદ માંહી; આરાધીજે શુભ મને, દિન દિન અધિક ઉચ્છાહિં. * એકાસણું કરવું હોય તો બિઆસર્ણ ન બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૧૪) અન્નાણાસંમોહતોહરમ્સ, નમો નમો નાણદિવાયરસ્સ; પંચપયારસુવનારગસ્ટ, સન્નાણ સવ્વત્થપયાસગલ્સ /૧TI હુવે જહેથી સર્વ અજ્ઞાનરોધો, જિનાધીશ્વર પ્રોક્તઅથવબોધો; મતિ આદિ પંચપ્રકારે પ્રસિદ્ધો, જગદ્ભાસને સર્વદેવાવિરુદ્ધો !ારા યદિયપ્રભાવે સુભક્ષ અભક્ષ, સુપેયં અપેયં સુકૃત્ય અકૃત્ય; જેણે જાણીએ લોકમબે સુનાણું, સદા મે વિશુદ્ધ તદૈવ પ્રમાણે વા. (ઢાળ) ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવે છે; પર્યાયધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી...ભવ્ય [૧] (છંદ) જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધનલચ્છના; સ્યાદ્વાદસંગી તત્વરંગી, પ્રથમ મેદાભેદતા, સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા મારા (પૂજા-ઢાળ) ભણ્યાભણ્ય ન જે વિણ લહિએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકળ આધાર રે. ભવિકા, સિદ્ધચક્ર પદ...વંદો ૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાન્ત ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન - નિંદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે...ભવિ૦ ૨ સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીયે; તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વીણ કહો કેમ રહિયે રે. ભવિ૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - (૧૫) પંચ જ્ઞાન માંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે...ભવિ૦ ૪ લોક ઉર્ધ્વ અધો તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિકને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે...ભવિ૦ ૫ (ઢાળ) જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે II વીર જિનેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે રા. પછી “ હ પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશ યજામહે સ્વાહા ” એ મંત્ર બોલીને જ્ઞાનને ફરતી કલશથી ત્રણવાર ધારાવાડી દેવી પછી વાસક્ષેપ, પૈસા હાથમાં લઈને નીચે પ્રમાણે સ્તુતિ કહેવી. જ્ઞાનસ્તુતિ જિન જન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો ય આગમ સુણતાં, છેદિ જે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લીજે ભવનો પાર. (પછી જ્ઞાન પૂજવું, જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી અને પછી દ્રવ્ય મૂકી પૂજા કરવી. એટલે સોના નાણાથી અથવા રૂપા નાણાથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ (પછી આ મુજબ દુહા કહેવા) (દુહા) સુખકર શંખેશ્વર નમી, થુણશું શ્રી શ્રુતનાણ; ચઉમૂંગા શ્રત એક છે, સ્વપર પ્રકાશક ભાણ ૧૫ અભિલાપ્ય અનંતમે, ભાગે રચિયો જેહ, ગણધર દેવે પ્રણમીયો, આગમ રયણ અહ રા ઈમ બહુલી વતવ્યતા, છઠાણ વડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાગે કહ્યું, ગોપય સર્ષિ જમાવ રૂા. લેશ થકી મૃત વરણવું, ભેદ ભલા તસ વાસ; અક્ષયનિધિ તપને દિને, ખમાસમણ તે વીસ ૪ો. સૂત્ર અનંત અર્થ મઈ, અક્ષર અંશ લહાય; શ્રુતકેવલી કેવલી પરે, ભાખે શ્રુત પર્યાય પાા શ્રી શ્રુતજ્ઞાનને નિત નમો, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચળ રાજ. (આ દુહો નીચેના પ્રત્યેક દુહા દીઠ કહેવો.) (અહીં એક ખમાસમણ દેવું.) (એ રીતે નીચેના કુહા બોલતાં વીસ ખમાસમણાં દેવા.) ઈગસય અડવાસ સ્વરતણા, તિહાં અકાર અઢાર; મૃતપર્યાય સમાસમે, અંશ અસંખ્ય વિચાર...શ્રી. ર બત્રીસ વર્ણ સમાય છે, એક શ્લોક મોઝાર; તે માંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રુતસાર...શ્રી. ૩ યોપશમ ભાવે કરી, બહુ અક્ષરનો જેહ; જાણે ઠાણાંગ આગલે, તે કૃતનિધિ ગુણગેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૭) કોડિ એકાવન અડલખા; અડસય એકાશી હજાર; ચાલીસ અક્ષર પદતણાં, કહે અનુયોગ દુવાર...શ્રી૦ ૪ અર્થાન્તે ઈંહાં પદ કહ્યું, જિહાં અધિકાર ઠરાય; તે પદ શ્રુતને પ્રણમતાં, જ્ઞાનાવરણીય હઠાય...શ્રી ૫ અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ; દુગુણા શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુતસમાસ...શ્રી ૬ પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; ક્ષયોપશમની વિચિત્રતા, તેહ જ શ્રુતસંઘાત...શ્રી ૭ પંચોતેર ભેદે કરી, સ્થિતિબંધાદિ વિલાસ; કમ્મપયડી પયડી ગ્રહે, શ્રુતસંઘાતસમાસ...શ્રી૦ ૮ ‘ગત્યાદિક જે માર્ગણા, જાણે તેહમાં એક; વિવરણ ગુણઠાણાદિકે, તસ પ્રતિપત્તિ વિવેક...શ્રી ૯ જે બાસદ્ધિ માર્ગણ પદે, લેશ્યા આદિ નિવાસ; સંગ્રહતરતમ યોગથી, તે પ્રતિપત્તિ સમાસ...શ્રી ૧૦ સંતપદાદિક દ્વારમાં, જે જાણે શિવલોગ; એક દોય દ્વારે કરી, શ્રદ્ધા શ્રુત અનુયોગ...શ્રી ૧૧ વળી સંતાદિક નવપદે, તિહાં માર્ગણા ભાસ; સિદ્ધતણી સ્તવના કરે, શ્રુત અનુયોગસમાસ...શ્રી ૧૨ પ્રાકૃત પ્રાકૃત શ્રુત નમું, પૂરવના અધિકાર; બુદ્ધિ પ્રબલ પ્રભાવથી, જાણે એક અધિકાર...શ્રી૦ ૧૩ પ્રાકૃત પ્રાકૃત શ્રુત સમા, સાભિધ લબ્ધિ વિશેષ; બહુ અધિકાર ઇસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ...શ્રી૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ — — — — — — — — — (૧૮) - પૂરવગતવસ્તુ જિકે, પ્રાકૃત શ્રત તે નામ; એક પ્રાકૃત જાણે મુનિ, તાસ કરું પ્રણામ...શ્રી. ૧૫ પૂર્વ લબ્ધિ પ્રભાવથી, પ્રાકૃત શ્રુતસમાસ; અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ.શ્રી. ૧૬ આચારાદિક નામથી, વસ્તુ નામ શ્રત સાર; અર્થ અનેકવિધ ગ્રહે, તે પણ એક અધિકાર...શ્રી. ૧૭ દુગસય પણવીસ વસ્તુ છે, ચૌદ પૂર્વનો સાર; જાણે તેહને વંદના, એક શ્વાસે સો વાર...શ્રી. ૧૮ ઉત્પાદાદિ જે પૂર્વ છે, સૂત્ર અર્થ એક સાર; વિદ્યામંત્ર તણો કહ્યો, પૂર્વશ્રુતભંડાર...શ્રી. ૧૯ બિંદુસાર લગે ભણે, તેહિજ પૂર્વ સમાસ; શ્રી શુભવીરને શાસને, હોજ્યો જ્ઞાન પ્રકાશ...શ્રીર૦ (આ રીતે વીસ ખમાસમણાં દીધા બાદ નિર્મલ ચોખાની બે હાથે પસલી ભરીને તેમાં રૂપા નાણું કે પૈસા અને બદામ કે સોપારી લઈને ઊભા રહેવું.) બોધાગાધ સુપદપદવિ-નીરપુરાભિરામ, જવા હિંસા વિરલ લહરી સંગમાં ગાહદેહું; ચૂલાવેલ ગુરુગમ મણિ, સંકુલ દૂરપાર, સાર વીરાગગજલનિધિં સાદર સાધુ સેવે.” (સ્તુતિ કહી નીચેનો દુહો બોલવો.) (દુહો) જ્ઞાન સમો કોઈ ધન નહીં, સમતા સમુ નહિ સુખ; જીવિત સમી આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૯) * (પછી પસલી સંઘના ઘડામાં નાંખવી, બાદ પુનઃ તે મુજબ પસલી લઈ ઉપર મુજબ સ્તુતિ-દુહો બોલી પોતાના ઘડામાં પસલી નાખવી, બાદ ખમાસમણ દઈને) ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મૃતદેવતા આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, શ્રુતદેવતા આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ઊસસિએણે નીસસિએણે ખાસિએણે છીએણે જેભાઈએણે ઉએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિ, સુમેહિં ખેલ સંચાલેહિં સુહુમેહિં દિરિઠ સંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિં અભષ્પો અવિવાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો, જાવ અરિહંતાણં ભગવંતાણું નમુક્કારેણ ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મોણે ઝાણેણં અપ્રાણ વોસિરામિ.” (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને) નમોહત્ સિદ્ધાચાયોંપાધ્યાય સર્વ સાધુભ્યઃ (કહી), સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મસંઘાયું, તેસિં ખલેઉ સયાં, જેસિં સુઅસાયરે ભરી II ખમાસમણ દઈ “અવિધિ મિચ્છામિ દુક્કડ” કહેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી અક્ષયનિધિ તપનું આરાધન કરનાર સુંદરીની કથા (૧) એક સમયે ખેટકપુર નગરમાં સંયમ નામનો શેઠ રહેતો હતો, તેને રૂજીમતી નામની સ્ત્રી હતી. આ દંપતી ઘણાં ધર્મિષ્ઠ હતાં અને રૂન્નુમતી તો રત્નાવલી, કનકાવલી એકાવલી આદિ ઘણા નવા નવા તપ કરતી હતી તથા જ્ઞાનાદિ ભગવદ્ ભક્તિમાં લીન રહેતી હતી. લોકોમાં તેની પ્રશંસા થાય તે સ્વાભાવિક જ છે. તેની પડોશમાં જ એક વસુ નામના શેઠની પત્ની સોમસુંદરી હતી. તે અજ્ઞાન, અધર્મી હોવાથી રૂન્નુમતીની ખૂબ નિંદા કરતી હતી. એક સમયે નગરમાં આગ લાગી. સંયમ શેઠનું ઘર આગમાં સપડાવાની તૈયારીમાં હતું. સોમસુંદરીએ માન્યુ ‘એનું ઘર બળ્યું' પણ બળ્યું નહિ. બીજી વખત ગામમાં ધાડ પડી, એટલે પેલી સોમસુંદરીએ ચિંતવ્યું-શેઠને લૂંટાઈ જાય તો સારું, રૂન્નુમતીના તપબળથી ધાડપાડુઓ સંયમ શેઠના ઘર સામે જોયા વિના જ ચાલ્યા ગયા. જુઓ, ધર્મનો-તપનો આ કેવો સાક્ષાત્ પ્રભાવ છે. સોમસુંદરીએ તો નિંદા કરીને તેમજ બુરુ ચિંતવીને ઘણું પાપ બાંધ્યું. ‘જે જેવું કરે તે તેવું ભરે’ નિયમ પ્રમાણે સંયમ તથા રૂજુમતી તો શુદ્ધ ધર્મ સેવીને મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા. જ્યારે સોમસુંદરીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ઘરનું દ્રવ્ય વગેરે નાશ પામ્યું. તે ભવમાં જ તે ભુંડી સ્ત્રી દુઃખી થઈને મૃત્યુ પામી. અંતસમયે તેણીએ એક શ્રાવકના મુખથી પરમ પ્રભાવિક શ્રી નમસ્કાર મહામંત્ર સાંભળ્યો હતો તેના પ્રભાવથી બીજા જનમમાં મથુરા નગરીના જિતશત્રુ રાજાને ત્યાં તે સર્વઋદ્ધિ નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. જવ, પોતાનાં કરેલા પાપ પોતે કેવાં ભોગવે છે તે હવે જુઓ. આ છોકરીના દુર્ભાગ્યથી રાજા જિતશત્રુ મરણ પામ્યો, શત્રુઓએ નગરમાં પેસી રાજમહેલ લૂંટી લીધો, રાજપુત્રી એકલી ભાગીને જંગલમાં ભૂલી પડી, વનમાં ફળોથી આજીવિકા કરતી તે એકલી વનમાં રહેવા લાગી. તેનું યૌવન લગભગ નિષ્ફળ જવા માંડ્યું. તેવામાં એક વિદ્યાધર તે જંગલમાં આવી ચડયો, તેણે આ રાજપુત્રી સાથે લગ્ન કર્યું. પણ જ્યાં પોતાને ઘેર લઈ ગયો ત્યાં તે અભાગણીના પાપથી ઘરમાં આગ લાગી અને વિદ્યાધરની સર્વ ઋદ્ધિ બળીને ભસ્મીભૂત થઈ. આથી વિદ્યાધરે તે અમંગલિક બાળાને ઉપાડી પાછી જંગલમાં મૂકી દીધી ત્યાંથી એક પલ્લી પતિએ તેણીને ગ્રહણ કરી, એટલે પલ્લીપતિનું પણ સર્વ બળી ગયું, પલ્લીપતિએ આ સ્ત્રીને દુર્ભાગણી જાણી એક સાર્થવાહને વેચી દીધી, તેણીને લઈ સાર્થવાહ જ્યાં ચાલ્યો એટલે માર્ગમાં જ ચોરોના હાથે સર્વસ્વથી લૂંટાઈ ગયો, સઘળી આપત્તિનું મૂળ આ સ્ત્રી છે એમ જાણી સાર્થવાહે પણ તેણીને ત્યજી દીધી. કર્મ કોઈને છોડતું નથી. આ સ્ત્રી એક સરોવરના કિનારે ઊભી ઊભી પાપનો પશ્ચાતાપ કરવા લાગી. ભાગ્યોદયે દરિયામાં ડૂબતા માણસને જેમ વહાણ મળે તેમ આ અભાગણી બાળાને પવિત્ર મુનિ મહારાજ મળ્યા. મુનિને રાજપુત્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - - નમસ્કાર કર્યા, મુનિએ ભાવદયા ભય ધર્મલાભ આપ્યો અને કહ્યું. તું આ સરોવરના કિનારે ઊભી ઊભી શું વિચાર કરે છે ગત જન્મમાં તે એક ધર્મી જીવ પ્રત્યે જે માત્સર્યભાવ સેવ્યો તે પાપ વૃક્ષોનો બધો દુઃખ વિસ્તાર તું પામી છે. તું રાજપુત્રી થવા છતાં તારા પિતાનું મરણ થયું. રાજમહેલ લુંટાયો, તારે જંગલમાં રખડતા થવું પડયું, તારા, વિદ્યાધર પતિને પણ તું અનિષ્ટ થઈ પડી. અંતે અનાથ ભિખારણની માફક તું અરણ્યમાં દુઃખી દુઃખી થઈ રહી છે, જરા વિચાર કર.” જ્ઞાની ગુરુનાં બોધદાયક વચનો શ્રવણ કરીને તે રાજપુત્રીની અજ્ઞાન નિદ્રા ઊડી ગઈ, તેનાં વિવેક લોચન ખુલી ગયાં. મુનિને વંદના કરી તેણીએ પુછ્યું- કૃપાળુ ! આ સર્વ દુઃખોમાંથી મુક્તિ શી રીતે થાય ? મારા ઉદ્ધારનો માર્ગ આપ કૃપા કરીને બતાવો.” જ્ઞાની મહાત્માએ કહ્યું-“વત્સ, તું અક્ષયનિધિતપનું આરાધન કર અને જ્ઞાનની ભક્તિ કર તેના પ્રભાવથી તારાં પાપકર્મો વિલયા પામશે, સુંદર પુણ્યકર્મ ઉપાર્જન કરીને આ લોકમાં સુખસંપત્તિ સૌભાગ્ય પામીને, પરિણામે અક્ષય અવિચલ સુખની ભોક્તા પણ બની શકીશ.” ગુરૂદેવનો આ ઉપદેશ સાંભળીને તેમની સમક્ષ તે રાજપુત્રીએ અક્ષયનિધિતપ કરવાનો શુભ નિશ્ચય કર્યો. ગુરુને વાંદીને ત્યાંથી રાજપુત્રી એક ગામ તરફ ચાલી ગઈ. એક શેઠને ત્યાં કામકાજ કરવા રહી. શ્રાવણ વદ ૪ આવતા વિધિ પૂર્વક તેણીએ તપ શરૂ કર્યું. તેની સ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ, નિર્મળ શીલ પાળવા પૂર્વક દઢ શ્રદ્ધા અને ભક્તિથી ઉત્તરોત્તર વધતા પરિણામે દ્રવ્ય ખર્ચીને પણ તેણીએ ચાર વર્ષ પર્યત સતત આ તપની ઉત્તમ આરાધના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૩) તેવામાં એ જ નગરમાં આ રાજપુત્રીનો સ્વામી વિદ્યાધર અન્ય મિત્રો સાથે આવ્યો. પોતાની સ્ત્રીનો તેણે સ્વીકાર કર્યો, ત્યાંથી માનપૂર્વક લઈ જઈ પોતાના અંતઃપુરમાં રાખી. તપના પ્રભાવથી હવે એનો અશુભોદય ટળી ગયો હતો. શુભોદયે તેણીનો હાથ પકડયો હતો. તે સ્ત્રીએ પોતાના સ્વામીને ત્યાં પણ શાસનની વિશિષ્ટ પ્રભાવના કરવાપૂર્વક શીયલ પાળવા સાથે આ તપનું આરાધન સારી રીતે પૂર્ણ કર્યું. અંતે અનશન કરીને સુખ શાંતિથી તેણીએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. (૨) આ ભારત દેશની રાજગૃહી નગરીમાં એક સંવર નામનો શેઠ રહેતો હતો. તેને ગુણવંતી નામની પતિવ્રતા ભાર્યા હતી. શેઠની સ્થિતિ ઘણી દરિદ્ર હતી. તથાપિ પોતાના પૂર્વકૃત અંતરાયકર્મ ચિતવી આ યુગલ સંતોષથી જીવન જીવતું હતું. તેવામાં એક સમયે શેઠાણીને ગર્ભ રહ્યો, તેના પ્રભાવથી શેઠના દિવસો ર્યા. બીજા વેપારીઓની તેમને સહાય મળવા લાગી. તેમનો વેપાર વધ્યો. લક્ષ્મી પ્રસન્ન થઈ. ગર્ભકાળ પૂર્ણ થતાં પુત્રીનો જન્મ થયો. તેણીની નાળ દાટવાનો ખાડો કરતાં તેમાંથી શેઠને નિધાન પ્રાપ્ત થયું. પુત્રી મોટી ભાગ્યશાળી ગણાવા લાગી. છેક રાજાના કાન સુધી આ વાત પહોચી. શેઠને સૌએ વધામણાં આપ્યાં. પુત્રના જન્મના જેવો જન્મ મહોત્સવ કરીને શેઠે બારમે દિવસે પોતાનાં કુટુંબીઓને જમાડયા, પુત્રીનું નામ સુંદરી સ્થાપન કર્યું. સુંદરીના પુણ્યનો પ્રભાવ જુઓ, રમતાં રમતાં પણ જ્યાં તે જમીન ખણતી ત્યાંથી હીરા-મણિ-માણેક-મોતી યુક્ત હોટાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ - - -- - --- - - - (૨૪) - નિધાનો પ્રગટ થતાં હતા, તે સૌને પ્રિય થઈ પડી, જ્યાં જાય ત્યાં ફૂલે પૂજાતી, કોઈ તેના વચનનું ઉલ્લંઘન સરખું પણ કરતું નહિ. તે પોતાના નામ પ્રમાણે ખૂબ સ્વરૂપવાન હતી. આટલું છતાં તેણીમાં અભિમાન, કટુવચન કે દુરાચરણ મુદ્દલ નહતાં. તેણીની યુવાવસ્થા થતા તેજ નગરના એક સુશીલ સ્વરૂપવાન ગુણવાન શ્રીદત્ત નામના શ્રેષ્ઠિપુત્ર સાથે તેણીનું લગ્ન થયું. આ પુણ્ય પનોતી સુંદરી સાસરે આવી ત્યાં તેણીના અંગુઠા વડે એક કાંકરો ખણતાં સોનૈયાથી ભરપૂર નિધાન પ્રગટ થયું. તેણીનું માન વધ્યું. સ્વજન કુટુંબીઓ આદિમાં આ સુંદરી જ્યાં જાય ત્યાં તેના પગલે સૌને નિધાનો મળતાં, રાજા પણ તેને અત્યંત માન આપવા લાગ્યો. આ સુંદરી તે કોણ હતી ? ઉપર કહી ગયા તે રાજપુત્રી સર્વઋદ્ધિનો જ જીવ ત્યાંથી સમાધિપૂર્વક મરણ પામી અહીં સુંદરીપણે ઉત્પન્ન થયો હતો. એક સમયે ધર્મઘોષ આચાર્ય એ નગરીમાં પધાર્યા. રાજા પ્રમુખ નગરજનો આચાર્યદેવને વંદન કરવા ગયા. ગુરુદેવે પાપ નિવારક દાન, શીયલ, તપ અને ભાવ સ્વરૂપ ચતુર્વિધ ધર્મનો ઉપદેશ આપતાં ગુરુ મહારાજે તપનો મહિમા સમજાવ્યો કે- તપના સેવનથી આત્માને લાગેલાં કમ છૂટા પડી જાય છે એટલું જ નહિ, પણ પ્રશસ્ત ભાવથી ઉત્તમ પુણ્ય લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે, જેનાથી સંસારમાં અનેક પ્રકારની સુખસંપત્તિ, આરોગ્ય, વિશિષ્ટ સામર્થ્ય, તેજ વગેરે પણ જીવને મળે છે.” સુંદરીએ અહીં ઊભા થઈને વિનયપૂર્વક ગુરુને પૂછયું : ભગવન્! મેં પૂર્વે શું તપ કર્યો હશે, જેથી આ ભવમાં મારા પગલે પગલે નિધાનો નીકળે છે અને મારા સૌભાગ્યની પ્રશંસા થાય છે ? કૃપા કરી મારા પૂર્વભવની કથા કહો. આચાર્ય ભગવાને, ઉપર કહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૫) સોમસુંદરીના ભવથી માંડીને તેણીના પૂર્વભવો સંપૂર્ણ કહી સંભળાવ્યા અને જણાવ્યું. “સુંદરી ! સંસારના બીજા જીવોની માફક તેં તારા ભવોમાં શ્રી અક્ષયનિધિ તપની વિધિ પૂર્વક આરાધના કરી હતી તેનો જ આ સર્વ પુણ્યપ્રતાપ છે આ તપનો પ્રભાવ અચિન્ય છે. હજી પણ તું એ પ્રમાણે ધર્મ કરીશ તો આ દુસ્તર સંસાર સાગરને નિકટમાં જ તરી જઈશ.” આચાર્ય ભગવાનનાં આ વચનો સાંભળી સુંદરીને જતિ સ્મરણ જ્ઞાન થયું, તેનાથી પોતાના પૂર્વભવો સાક્ષાત્ માલૂમ પડયા. તેણીને આ ભવમાં પણ પુનઃ અક્ષયનિધિ તપ આરાધવાનો ભાવ ઉલ્લસિત થયો. પૂજ્ય ઉપકારી આચાર્ય ભગવંતની સ્તવના કરી સુંદરી આદિ સૌ પોતપોતાને સ્થાને ગયાં. તપની આરાધનાના દિવસ આવતાં ઘણાં આડંબરથી સુંદરીએ અક્ષયનિધિ તપ કરવા માંડયો, સાથે રાજા-રાણી-શેઠ-સામંત આદિ નગરમાં સ્ફોટા વર્ગો આ તપ કર્યો. ત્યારથી સુંદરીને તો વિશેષ વિરોષ નિધાન પ્રગટ થવા લાગ્યાં. સુંદરીએ આ દ્રવ્યનો ઉપયોગ પ્રભાવનાદિ કાર્યોમાં છુટા હાથથી કર્યો. લોકોમાં તેનું નામ સુંદરી તો ભૂલાઈ જ ગયું. સૌ તેણીને અક્ષયનિધિના નામથી જ ઓળખવા લાગ્યાં. ભાદ્રપદની સુદ પંચમીને દિને તેણીએ જ્ઞાનભક્તિ તથા મહોત્સવ પૂર્વક સુંદર ઉઘાપન કરી સૌની સાથે પારણું કર્યું. દેવ-દેવીઓએ પણ તેના તપની પ્રશંસા કરી. લોકો પણ તેના તપની ખૂબ અનુમોદના કરવા લાગ્યા. તેણીએ ત્રણ વર્ષ સુધી તપ નિમિત્તે અને ચોથે વર્ષે શાસનદેવીની આરાધના નિમિત્તે ઉત્કૃષ્ટ વિધિથી આતપ પૂર્ણ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ()- - - - - - - - માતા થઈ સુંદરી, ચાર પુત્રો અને ચાર પુત્રીની માતા થઈ હતી. સંસાર ઉપર તેને આસકિત રહી ન હતી. માયા, મમતા, મૂચ્છ આદિ સર્વનો ત્યાગ કરી સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી નિરતિચાર ચારિત્ર પાળી, તે જ ભવમાં ચાર ઘાતિ કમનો તેણીએ ક્ષય કર્યો. કેવલજ્ઞાન ઉપાર્જ ઘણા જીવોને પ્રતિબોધી તાર્યા. અક્ષયનિધિ તપના મહિમાની સ્વાનુભવથી અત્યંત પુષ્ટિ કરી ચાર અઘાતિ કમોનો પણ ક્ષય કરી મોક્ષ પામી. - આ તપનો આવો અલૌકિક મહિમા જાણીને અક્ષયનિધિ માટે સૌએ ઉજમાલ થવું. ગૃહસ્થી વર્ગને જ કરવા લાયક આ તપ હોવાથી કોઈએ તેમાં આળસ કે અશ્રદ્ધા કરવી નહિ. તપની આરાધના કેવલ શુદ્ધભાવથી જ કરવી. તેમાં પૌલિક પદાર્થ કે ભોગની આશંસા બિલકુલ રાખવી નહિ. તપનો એ પ્રભાવ જ છે કે મોક્ષ સુખ મળવા પૂર્વે સાંસારિક સુખો તો ઘાસની માફક અવશ્ય મલ્યા જ કરે છે. તપ કરનાર ભાઈ-બહેનોએ આત્માના અણાહારી સ્વભાવને, ઈચ્છાનિરોધને, કષાય નિગ્રહને, તથા ક્ષમા અને સમતાના અદ્ભુત સંગને ક્ષણ પણ વિસરવો નહિ. એજ શુભેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૭) દેવ વાંદવાની વિધિ પ્રથમ ૫ મા પાના ઉપર બતાવ્યા મુજબ ઈરિયાવહિ કરી લોગસ્સ કહી, ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઈચ્છે કહી સક લકુ શલવલ્લી, પુષ્પરાવર્ત મેઘો, દુરિતતિમીરભાનુ, કલ્પવૃક્ષોપમાનઃ; ભવજલનિધિપોતઃ, સર્વસંપત્તિહેતુઃ, સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથઃ | શાંતિ જિનેશ્વર સોળમાં અચિરાસુત વંદો; વિશ્વસેનનકુલનભોમણિ ભવિજન સુખકંદો || મૃગલંછન જિન આઉખુ, લાખ વરસ પ્રમાણ, હત્થિણાઉર નયરિ ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ મારા ચાલીસ ધનુષ્યની દેહડી, સમચોરસ સંસ્થાન; વદન પદ્મ ક્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ III જં કિં ચિં નામ તિર્થં, સગે પાયાલિમાણસે લોએ જાઈ જિણબિંબાઈ તાઈ સવ્હાઈ વંદામિ...૧ નમુગત્થણે અરિહંતાણં ભગવંતાણ IIT આઈગરાણ તિસ્થરાયણ સયંસંબુદ્ધાણં પરા પરિસરમાણુ પુરિસસીહાણ પુરિસવરપુંડરીઆણુ પુરિસવગન્ધહસ્થીણું સમા લોગરમાણે લોગનાહાણ લોગડિઆણં લોગ ઈવાણં લોગ૫જ્જો અગરાણું ૪ો. અભયદયાણં ચકખુદયાણં મમ્મદયાણ સરણદયાણ બોવિંદયાણું I/પા ધમ્મદયાણ ધમ્મદેસાણં ધમ્મનાયગાણ ધમ્મસારહીણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ધમ્મરચાઉરંતચક્કવટ્ટીર્ણ દા અપૂડિય-વરનાણ-દંસણ-ધરાણ વિય છઉમાશં miા જિણાણે જવયાણ તિન્નાણું તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણું મોઅગાણું સવ્વલૂર્ણ સબૂદરિસર્ણ સિવમયલ-ભરૂચ-મહંત-મખિય-મબાબાહમપુણરાવિત્તિ સિદ્વિગઈનામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિહાણે, જિઅભયાણ જે આ અઈઆસિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએકાલે; સંપઈ ય વટ્ટમાણા, સબે તિવિહેણ વંદામિ ૧ળા (પછી જય વીયરાય કહેવા) જયવીયરાય જગગુરુ હોઉ મર્મ તુહ પભાવઓ ભયવં ભવનિબેઓ મગાણુસારિઆ ઈષ્ટફલ સિદ્ધિ II૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થ કરણ ચ, સુહગુરુજોગો, તવ્યયણ સેવણા આભવમખંડા ારા ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ નિસાહિઆએ મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ઈચ્છ. આશાપૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાસ; વામા માતા જનમિઆ, અહિ લંછન જાસ III અશ્વસેન સુત સુખકરુ, નવ હાથની કાય; કાશી દેશ વારાણસી, પુયે પ્રભુ આય પુરા એકસો વરસનું આઉખુંયે, પાળી પાસકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર III Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૯) જંકિંચિ નામતિર્થં સન્ગે પાયાલિ માણુસે લોએ જાઈં જિણબિંબાઈઁ તાઈં સવ્વાઈઁ વંદામિ |૧|| નમુન્થુ અરિહંતાણં ભગવંતાણં ||૧|| આઈગરાણું તિત્થરાયણં સયંસંબુદ્ધાણં ।।૨।। પુરિસુત્તમાણે પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆ પુરિસવરગન્ધહત્થી ।। લોગુત્તમાણં લોગનાહાણં લોગહિઆણં લોગપઇવાણું લોગપોઅગરાણું ॥૪॥ અભયદયાણં ચક્ક્કુદયાણં મગદયાણં સરણદયાણં બોહિયાણં ॥૫॥ ધમ્મદયાણં ધમ્મદ્રેસયાણં ધંમ્મનાયગાણું ધમ્મસારહીણું ધમ્મવરચાઉરંતચક્કટ્ટીણું ||૬|| અપ્પડિહય-વરનાણ-દંસણ-ધરાણ વિટ્ટ છઉમાણું IIણા જિણાણું જાવયાણં તિન્નાણું તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણં મોઅગાણું ।।૮।। સનૂણં સવ્વદરિસીણં સિવમયલ-મરૂઅ-મણંત-મક્ષય-મવ્વાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણું, જિઅભયાર્ણ ।।૯। જે અ અઇઆસિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએકાલે; સંપઇ ય ટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ ।।૧૦। (પછી ઉભા થઈને) અરિહંત ચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ પૂઅણવિત્તઆએ સક્કારવત્તિઆએ સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિસગ્ગવત્તિઆએ, સદ્ધાએ મેહાએ, ધિઈએ, ધારણાએ અણુપ્તેહાએ વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં. અન્નત્યં ઊસસિએણં નીસસિએણે ખાસિએણં છીએણં જંભાઇએણં ઉડ્ડએણં વાયનિસગ્ગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઠ સંચાલેહિં, એવમાઇએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૦) હુજજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસિરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ગ) પારીને નમોહેતુ સિદ્ધાચાયપાધ્યાય સર્વ સાધુભ્ય કહીને થોય કહેવી. શાંતિ અહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘરે પારણું, ભવ પાર ઉતારે; વિચરંતા અવનિતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એકતાનથી તિર્યંચને તારે ના (પછી લોગસ્સ કહેવો) લોગસ્સ ઉો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી ૧૫ ઉસભામજિસં ચ વદે, સંભવમભિનંદણં ચ સુમઈ ચ; પઉપપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદમ્પતું વંદે પરા સુવિહિં ચ મુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજંચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિં ચ વંદામિ ફા કુંથું અરં ચ મહ્નિ, વંદે મુસુિવ્યય નમિનિણંચ; વંદામિ રિકનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ | એમએ અભિથુઆ, વિહુય-સ્વ-મલા-પહાણ-જર મરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ પા કિરિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂષ્ણબોરિલાભ, સમાવિવર મુત્તમ દિંતુ દા ચદેસુ નિમ્મલયરા, આઈચ્ચે સુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિધ્ધા સિદ્ધિ મમ દિસંતુ એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૧) – – – – –– –– સવ્વલોએ અરિહંત ચેઈઆણ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ પૂઅણ-વરિઆએ સક્કાર-વત્તિઓએ સમ્માણ-વરિઆએ બોહિલાભવરિઆએ નિરૂવસગ્ગવત્તિયાએ, સંધ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અણુપેહાએ માણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે નસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉહુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગ સંચાલેહિં, સુમેહિં ખેલ સંચાલેહિં, સુમેહિ દિઠિ સંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિં અભગ્ગો અવિવાહિઓ હુન્જ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ગ) પારીને બીજી થોય પાસ વીર વાસુપૂજ્યજી, નેમ મલ્લિ કુમારી, રાજ્ય વિહુણા એ થયા, આપે વ્રતધારી; શાંતિનાથ પ્રમુખ સવિ, લહિ રાજ્ય નિવારી; મદ્ધિ નેમ પરણ્યા નહિ, બીજા ઘર બારી પારા (પછી પુફખરવર દીવકે કહેવું) પક ખરવર-દીવડે, ધાયઈ સંડેય જંબુદ્દીવે ય, ભરહેવય વિદેહે, ધમ્માઈગરે નમંસામિ ના તમતિમિર-પડલ-વિદ્ધ સણસ સુરગણનરિંદ મહિઅરૂ, સીમા ધરસ્ત વંદે પર્ફોડિય-મોહજાળમ્સ પરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૨) જાઈ-જરા-મરણ-સોગ-પણાસણમ્સ, કહ્યાણ-પુક્ખલ-વિસાલ-સુહાવહસ્સ; કોદેવ-દાણવ-નરિંદગણચ્ચિયસ, ધમ્મસ સારમુવલબ્ન કરે પમાય ।।૩।। સિદ્ધે ભો ! પયઓણમો જિણમએ નંદી સયા સંજમે, દેવં-નાગ-સુવ્વન-કિન્નર-ગણ-સજ્જૂઅ-ભાવચ્ચિએ; લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણું તેલુક્ક–મચ્ચાસુરં, ધમ્મો વજ્રઉસાસઓ વિજયઓ ધમ્મુત્તર વ×ઉ ।।૪।। સુઅલ્સ, ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ પૂઅણ-વત્તિઆએસક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ, નિવસગ્ગવત્તિઆએ, સદ્ઘાએ મેહાએ ધિઇએ ધારણાએ અણુપ્તેહાએ વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્યં ઊસસિએણે નીસસિએણે ખાસિએણે છીએણં જંભાઇએણં ઉડ્ડએણં વાયનિસગ્ગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિષ્ઠિ સંચાલેહિં, એવમાઇએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ગ) પારીને કનક કમલ પગલાં વે, જગ શાંતિ કરીજે, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીઆ ફળ લેતાં રીઝે, પુષ્કરાવર્તના મેઘમાં મગરૌલ ન ભીંજે...૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૩) ––– | (પછી સિદ્ધાણં બુદ્ધાણં કહેવું) સિદ્ધાણં બુદ્ધાણં, પાર-ગયાણં પરંપર-ગયાણ; લોઅગ્નમુવમયાણું, નમો સયા સવ્ય-સિદ્ધાણં /૧ જે દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમંસંતિ; તે દેવદેવ-મહિઅં, સિરસા વંદે મહાવીર ારા ઈક્કોવિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણસ; સંસાર સાગરાઓ તારે ન વ નારિ વા વા ઉજિંજતસેલ-સિહરે, દિકખાનાણે નિસીહિ જસ્સ; તે ધમ્મુ-ચક્કવદિં, અરિનેમિ નમંસામિ |૪|| ચત્તારિઅદસદોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ, પરમટ્સ-નિષ્ઠિ અઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ આપા વેયાવચ્ચગરાણું સંતિગરાણ સમ્મદિદ્વિસમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે નસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગ સંચાલેહિ, સુમેહિં ખેલ સંચાલેહિ, સુહુમેહિં દિષ્ઠિ સંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ગ) પારીને નમોહત્ સિદ્ધાચાયોંપાધ્યાય સર્વ સાધુભ્યઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ક્રોડવદન શુકરારૂઢો, શ્યામરૂપે ચાર, હાથ બીજરૂ કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણીએ, નકુલાક્ષ વખાણે નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે...૪ (પછી બેસીને નમ્રુત્યુણં કહેવું) નમુન્થુણં નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં ॥૧॥ આઇગરાણું તિત્થરાયણં સયંસંબુદ્ધાણં ।।૨।। પુરિમુત્તમાણં પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆણં પુરિસવરગન્ધહત્થીણું ।।ા લોગુત્તમાણે લોગનાહાણ લોગહિઆણં લોગપઇવાણું લોગપોઅગરાણું ||૪|| અભયદયાણં ચક્ખ઼ુદયાણં મગ઼દયાણં સરણદયાણં બોહિદયાણં ॥૫॥ ધમ્મદયાણં ધમ્મસયાણં ધમ્મનાયગાણું ધમ્મસારહીણ ધમ્મવરચાઉરંતચક્કટ્ટીણું ।।૬।। અપ્પડિહય-વરનાણ-દંસણ-ધરાણ વિટ્ટ છઉમાણે ।।9।। જિણાણું જાવયાણં તિન્નાણં તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણં મોઅગાણું ।।૮।। સભ્રૂણં સવ્વદરિસીણં સિવમયલ-મરૂઅ-મણંત-મખય-મવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું, જિઅભયાર્ણ ।।૯।। જે અ અઇઆસિદ્ધા, જે અ ભવિસ્યંતિ ણાગએકાલે; સંપ ય વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ ।।૧૦ના (પછી ઊભા થઈને અરિહંત ચેઇઆણં કહેવું.) અરિહંત-ચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ પૂઅણવત્તિઆએ સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૫) વરિઆએ, નિરૂવસગ્ગવરિઆએ, સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અણુપેહાએ વક્માણીએ ઠામિ કાઉસ્સગ્ગ. - અન્નત્થ ઊસસિએણે નસસિએણે ખાસિએણે છીએણું . જંભાઈએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહમેહિં દિઢિ સંચાલેહિં, એવભાઈ એહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસિરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને) નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ કહી હોય કહેવી. થાય શંખેશ્વર પાસ પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવાંછિત પૂરણ સુરતરૂ, જયવામા સુત અલવેસરૂ III (પછી લોગસ્સ કહેવો) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિકેવલી ના ઉસભામજિઅંચવંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમષ્પહં સુપાસ, નિણં ચ ચંદપૂર્વ વંદે રા સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ-સિર્જાસવાસુપુજ્જ ચ; વિમલમણે તં ચ જિર્ણ, ધર્મ સંતિં ચ વંદામિ ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ – – ––– – કુંથું અરંચ મહ્નિ, વંદે મુણિસુવ્યય નમિનિણં ચ; વંદામિ રિઠ નેમિ, પાસ તહ વદ્ધમાણં ચ એવં એ અભિથુઆ વિય-સ્ય-મલા-પહાણ જમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મેં પસીયંત પણ કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમંદિતુ દા ચદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયે પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ આશા સવ્વલોએ અરિહંત ચેઈઆર્ણ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ પૂઅણ-વરિઆએ સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વરિઆએ, બોહિલાભ-વત્તિઓએ, નિરૂવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અણુપેહાએ વડ્ડમાણીએ હામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે નસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુમેહિં અંગ સંચાલેહિં, સુમેહિં ખેલ સંચાલેહિં, સુમેહિં દિ િસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાતિઓ હુજજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણે વોસરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને) બીજી થોય કહેવી દોય રાતા જિનવર અતિભલા, દોય ધોલા જિનવર ગુણનીલા, દોય નીલા દોય શામલ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા ગરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૭) (પછી પુફખરવર દીવઝે કહેવું) મુક ખરવર-દીવડે, ધાયઈસંડેય જંબુદ્દીવે ય, ભરહેવય વિદેહે, ધમ્માઈગરે નમંસામિ II તમતિમિર-પડલ-વિદ્ધ સણસ્સસુરગણનરિદ મહિઅમ્સ, સીમા ધરસ્સ વદે પફોડિય-મોહાલસ્સ રા જાઈ-જરા-મરણ-સોગ-પણાસણમ્સ, કહ્યાણ-પુખિલ-વિસાલ-સુહાવહસ્સ; કોદેવ-દાણવ-નરિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય ફા સિદ્ધ ભો ! પયઓણમો જિણમએ નંદી સયા સંજમે, દેવં-નાગ-સુબ્યુન-કિન્નર-ગણ-સક્યૂઅ-ભાવચ્ચિએ; લોગો જત્થ પઈઠ્ઠિઓ જગમિણે તેલુ-મચ્ચાસુર, ધમ્મો વ86 સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢઉ જા. સુઅસ્ત, ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવરિઆએ પૂઅણ-વત્તિઓએ સક્કાર-વરિઆએ, સમ્માણ-વરિઆએ, બોહિલાભ-વત્તિઓએ, નિરૂવસગ્ગવરિઆએ, સદ્ધાએ મેહાએ ધિઈએ ધારણાએ અણુપેહાએ વડ્ડમાણીએ છામિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે નીસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઢિ સંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસિરામિ. (એક નવકારનો કાઉસ્સગ્ન કરવો) પારીને ત્રીજી થોય કહેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ___ (૩૮) આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હઈડે રાખીઓ; તેનો રસ જેણે ચાખીઓ; તે હુઓ શિવસુખ સાખીઓ / (પછી સિદ્ધાર્થ બુદ્ધાણં કહેવું.) સિદ્ધાણં બુદ્ધાણં, પાર-ગયાણં પરંપર-ગયાણ; લોઅગ્નમુવમયાણ, નમો સયા સબ--સિદ્ધાણં li૧il. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર પર ઈક્કોવિ નમુક્કારો, જિણવર વસહસ વદ્ધમાણસ્સ; સંસાર સાગરાઓ, તારેઇ નર વ નારિ વા વા ઉર્જિતસેલસિહરે, દિકખા નાણું નિશીહિ જસ્સ; તે ધમ્મચકવડુિં, અરિષ્ઠ નેમિ નમંસામિ નાકા ચત્તારિ અઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ નિષ્ઠિ અઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ આપણા વેયાવચ્ચગરાણું સંતિગરાણ સમ્મદિસિમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ ઊસસિએણે નિસસિએણે ખાસિએણે છીએણે જંભાઈએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિઠ્ઠિ સંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભગ્ગો અવિરાતિઓ હુજ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણ વોસરામિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૯) – – –– – –– – – ––– – – – –– –– – (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને): નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ કહીને ધરણિધરરાય પદ્માવતી, પ્રભુ પાસ તણા ગુણ ગાવતી; સહુસંઘના સંકટચૂરતી, નવિમલના વાંછિત પૂરતી III (પછી બેસીને નમુત્થણં કહેવું) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં ૧ાા આઈગરાણું તિત્થરાયણ સયંસંબુદ્ધાણં !ારા પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણ પુરિસવરપુંડરીઆણ પુરિસવરગન્ધહસ્થીણું લોગરમાણે લોગનાહાણ લોગહિઆણે લોગપઈવાણ લોગપજજો અગરાણ અભયદયાણ ચફખુદયાણં મમ્મદયાણ સરણદયાણ બોહિદયાણ પાા ધમ્મદયાણ ધમ્મદેસયાણ ધમ્મનાયગાણ ધમ્મસારહીણ ધમ્મરચારિતચક્કવટ્ટીગં ગાદો અપ્પડિહય-વરનાણ-દંસણ-ધરાણ વિયટ્ટ છઉમાણ IIણા જિણાણ જાવયાણ તિજ્ઞાણે તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણું મોઅગાણું ટકા સબ્યુનૂર્ણ સબૂદરિસીણ સિવમયલ-ભરૂચ-મહંત-મખિય-મબાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણ સંપત્તાણ, નમો જિહાણ, જિઅભયાણ I૯ જે આ અઈઆસિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએકાલે; સંપઈ ય વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ II૧૦ના જાવંતિ ચેઈઆઈ, ઉ અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વદે, ઈહ સંતો તત્થ સંતાઈ ના ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જવણિજાએ નિસાહિઆએ. મસ્થએ વંદામિ જાવંત કે વિ સાહુ, ભરહેરવય મહાવિદેહેય; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું ! નમોહત્ સિદ્ધાચાયપાધ્યાય સર્વ સાધુભ્યઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૦) – – – – – – – –– (આ અથવા બીજું કોઈ પણ સ્તવન કહેવું.) સ્તવન આજ મહારા પ્રભુજી સામું જુઓને સેવક કહીને બોલાવો રે, એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાલ મનાવો, મોરા સાંઈ રે.. આજ૦ ૧ પતિતપાવન શરણાગત વચ્છલ એ જશ જગમાં ચાવો રે; મન રે મનાવ્યા વિણ નવિ મુકું, એહિજ માહરો દાવો.મોંસા..આજ૦ ૨ કબજે આવ્યા સ્વામિ હવે નહિ છોડું, જિહાં લગે તુમ સમ થાઉં રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તેહી જ દાવ બતાવો. મોસાંબે...આજ૦ ૩ મહાગોપ ને મહાનિર્યામક, એવા એવા બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતા, ઘણું ઘણું શું કહેવરાવો રે. મોસાં... આજ૦ ૪ જ્ઞાનવિમલગુણનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહનિશ એહિ દિલ ધ્યાવો. મોસાં....આજ૦ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૪૧) (પછી જય વીયરાય કહેવા) જયવીયરાય જગગુરુ હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિવ્યેઓ મગાણુસારિઆ ઇલ સિદ્ધિ ।।૧।। લોગવિરુદ્ઘચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થ કરણં ચ, સુહગુરુજોગો, તર્વ્યયણ સેવણા આભવમખંડા ।।૨।। ઇચ્છામિ ખમાસમણો વંદિ` જાવણિાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છે. બાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં દુ:ખ દોહગ જાવે ।।૧।। આચારજ ગુણ છત્રીસ, પચવીસ ઉવજ્ઝાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવ સુખ થાય ॥૨॥ અષ્ટોત્તર સત ગુણમલીએ, ઇમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિતસાર ।।।। જં કિં ચિ નામ તિર્થં, સન્ગે પાયાલિમાણસે લોએ, જાઈં જિણબિંબાઈઁ, તાર્થે સવ્વાર્થે વંદામિ ॥૧॥ નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં ।।૧।। આઇગરાણં તિત્થરાયણં સયંસંબુદ્ધાણં ।।૨। પુરિમુત્તમાણં પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆ પુરિસવરગન્ધહત્થીણું ॥૩॥ લોગુત્તમાણં લોગનાહાણં લોગહિઆણં લોગપઇવાણું લોગપોઅગરાણું ॥૪॥ અભયદયાણં ચક્ખ઼ુદયાણં મમ્ગદયાણં સરણયાણં બોહિયાણં ।।પણા ધમ્મયાણં ધમ્મદ્રેસયાણં ધમ્મનાયગાણું ધમ્મસારહીણં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ધમ્મરચારિતચક્કવઠ્ઠીણ IIકા અપૂડિય-વરનાણ-દંસણ-ધરાણ વિયટ્ટ છઉમાણ IIણા જિણાણે જાવયાણ તિજ્ઞાણે તારયાણં બુદ્ધાણં બોહયાણ મુત્તાણું મોઅગાણ IIટા સવ્વલૂર્ણ સવ્વદરિસીણ સિવમય-મરૂઅ-મહંત-મખિય-મબાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેય ઠાણે સંપત્તાણું, નમો જિહાણ, જિઅભયાણ લો જે આ અઈઆસિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએકાલે; સંપઈ ય વટ્ટમાણા, સબે તિવિહેણ વંદામિ /૧ના (પછી જય વીયરાય કહેવા) જયવીયરાય જગગુરુ હોઉ મર્મ તુહ પ્રભાવ ભયકં ભવનિબેઓ મગ્ગાણુસારિઆ ઈઠ્ઠફલ સિદ્ધિ લા લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરજણપૂઆ પરન્થ કરણ ચ, સુહગુરુજોગો, તમ્બયણ સેવણા આભવમખંડા રા. વારિજ્જઈ જઈ વિ નિયાણબંધણ વપરાય ! તુહસમયે તહવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણ III દુફખખઓ કમ્મખઓ, સમાહિ મરણં ચ બોહિલાભો અ; સંપજઉ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણેણં ૪ સર્વમંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ પાા ઈચ્છામિ ખમાસમણો, વંદિઉ જવણિજજાએ નિસાહિઆએ મQએણ વંદામિ. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. (સવારના ઉપર મુજબ દેવવંદન કરીને પાન ૪૬ ઉપરની સક્ઝાય કહેવી, બપોરે તથા સાંજે સક્ઝાય કહેવી નહીં.) ઇતિ દેવવંદન વિધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ — — — — — — — (૪૩) પચ્ચકખાણ પારવાની વિધિ પ્રથમ ખમાસમણું દઈ ૫ મા પાના મુજબ ઈરયાવહિ કરી, એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ઉપર લોગસ્સ કહી નીચે મુજબ ચૈત્યવંદન કરવું. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છ. જÍચંતામણ ચૈત્યવંદન જગચિંતામણિ ! જગનાહ ! જગગુરુ ! જગરફખણ ! જગબંધવ ! જગસન્થસાહ ! જગભાવ! વિઅખણ ! અઠાવયસંવિઅરૂવ ! કમ્મઠ વિણાસણ ! ચઉવસંપિજિણવર જયંતુ અપડિહય સાસણ ! ITI કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિચય, જિણવરાણ વિહત લબ્બઈ; નવકોડિહિં કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ બિહું કોડિહિં વરનાણ, સમસહ કોડિ સહસ દુઆ, યુણિજજઈ નિમ્યવિહાણિ પારા જયઉ સામિય! જયઉ સામિય! રિસહ સતુંજિ, ઉન્નિતિ પહુનેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ ! ભરૂઅચ્છહિં મુણિસુથ્વય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ મુહરિ પાસ! દુહ દુરિઆ ખંડણ ! અવર વિદેહિં તિસ્થયરા ચિહું દિસિ વિદિસિ જિં કે વિ, તીઆણાગય સંપઈય, વંદુ જિણ સબૅવિ પાણા સત્તાણવઈ સહસ્સા, લફખાછપ્પન્ન અઠકોડિઓ; બત્તીસસય બાસીયા, તિઅલોએ ચેઈએ વંદે મઝા પન્નરસ કોડિ સયાઈ કોડિ બાયાલ લકખ અડવન્ના; છત્તીસ સહસ અસિઈ, સાસય બિંબાઈ પણમામિ પા જે કિં ચિં નામતિર્થં સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઈ તાઈ સબાઈ વંદામિ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં પાપા આઈગરાણ તિસ્થરાયણ સયંસંબુદ્ધાણં મેરા પુરિસરમાણે પુરિસસીહાણું પુરિસવરપુંડરીઆણુ પુરિસવરગન્ધહન્દીર્ણ મા લોગુત્તમાર્ણ લોગનાહાણ લોગડિઆણે લોગપઈવાણ લોગપજોગરાણ Inકા અભયદયાણં ચકખુદયાણં મમ્મદયાણ સરણદયાણ બોહિદયાણ Rપા ધમ્મદયાણં ધમ્મદેસયાણ ધમ્મનાયગાણ ધમ્મસારહીણ ધમ્મરચારિતચક્કવઠ્ઠીણ દા અપ્પડિહય-વરનાણ-દંસણ-ધરાણ વિયટ્ટ છઉમાણ IIણા જિણાણું જાવયાણ તિન્નાખું તારયાણં બુદ્ધાણં બોલ્યાણ મુત્તાણં મોઅગાણ IIટા સવ્વલૂર્ણ સવ્વદરિસીણ સિવમયલ-ભરૂઅ-મહંત-મખિય-અવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણ સંપત્તાણ, નમો જિણાણે, જિઅભયાણ લાા જે અઈઆસિદ્ધા, જે અ ભવિસંતિ સાગએકાલે; સંપઈ ય વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ /૧ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૫) જયંતિ ચેઇઆર્થે, ઉડ્ડ અ અહે અ તિરિ અ લોએ અ; સવ્વાŪ તાઈં વંદે. ઇહ સંતો તત્ક સંતાઈં ।।૧।। ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ જાવંત કે વિ સાહુ, ભરહેરવય મહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું ॥૧॥ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ ઉવસગ્ગહરં ઉવસગ્ગહરં પાસું પાસું વૃંદામિ કમ્મઘણમુક્યું; વિસહર વિસનિન્નાસં, મંગલ કક્ષાણ આવાસ ॥૧॥ વિસહર કુલિંગ મંત; કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ રોગ મારી, દુó જરા જંતિ ઉવસામં ।।૨।। ચિઠ્ઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર તિરિએસુવિજીવા, પાવંતિ ન દુખ઼ દોગચ્ચું IIII તુહ સમ્મેતે લધ્ધ, ચિંતામણિ કપ્પપાય વર્બ્સહિએ; પાર્વતિ અવિશ્વેણં, જીવા અયરામાં ઠાણું ।।૪।। ઇસ સંથુઓ મહાયસ ! ભત્તિબ્બર નિબ્બરેણ હિઅએણં; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસજિણચંદ ! ।।૫।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૬) જય વીયરાય ! જગગુરુ ! હોઉ · મતંતુહ પભાવઓ ભયવં ! ભવનિઘ્યેઓ મગ્ગાણુસારિઆ ઇફલસિદ્ધિ ।।૧।। લોગ વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ; સુગુરુજોગો તર્વ્યયણસેવણા આભવમખંડા ।।૨।। વારિજ્જઈ જઈ વિ નિયાણ બંધણું વીયરાય ! તુહ સમયે તહવ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું ।।૩।। દુખખઓ કમ્મક્ખઓ, સમાહિ મરણં ચ બોહિલાભો અ; સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામ કરણેણં ।।૪।। સર્વમંગલ-માંગલ્યું, સર્વ કલ્યાણ કારણ; પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્।।પા ઇચ્છામિ ખમાસમણો વંદિ` નવણિાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. ઇચ્છાકારેણં સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ? ઈચ્છું. (ભાઈઓએ બેઠા બેઠા અને બહેનોએ ઊભા ઊભા સજ્ઝાય કરવી.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં. સજ્ઝાય મન્હ જિણાણે આણં, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્ત; છવ્વિહ આવસ્સયંમિ, ઉજ્જત્તો હોઇ પઇ દિવસ ॥૧॥ પવ્વસુ પોસહવયં, દાણં સીલં તવો અ ભાવો અ; સજ્ઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અ ॥૨॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૭) – – – ––– જિણપૂઆ જિણ ધૃણણ, ગુરુથુઆ સાહમ્પિઆણ વચ્છલ્લ; વવહારસ્સ ય સુદ્ધી, રહજત્તા તિસ્થજરા ય ા વિસમ વિવેગ સંવર, ભાસાસમિઈ છજીવ કરૂણા ય; ધમિજણ સંસગ્ગો, કરણદમો ચરણ પરિણામો III સંઘોવરિ બહુમાણો, પુન્જયલિહણ પભાવણા તિર્થે; સઢાણ કિચ્ચએ, નિર્ચ સુગુરુવએસેણે પાં ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહવી, પછી ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પચ્ચકખાણ પાછું ? યથાશક્તિ. ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જવણિજજાએ નિસીરિઆએ મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પચ્ચકખાણ પાયું ? તહતિ. કહી મુઠ્ઠી વાળી કટાસણા ઉપર હાથ સ્થાપી એક નવકાર ગણવો. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ઉપવાસ પારવા માટે સૂરે ઉગ્ગએ અબ્બડું પચ્ચખાણ કર્યું તિવિહાર પોરિસિ, સાઢપોરિસિ. (સૂરે ઉગ્ગએ પુરિમઢ) મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું, પાણહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિએ, કિષ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી મુઠીવાળી એક નવકાર ગણવો.) એકાસણું-બિયાસણું- આયંબિલ પારવા માટે ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પોરિસિં, સાઢપોરિસિં (સૂરે ઉગ્ગએ પુરિમ અવઢ) મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું. ચોવિહાર (*આયંબિલ) એકાસણું, બિયાસણું પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ સોહિએ, તિરિ, કિટ્ટિ, આરાહિએ, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં.. (પછી મુઠીવાળી એક નવકાર ગણવો.) ઈતિ પચ્ચક્ખાણ પારવાની વિધિ એકાસણું કર્યા પછી ૫ મા પૃષ્ટ ઉપરથી ઈરિયાવહિ કરી પાછળ ૪૩માં પાના મુજબ જગચિંતામણિનું ચૈત્યવંદ્મ જયવીયરાય સુધી કરવું પડિલેહણ કરવાની વિધિ પ્રથમ ૫ મા પૃષ્ટ ઉપરથી ઈરિયાવહિ કરી પ્રગટ લોગસ્સ કહી ખમાસમણું દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પડિલેહણ કરું? * જે પચ્ચકખાણ કર્યું હોય તે બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ (૪૯) ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહિ બીજી બધી ઉપધિની પડિલેહણ કરવું. ત્યાર પછી કાજો લઈ ૨૭ મા પાનાથી દેવવંદનની વિધિ મુજબ દેવ વાંદવા. કાઉસ્સગ્ગ કરવાની વિધિ પ્રથમ ખમાસમણું દઇ ૫ મા પાનાથી ઇરિયાવહિ, તસઉત્તરી, અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. પારીને ઉપર પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમાસમણું દઈ. ઇચ્છાકારેણં સંદિસહ ભગવન્ શ્રી અક્ષયનિધિ તપ આરાધનાર્થ કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છું શ્રી અક્ષયનિધિ તપ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ પૂઅણવત્તિઆએ સક્કારવત્તિઆએ સમ્માણવત્તિઆએ બોહિલાભવત્તિયએ, નિસગ્ગવત્તિઆએ, સમ્રાએ મેહાએ ધિઇએ ધારણાએ અણુપેહાએ વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં. અન્નત્ય ઊસસિએણં નીસસિએણે ખાસિએણં છીએણં જંભાઈએણં ઉડ્ડએણં વાયનિસગ્ગેણં ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમહિ દિષ્ઠિ સંચાલેહિં, એવમાઇએહિં આગારેહિં અભગ્ગો અવિરાહિઓ હુ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસરામિ. (૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવર ગંભીરા સુધી ન આવડે તો ૮૦ નવકારનો કાઉસ્સગ્ગ કરવો) પછી પારીને લોગસ્સ કહેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫૦) -હઉમરે લોગસ્સ ઉજજે અગરે, ધમ્મતિ©યરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવી સંપિકેવલી III ઉસભમજિયંચવંદે, સંભવમણિંદણં ચ સુમઈ ચ; પઉમખ્ખાં સુપાસ, નિણં ચ ચંદપૂછું વંદે પુરા સુવિહિં ચ મુફદંત, સીઅલ-સિર્જાસવાસુપુજ્જ ચ; વિમલમણે તં ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ શા કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠ નેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ૪ એવું મને અભિથુઆ વિહુય-સ્ય-મલા-પહાણ જરામરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ પા કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂષ્ણ બોહિ લાભ, સમાવિવરમુત્તમ દિતુ IIકા ચદેસુ નિમ્મલયરા, આઈચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ મેળા ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મર્થીએણ વંદામિ, અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. સાંજના પચ્ચખાણ (ઉપવાસ કરી પાણી વાપર્યું હોય તેને તથા એકાસણું, બિયાસણું આયંબિલ કર્યું હોય તેને પાણહારનું પચ્ચકખાણ કરવું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫૧) _ _ _ – – – પાણહારનું પચ્ચખાણ પાણહાર દિવસ ચરિમં પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિત્તિઓગારેણં વોસિરે. ચોવિહાર ઉપવાસવાળાને કરવાનું પચ્ચખાણ સૂરે ઉગએ ચઊંવહાર સૂરે ઉગ્ગએ અબ્બઠ પચ્ચકખાઈ ચઉવિલંપિ આહારં અસણં પાણ ખાઇમં સાઈમ અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાવિવત્તિયાગારેણં વોસિરે. ગુરુ વંદન કરવાની વિધિ પ્રથમ બે ખમાસમણ દેવા. પછી ઊભા ઊભા બે હાથ જોડી નીચે મુજબ ઈચ્છકાર બોલવો. ઈચ્છકાર સહરાઈ (સુહદેવસિ) સુખતપ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો છે ? સ્વામિ સાતા છે છે ? ભાત પાણીનો લાભ દેજોજી. (ગણિ પન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય હોય તો એક ખમાસમણું દઈને સાધુ હોય તો ખમાસમણું દીધા વગર નીચે મુજબ બોલવું) ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! અમ્બુદ્ધિઓમિ અભિંતર *રાઈએ (દેવસિએ) ખામેઉં? ઈચ્છે ખામેમિ રાઈએ. (કહી નીચા નમી જમણો હાથ જમીન ઉપર થાપીને પાછળ મુજબ બોલવું.) * સવારના ૧૨ વાગ્યા સુધી સુતરાઈ બોલવું. ૧૨ વાગ્યા પછી સુહદેવસિ બોલવું. ** સવારના ૧૨ વાગ્યા સુધી રાઈએ બોલવું. ૧૨ વાગ્યા પછી દેવસિએ બોલવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ (૫૨) જં કિ ચિ અપત્તિઅં પરપત્તિઅં ભત્તે પાણે વિણએ વેયાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ, ઉવરિભાસાએ જં કિંચિ મઝ વિણય પરિહીણં, સુહુમં વા બાયર વા તુબ્સે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડં. (પછી એક ખમાસમણું દેવું) સ્થાપના સ્થાપવાની વિધિ (દરેક ક્રિયા ગુરુમહારાજના સ્થાપનાચાર્ય સમક્ષ કરવાની છે. ગુરુ મહારાજના સ્થાપનાચાર્ય ન હોય તો પુસ્તક નવકારવાળી વગેરે સાપડા ઉપર સ્થાપી સામે જમણો હાથ ઊંધો રાખી નીચે મુજબ નવકાર અને પંચિંદિચ્ય સૂત્ર બોલવું.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઇ મંગલં પંચિંદિઅ સંવરણો, તહનવવિહ બંભર્ચર ગુત્તિધરો, ચઉવિહ કસાય મુક્કો, ઇઅઅદ્ઘારસગુણેહિં સંત્રુત્તો ॥૧॥ પંચમહવ્વયનુત્તો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મત્ઝ III (ક્રિયા પૂર્ણ થયા બાદ જમણો હાથ સીધો રાખી એક નવકાર ગણી સ્થાપનાજી ઉથાપવા. સામાયિકમાં ૪૮ મિનિટ પછી પાર્યા પછી ઉથાપવા.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સંથારા પોરિસિની વિધિ રાત્રે એક પ્રહર સુધી સ્વાધ્યાય ધ્યાન કર્યા પછી સંથારો કરવાના અવસરે : ખમા૦ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બહુ પડિપુન્ના પોરિસિ કહી ખમા૦ દઈ ૫ મા પાનાથી ઇરિ॰ કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી ઉપર લોગસ્સ કહી ખમા૦ દઈ૦ ઇચ્છા સંદિ. ભગવન્ બહુપડિપુન્ના પોરિસિ રાઇય સંથારએ ઠામિ ? ઇચ્છું કહી ચઉક્કસાય કહેવું. ચક્કસાય પડિમલ્લુઘૂરણુ, દુયમયણબાણમુસુમૂરણ; સરસપિયંગુવષ્ણુ ગયગામિઉ જયઉપાસુ ભુવણત્તય સામિઉ ।।૧।। જસુ તણુકંતિ કડપ્પસિણિધ્ધઉ, સોહઇ ફણિમણિ કિરણાલિગ્નઉ; નં નવજલહરતડિાયલંછિઉ, સો જિષ્ણુ પાસુ પયચ્છઉ વંછિ ।।૨।। (પછી ૪૪માં પાનાથી નમુન્થુણં જાવંતિ ખમારુ જાવંત૦ નમોડ∞ ઉવસગ્ગહરં જયવીયરાય પુરા કહી ખમા દઈ ઇચ્છા૦ સંદિ∞ ભગવન્ સંથાવા પોરિસિ ભણવા મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ૰ કહી મુહપત્તિ પડિલેહવી.) (પૌષધમાં ન હોય તેઓએ ઉપર મુજબની ક્રિયા કરવાની જરૂર નથી માત્ર નીચે મુજબ ગાથાઓ બોલી જવી.) પછી નીચે મુજબ કહેવું. *નિસીહિ નિસીહિ નિસીહિ, નમો ખમાસમણાણં ગોયમાઇણં મહામુણીણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિઆણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઇ મંગલં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૪) કરેમિ ભંતે ! સામાઈએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવ નિયમ પજજુવાસામિ, દુવિહં તિવિહેણં, મeણ, વાયાએ કાણું, ન કરેમિ ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અમ્માણ વોસિરામિ.” (ઉપર મુજબ ત્રણવાર બોલી, નીચેની ગાથાઓ બોલવી.) અણુજાણહ જિકિજા, અણુજાણહ પરમગુરુ, ગુરુગુણરયણહિં મંડિયસરીરા, - બહુપડિપુણા પોરિસિ રાઈય સંથારએ કામિ . અણુજાણહ સંથાર, બાહુવહાણેણ વામ પાસેણં, કુક્કડિપાયપસારણ, અતરંત પમજએ ભૂમિ પરા સંકોઈ આ સંડાસા, ઉબૈટ્ઠતે આ કાય પડિલેહા; દબ્લાઈ ઉવઓગ, ઊસાસ નિjભણા લોએ રૂા જઈ ને હુજ પમાઓ, ઈમરૂ દેહસ્સિમાઈ રમણીએ; આહારમુવહિ દેહિ સબં તિવિહેણ વોસિરિઍ i૪. ચત્તાકર મંગલ અરિહંતા મંગલ, સિદ્ધા મંગલં; સાહુ મંગલં, કેવલિપન્નરો ધમો મંગલ પાં ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધાલોગુત્તમા, સાહુ લાગુત્તમા, કેવલિપન્નતો ધમ્મો લોગુત્તમો દા ચત્તારિ સરણે પવન્જામિ, અરિહંતે સરણે પવજામિ; સિદ્ધ સરણે પવનજામિ સાહુ સરણે પવન્જામિ કેવલિપન્નત ધમ્મ સરણે પવન્જામિ ના પાણાઈવાયમલિએ, ચોરિÉ મેહુર્ણ દવિણમુશ્કે; કોહં મારું માથું, લોભ પિન્જ તથા દોસ ટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૫) કલહું અબ્મક્ખાણં, પેસુત્રં રઇઅરઇ સમાઉત્ત; પરપરિવાર્ય માયા-મોસંમિચ્છત્તસલ્લું ચ 11611 વોસિરિસુ ઇમાŪ, મુક્ષ્મમગ્ગસંસગવિગ્ધ ભૂઆŪ; દુર્ગાદેં નિબંધણાŪ, અકારસ પાવઠાણાર્થે ।।૧ના એગોડહં નદ્ઘિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ; એવું અદીણ મણસો, અપ્પાણમણુસાસઈ ।।૧૧। એગો મે સાસઓ અપ્પા, નાણ દંસણસંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગ લક્ષ્મણા ।।૧૨।। સંજોગ મૂલા ઝવેણ, પત્તા દુક્ષ્મ પરંપરા; તન્હા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઐ ॥૧૩॥ અરિહંતો મહ દેવો, વજ્જીવં સુસાહુણો ગુરુણો; જિણપત્રતં તરું, ઇઅ સમ્મત્ત મએ મહિઅં ।।૧૪।। (આ ગાથા ત્રણ વાર બોલી, સાત નવકાર ગણવા) પછી ખમિઅ ખમાવિઅ મઈ ખમહ, સવ્વહ જીવનિકાય; સિદ્ધહસાખ આલોયણહ, મુજ્જહ વઈર ન ભાવ ।।૧૫। સવ્વ જીવા કમવસ, ચઉદહરાજ ભમંત; તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત ।।૧૬।। જં જે મણેણં બન્નેં, જં તું વાએણ ભાસિö પાવું; જં જં કાએણં કર્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સ ।।૧ના સંથારા પોરસી વિધિ સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૬) – – – – – – – – – - શ્રી શાંતિનાથ જિન સ્તવન મહારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણા, અચિરાજીના નંદન તોરે, દર્શન હેતે આવ્યો, સમકિત રીઝ કરીને સ્વામી, ભકિત ભેટયું લાવ્યો ...હારો ૧ દુઃખભંજન છે બીરૂદ તમારું, અમને આશ તુમારી, તુમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી. ...મહારો૦ ૨ કહેશે લોક ન વાણી કહેવું એવડું સ્વામી આગે, પણ બાળક જે બોલી ન જાણે, તો કેમ લ્હાલો લાગે. ...હારો૦ ૩ હારે તો તું સમરથ સાહીબ, તો કિમ ઓછું માનું; ચિંતામણી જેણે ગાંઠ બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. ...મહારો૦ ૪ અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હયું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. ..હારો૦ ૫ શ્રી પાર્શ્વનાથસ્વામીનું સ્તવન પ્યારો પ્યારો રે હો વાલા મારા, પાસ જિણંદ મુને પ્યારો. તારો તારો રે હો વાલા મારા, ભવનાં દુઃખડાં વારો. કાશીદેશ વાણારસી નગરી અશ્વસેન કુલ સોહીએ રે, પાસ નિણંદા, વામાનંદા મારા વાલા, દેખત જનમન મોહીએ... પ્યારો. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૭) છપ્પન દિગ્ કુમારી મીલી આવે, પ્રભુજીને હુલરાવે રે, થેઈ થેઈ નાચ કરે મારા વાલા, હરખે જિનગુણ ગાવે. પ્યારો૦ કમઠ હઠ ગાળ્યો પ્રભુપાર્શ્વ બળતો ઉગાર્યો ફણીનાગ રે; દીયો સાર નવકાર નાગકું ધરણેન્દ્ર પદ પાયો. ...પ્યારો૦ ૩ દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયા, સમવસરણમે સુહાયો રે, દીએ મધુરી દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ સુહાયો. ...પ્યારો૦ ૪ કર્મ ખપાવી શીવપુર જાવે, અજરામર યાદ પાવે રે, જ્ઞાન અમૃત રસ સે મારા વાલા, જ્યોતિસે જ્યોત મિલાવે ..પ્યારો૦ ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુ:ખ વારો, સેવક અરજ કરે છે રાજ, અમને શિવ-સુખ આપો. એ આંકણી॰ ।।૧।। સહુ કોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની યૂરો; એહવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખો છો દૂરે ? સે૦ ।।૨।। સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરૂણા સાગર કેમ કહેવાશો, જો ઉપગાર ન કરશો. સે॰ ।।૩।। લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુમડે રિઝું નહિ સાહિબ, પેટ પડયા પતી જે. સ૦ ।।૪।। શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો; કહે ‘જિનહર્ષ' મયા કરી મુજને, ભવસાગરથી તારો સેવક૦ ।।૫।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૮) શ્રી મહાવીસ્વામીનું સ્તવન ગિરૂ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મ્હારી નિર્મલ થાયે કાયા રે. ગિ∞ II|| તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મલ થાઉં રે; અવર ન ધંધો આદર્; નિશદિન તોરા ગુણ ગાઉં રે ગિ॰ ।।૨।। ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફુલે મોહીયા, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ ।।૩। એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પર સુર આદરે, જે પરનારી વશ રાચ્યાં રે. ગિ૦ ॥૪॥ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ૦ પા સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવ મંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ દાન દેવડાવ ।। સિદ્ધા૦ ।।૧।। ત્રણ રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ; દાન દિચંતા રે પ્રભુ ! કોસર કિસી ? આપો પદવી રે આપ || સિદ્ધા૦ ||૨|| ચરણ અંગૂઠે રે મેરૂ કંપાવીયો, મોડયાં સુરનાં રે માન; અષ્ટ કરમના રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન । સિદ્ધા૦ ।।૩।। શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ઘારથનો રે વંશ દીપાવિયો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય સિદ્ધા૦ ।।૪। વાચક શેખર કિર્તિવિજય ગુરૂ પામી તાસ પસાય ધર્મ તણે રસ જિન ચોવીસમાં વિનયવિજય ગુણ ગાય ।। સિદ્ધા૦ ।।પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫૯) શ્રી આદિનાથ-પ્રભુની સ્તુતિ પ્રહ ઊઠી વંદું-ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નર નારીના વૃંદ 11TI બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઈંદ્રાણી રાય, નવ કમળ રચે સુર, તિહાં ઠવતાં પ્રભુ પાય; દેવ દુંદુભિ વાજેકુસુમવૃષ્ટિ બહુહુત, એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત રા. જિન જન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર, જિનવચન વખાણી, લીજે ભવનો પાર Ila જક્ષ ગોમુખ ગિરવો, જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચકેસરી, વિઘન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેનસૂરિરાય, તમ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય ૪ શ્રી નેમિનાથાય સ્વામીની સ્તુતિ રાજુલ વરનારી, રૂપથી રતિહારી, તેહના પરીવારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલસિરિ સારી, પામીયા ઘાતી વારી IIના ત્રણ જ્ઞાન સંયુતા, માતની કૂખે હુંતા, જનમે પુરતા, આવી સેવા કરતા; અનુક્રમે વ્રત લહતા, પંચ સમિતિ ધરંતા; મહીયલ વિચરંતા, કેવલ શ્રી વરંતા રા સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે; સિહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિહાં જિનવર આવે, તત્ત્વ વાણી સુણાવે liા શાસન સુરી સારી-અંબિકા નામ ધારી, જે સમકિતિ નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુ સેવા કારી, જાપ જપીએ સવારી, સંઘ દુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી ઝા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૬૦) શ્રી મહાવીર જનસ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર-નરના નાયક જેહની સાથે સેવ; કરૂણારસ કંદો, વંદો આનંદ આણી, ત્રિશલા, સુત સુન્દર, ગુણમણી કેરી ખાણી ll૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહીઠાણ સારા જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા વળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠી, અરિહંત, નાથ, સર્વજ્ઞ ને પારગ, એહ પંચ પદે લહ્યો આગમ અર્થ ઉદાર liણા માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુ:ખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતનેવી, શાસન-સુખદાયી, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ, પૂરો વાંછિત આશ જા વિષય પેજ નં. | વિષય પેજ નં. તપની મહત્તા ૧-૫|મન્ડ જિણાણની સજઝાય ૪૬ ચૈત્યવંદન વિધિ ૬] પડિલેહણની વિધિ ૪૮ સ્તવન | ૯ | કાઉસ્સગ્ન કરવાની વિધિ ૪૯ સવારના પચ્ચકખાણ ૧૨ | સાંજના પચ્ચખાણ જ્ઞાનપૂજાની ઢાળ ૧૩ સ્થાપના સ્થાપવાની વિધિ પર ૨૦ ખમાસમણા ૧૬ | સૂત્ર-વિધિ સહિત સંથારા પોરિસી ૫૩ સુંદરીની કથા | સ્તવનો સૂત્ર-વિધિ સહિત દેવવંદન ૨૭ | સ્તુતિઓ ,, પચ્ચકખાણ પારવાની વિધિ ૪૩ ,, જગચિંતામણિ ચૈત્યવંદન ૪૩ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૨૦ ૫૬ - Page #66 -------------------------------------------------------------------------- ________________ ચશોટ alcohilo અક્ષયબિંઘિતુપુ શ્રdSાળની આ Moltes અક્ષયનિધિ એટલે અ૭ અક્ષયનિધિ એટલે શ્રુતજ્ઞાન - કેવળજ્ઞાન તપ દ્વારા આત્મા ઉપર લાગેલ નિકાચિતમાં નિકાચિત કર્મો પણ બળીને ખાખ થઈ જાય છે. | ઇછા માત્રનો નિરોધ થાય ત્યારે તે તપ સાચો કહેવાય છે અને તેવો સમ્યક તપ કરવા દ્વારા આત્મા જલ્દીમાં જલ્દી અજરામર અવસ્થાને પામે છે. અક્ષયનિધિ તપ કરનાર સુંદરી શ્રાવિકા જેણે પૂર્વભવમાં અન્યની ખૂબ જ ઇર્ષ્યા કરી તેના દ્વારા અનેક આપત્તિઓ ભોગવી, ઘણા જ કષ્ટો સહ્યા. તે પછી પૂ. ગુરુ મ.ના કહેવા દ્વારા આ તપ કરવાથી તે કર્મો તો ખપાવ્યા પણ સાથે સાથે ખૂબ જ સુખ-સાહ્યબીને પામી અને આ તપ દ્વારા એવા પ્રકારના પુણ્યાનુબલ્વેિ પુણ્યની સ્વામિની બની કે તે જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં-ત્યાં નિધાન નીકળવા માંડયા. સુંદર ધર્મમય જીવન જીવી છેલ્લે સંયમધર્મ સ્વીકારી પોતાના આત્માના કલ્યાણને કર્યું. માટે ચાલો...આવો...આવા અક્ષયનિધિ તપ કરવા દ્વારા અક્ષયનિધાન-કેવળજ્ઞાનને પામીએ.