________________
(૬૦) શ્રી મહાવીર જનસ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર-નરના નાયક જેહની સાથે સેવ; કરૂણારસ કંદો, વંદો આનંદ આણી, ત્રિશલા, સુત સુન્દર, ગુણમણી કેરી ખાણી ll૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહીઠાણ સારા જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા વળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠી, અરિહંત, નાથ, સર્વજ્ઞ ને પારગ, એહ પંચ પદે લહ્યો આગમ અર્થ ઉદાર liણા માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુ:ખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતનેવી, શાસન-સુખદાયી, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ, પૂરો વાંછિત આશ જા
વિષય પેજ નં. | વિષય
પેજ નં. તપની મહત્તા
૧-૫|મન્ડ જિણાણની સજઝાય ૪૬ ચૈત્યવંદન વિધિ
૬] પડિલેહણની વિધિ ૪૮ સ્તવન
| ૯ | કાઉસ્સગ્ન કરવાની વિધિ ૪૯ સવારના પચ્ચકખાણ ૧૨ | સાંજના પચ્ચખાણ જ્ઞાનપૂજાની ઢાળ
૧૩ સ્થાપના સ્થાપવાની વિધિ પર ૨૦ ખમાસમણા
૧૬ | સૂત્ર-વિધિ સહિત સંથારા પોરિસી ૫૩ સુંદરીની કથા
| સ્તવનો સૂત્ર-વિધિ સહિત દેવવંદન ૨૭ | સ્તુતિઓ ,, પચ્ચકખાણ પારવાની વિધિ ૪૩
,, જગચિંતામણિ ચૈત્યવંદન ૪૩ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૨૦
૫૬ -