Book Title: Jain_Satyaprakash 1945 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521608/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ ૧૦ : અંક ૬] www.kobatirth.org ]] વનસ 45/19 તંત્રી–ચીમનલાલ ગૈાકળદાસ શાહ Acharya Shri Kailassagarsuri Gyanmandir 1. વર્ષો કે કલો તે (ચીન) वि. ३८२००९ महावीर जैन વિષય –દ ર્શ ન (૧) શ્રીવીરવિમલજીકૃત આત્મ ચિંતવન સ્વાધ્યાયઃ પૂ.મુ મ.શ્રી, ચપકસાગરજીઃ ટાઈટલ પાનું ૨ (૨) દસમુહવ૯, ગઉડવતુ અને જૈન જગત્ ઃ પ્રે. હીરાલાલ ૩. કાપડિયા ૮૫ (૩) રાવળતીર્થ ૪ાં હૈ ? (૪) સં. ૧૬૭૩ ની જેમ (૫) શ્રીનષિ (નંગા) ગણીરચિત જાકુરનગર પાંચ જિનાલય ચઈત્ય પરિપાટી (૬) કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાને (૭) એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ સમાચાર For Private And Personal Use Only [ ક્રમાંક ૧૧૪ પૂ મુ. મ. શ્રી. ન્યાયવિજયજી 14 શ્રી. ચીમનલાલ લ. ઝવેરી श्री अगरचंदजी नाहटा ૮૯ प्रो. मूलराजजी जैन શ્રી. અંબાલાલ પ્રેમદ શાહ વર ૯૩ ૧૦૧ ૧૦૪ ટાઇટલ પાનું ૩ લવાજમ-વાર્ષિક એ રૂપિયા : છૂટક ચાલુ અંક–ત્રણ આના +23 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? ૯ ૮ ૭ સી વીશવજલછકૃત આમચિતવેનસ્વાસ્થય સ'ગ્રાહક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ચવેકસાગરેજી (પૂ. આ. ભ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરવિનીત. ). જે જિમ સર્યું તે તિમ હોવે, ન મટે છંદ ને ચંદ્ર રે; કહે તે વીતરાગ વિચારી જોજો, મ પડે કેડે કંદે રે. જે. (૧) ભાવિ કોઈને ન મિટે '', શ્રી વીરવાણી ઇમ. ભાખે રે; ઈ. કહે પ્રભુ યુ વધારો, ક્ષણ ન વધે યત્ન' લાખે છે. જે ઋષભ દેવના પુત્ર પાતા, ભરત બાહુબલ જાણ્યા રે (ધા રે); અનેક જુધ જીવે બહુ વિધ કિધાં, ઇંદ્ર વયણ સમજાવ્યા રે. જે મહાવીર સરીખા ગુરુ મા થે, સમકિત શ્રેણિક રાય રે; નરક ન જાવા ૩પાવ જ કિધ, ભાવિ પાછું ન થાય છે. જે૦ સાઠ સહસ સગરના બેટા, સમકાલે સમાણા રે; સમકાલે જે જાયા હું તા, પણ કુણે ન ખાણ રે. જે પટ ખંડ સાધી લેભ મત વાપી, સુભમ સાયર ચઢિયા રે; નવનિધિચઉદરયણપતી બુડ, સાતમી નરકે પડિયે રે. દેવક સરીખી જે હૂતી, નગરી આપ નિપાઈ ઈદ્ર ૨; તે દ્વારિકાને ક્ષય કરિને, સ્યું ચાલું - ગોવિંદ રે. સહસ ગમે દેવે પરવરિચે, તરવરિયે રાયરાણે રે; નયણુ વિહુણા અંધ કહાણા, બ્રાદત્ત -ચક્રી જાણે રે., જે. (૮) કૅડ ઉપાય જે કિજે કારમે, ભાવિ પ્રાણી ન છૂટે રે; હરિ હર બ્રહ્મા રાખી ન શકે, જબ જેહનું આયુ ગુટે રે. જે. (૯) સાત પાંચ ઉપદેશર્યું રૂપે, વચન કહ્યાં ઉત્સાહ રે, . વદ્ધમાન વાણી સુણીને, ચેતે ભવિક મન માંહે ૨, જે(૧૦) સંસાર નાટક કારીને જાણી, સમઝ સમઝ હા પ્રાણી રે; દેવવિમલ ગુરૂ ઉપદેશે, વીર વદે, એમ વાણી રે. જે. (૧૧). આ સ્વાધ્યાયમાં બીજી કડી તૂટક હોવાથી પુરી કરી છે. આ સ્વાધ્યાય અઢારમી સદીમાં લખાયેલ પ્રત ઉપરથી ઉતારવામાં આવી છે. સુચના:માસિક દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારનાં ખબર બારમી તારીખ સુધીમાં અમને જણાવી દેવાં. મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પા. બા. ન. ૬ શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, ૬ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org वर्ष १० अंक ६ || અર્દમ ! अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ સ', ૨૦૦૧ : વીરિત. સ. ૨૪૭૧ : ઈ. સ. ૧૯૪૫ પ્રથમ ચૈત્ર શુદિ ૧ : ગુરુવાર : ૧૫ મી માર્ચ क्रमांक ११४ દસમુહવહ, ગઉડવહુ અને જૈન જગત (લે. પ્રેા. હીરાલાલ રસિકદાસ કાપડિયા મ્. એ. ) [૧] ભારતીય સાહિત્યમાં અને ખાસ કરીને પાય ( પ્રાકૃત ) મહાકાવ્યામાં પ્રવસેન પંદર આશ્વાસકમાં અને પહેલેથી છેલ્લે સુધી ‘સ્કંધક' નામના એક જ છંદમાં રચેલ દસ મુહુવહુ (સ, દેશમુખવધ) અગ્ર સ્થાન ભોગવે છે. આ મહાકાવ્યનાં રાણવહુ (સં. રાવણવધ) અને સેતુમધ ( સં. સેતુમ્ન્ય ) એવાં એ નામાન્તરા છે. એને વિષય રાવણના વધ છે એટલે કે આ રામના ચરિત્રને એક ભાગ છે. આ મહાકાવ્યને! દડીએ કાવ્યા ( ૧-૩૪ )માં તેમજ માણે ચરતમાં ઉલ્લેખ કર્યો છે. એટલે વાનરસેનાના પ્રસ્થાનથી માંડીને રાવણના વધ સુધીની હકીકત રજુ કરનારું આ મહાકાવ્ય ઈ. સ. ના છઠ્ઠા સંકા કરતાં તે અર્વાચીન નથી જ. ઈ. સ. ૧૮૮૦-૮૩ માં સીજકીડ ગોલ્ડસ્મિત ( Seigfried Goldschmidt) દ્વારા એનું સપદનકાય' થયું છે એટલું જ નહિ પણ આ જનવિદ્વાને એને જન ભાષામાં અનુવાદ કર્યાં છે. આ મહાકાવ્ય વિ. સં. ૧૬૫૨માં રાજા રામદાસે રચેલી ટીકા સહિત કાવ્યમાલામાં ગ્રન્યાંક ૪૭ તરીકે ઇ. સ. ૧૮૯૫માં પ્રસિદ્ધ થયું છે, પણ અત્યાર સુધીમાં એને જર્મન સિવાયની કાઈ પણ ભાષામાં કાઇ ભારતીય ભાષામાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયા હાય એમ જણાતું નથી. પાય સાહિત્ય પ્રત્યેની ઉદાસીનતાનેા આ એક નમૂના છે. જીવદેવે કાઈ પાધ્ય પ્રબધ રચ્યા છે અને તેની પ્રશંસા સુખાસનાહુચરિયમાં તેમજ તિલકમજરીમાં છે, તે। આ પ્રાધને હજી સુધી કશે! પત્તો જ નથી એ પણ શું કહેવાય ? ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં અને જિનસેને હરિવંશપુરાણમાં જેમ પ્રાચીન કવિએની પ્રશંસા કરી છે તેમ વિક્રમની અગિયારમી સદીમાં થઈ ગયેલા અને શાલન મુનીશ્વરના બન્ધુ ધનપાલે તિલકમજરીમાં કેટલાક કવિઓની તેમજ કેટલીક કૃતિઓની ૧ વાલ્મીકિ ( શ્લા. ૨૦), કાનીન અર્થાત્ વ્યાસ (èા. ૨૦), જીવદેવ (શ્ર્લેા. ૨૪), કાલિદાસ ( શ્યા. ૨૫), ખાણું (શ્લે ૨૬-૨૭), માત્ર (સ્લેા. ૨૮), ભાવિ (શ્લે. ૨૮), ભવભૂતિ (સ્લા. ૩૦ ), વાકપતિરાજ (સ્લા. ૩૧), ભદ્રકીતિ ( શ્યા. ૩૨ ). યાયાવર (સ્લા. ૩૩ ), મહેન્દ્રસૂરિ ( ક્ષ્ા. ૩૪), રુદ્ર (સ્લા. ૩૫) અને કમ`રાજ (સ્લો. ૩૬ ). For Private And Personal Use Only ૯ બૃહત્કથા ( લેા. ૨૧ ), તર્ગવતી (શ્લેા. ૨૩), કાદમ્બરી ( À!. ૨૭), હર્ષોંખ્યાયિકા ( શ્લેા. ૨૭ ), સમરાદિત્યચરિત્ર (સ્લે, ૨૯), ગૌડવ૧ (સ્લા. ૩૧ ) અને ત્રૈલેાક્યસુન્દરી (સ્લા. ૩૫ ). Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ L[ વર્ષ ૧૦ પ્રશંસા કરી છે. તેમાં પ્રવરસેનને ઉદ્દેશીને નીચે મુજબનું પદ્ય જેવાય છે; - “સિત પ્રવરેનેન મેઘ મહામના तरत्युपरि यत्कीर्तिः सेतुर्वाङ्मयवारिधेः ॥" કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન ઉપર જે અલંકારચૂડામણિ અને વિવેક રચેલ છે તે પિકી અલંકારચડામણિ (પૃ. ૪૬૧)માં સેઉબંધ (પ. સેતુબંધ)ને બે વાર નિદેશ છે, જ્યારે વિવેક (૫, ૪૫૬)માં વક્તવ્ય અર્થના પ્રતિજ્ઞાનના ઉદાહરણ તરીકે આ સેઉિબંધના પ્રથમ આશ્વાસકનું બારમું પદ્ય અને પ્રયોજનના ઉપન્યાસના ઉદાહરણ તરીકે આ જ આશ્વાસકનું દસમું પદ્ય અપાયેલ છે. વિશેષમાં વિવેક (પૃ. ૪૫૮)માં અર્ણવના વર્ણન માટે સેતુબંધ ઈત્યાદિ જોવાની, શરદૂ, વસંત, ગ્રીષ્મ, વર્ષો વગેરે ઋતુએનાં વર્ણન માટે સેતુબન્ધ, હરિવિજય, રધુવંશ, હરિવંશ ઈત્યાદિ જોવાની અને સૂર્યાસ્ત સમયના વર્ણન માટે કુમારસંભવ, હરિવિજય, રાવણવિજય, સેતુબન્ધ ઇત્યાદિ જેવાની ભલામણ કરાયેલી છે. અલંકારચડામણિ (પૃ. ૪૬૧)માં કહ્યું છે કે સંસ્કૃત ભાષામાં મહાકાવ્ય રચાયું હોય તે તેના વિભાગો “સર્ગ' કહેવાય, જેમકે હયગ્રીવવધ વગેરેમાં. પાઈયમાં મહાકાવ્ય હોય તો તેના વિભાગ આશ્વાસક (પા. આસાસ) કહેવાય, જેમ કે સેતુબન્ધ વગેરેમાં. આ પ્રમાણે સેતુબન્ધનો પ્રથમ નિર્દેશ છે. બીજે નિર્દેશ જે મહાકાવ્યમાં આદિથી અન્ત સુધી એક જ છંદ હોય તેના ઉદાહરણથે છે. રાવણુવિજય, હરિવિજ્ય, સેતુબંધ વગેરેમાં પહેલેથી છેલ્લે સુધી એક જ છંદ છે. વિવેક (પૃ. ૪૫૭)માં પ્રવરસેનને ઉલ્લેખ છે. આ કવિને “અનુરાગ” પ્રિય છે એમ અહીં કહેવાયું છે. [[૨] ગઉડવહ એ આર્યા છંદમાં મરહદી ભાષામાં ૧૨૦૯ પદ્યમાં રચાયેલું મહાકાવ્ય છે. એમાં મંગલાચરણ તરીકે ૬૧ પદ્યો છે. એ દ્વારા બ્રહ્મા, હરિ, નૃસિહ, મહાવરાહ, વામન, કુર્મ, મોહિની, કૃષ્ણ, બલભદ્ર, મધુમથ, શિવ, ગૌરી, સરસ્વતી, ચન્દ્ર, સૂર્ય, અહિવરાહ, ગણપતિ, લક્ષ્મી, કામ અને ગંગાની સ્તુતિ કરાયેલી છે. ત્યાર પછીનાં ૨૭ પદ્યમાં કવિની પ્રશંસા છે. ૯૯ માં પદ્યથી કાવ્યને પ્રારંભ થાય છે અને એમાં યશોવર્માની મહત્તા વર્ણવાયેલી છે. બંગાળના એક પ્રાચીન વિભાગ નામે ગૌડના રાજાનો વધ એ આ મહાકાવ્યને મુખ્ય વિષય છે. એમાં ૭૯૭ થી ૮૦૪ સુધીનાં પદ્યમાં એના કર્તા વાપતિનું ચરિત્ર આલેખાયેલું છે. સાથે સાથે એમાં કમલાયુધ, ભવભૂતિ, ભાસ, જવલનમિત્ર, કુન્તીદવ, રધુકાર (કાલિદાસ), સુબળ્યું. અને હરિચંદ્રનો ઉલ્લેખ છે. ૯૦ માંથી ૯૪માં સધીનાં પદોમાં પાઇયન મહિમા વર્ણવાયો છે. ભૂષણ ભટ્ટે રચેલી લીલાવતીકામાં એક સ્ત્રી-પાત્ર પાઈયની પુષ્કળ પ્રશંસા કરે છે. ૧ આ પાઇય કૃતિ છે અને એમાંનું એક પદ્ય ૪૫૬ માં પૃષ્ઠમાં નજરે પડે છે. પણ આના કર્તા વગેરે કશું જાણવામાં નથી, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૨૭ ક ≠ ] દસમુહુવહુ, ગઉડવહુ અને જૈન જગત્ રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૫ માં જે પ્રમન્ધકાશ યાને ચતુવતિપ્રખધ રચ્યા છે તેમાં દશમા પ્રબન્ધ તરીકે વિ. સં. ૮૦૭માં દીક્ષા લેનારા પણટ્ટિસૂરિના પ્રબન્ધ છે, એમાં ધર્મ રાન્ન મરાતાં વાતિ યોાધાં (? યશાવમાં ) ને હાથે કેદ પકડાયાને અને કારાગૃહમાં પડયા પડ્યા ગૌડધ નામનું પાય કાવ્ય રચ્યા અને એ યશોધત બતાવ્યાના અને એથી એને છૂટકારા થયાનો ઉલ્લેખ છે. વિશેષમાં વાતિના અપ્પભટ્ટિયરિના મિત્ર તરીકે નિર્દેશ છે. આ વાતિએ આગળ ઉપર મહુમહુવિજય (સં. મધુમવિજય) નામનું પાય મહાકાવ્ય રચ્યું અને આમ રાજાને બતાવ્યું ત્યારે તેણે એક લાખ સુવણું ટંક આપ્યા. પટ્ટિસૂરિએ અંતમાં વાષિતને પાતાનેા શિષ્ય—જૈન અનાવ્યાની પણ આમાં હકીકત છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir તિલકમજરીના નીચે મુજબના પદ્યમાં ગઉડવહુના અને એના પ્રણેતા વાક્ષિતરાજના ઉલ્લેખ છેઃ— " दृष्ट्वा वाक्पतिराजस्य शक्ति गौडवधोद्धराम् । बुद्धिः साध्वसरुद्धेव वाचं न प्रतिपद्यते ॥ " ગઉડવહુનાં ૧૮, ૮૬, ૩૧૯ અને ૪૧૦ એ અંકવાળાં પડ્યો હેમચન્દ્રસૂરિએ સિદ્ધ હેમચન્દ્ર (અ. ૮)માં ૧-૬ના, ૧-૭ ના, ૧-૮ ના અને ૧–૧૪૫ ના ઉદાહરણુ તરીકે રજૂ કર્યાં છે. જેમ સંસ્કૃત સાહિત્યમાં માદ્યકૃત શિશુપાલવધ અને કૃિત રાવણવધ એ એ કાવ્યેના નામમાં અંતમાં ‘વધ' શબ્દ છે” તેમ ચિરસ્મરણીય છે પાઈય કૃતિઓ દસમુહુવહુ અને ગઉદ્મવહના અંતમાં ‘વહુ' શબ્દ છે. ગઉડવહુ એ નામ એની પૂર્વે રચાએલી દસમુહવહુ નામની કૃતિને આસારી હોય એમ જણાય છે. આ મહાકાવ્યની સંક્ષિપ્ત માંધ મેં ચતુર્થિ શતિપ્રમન્ધના મારા ગુજરાતી અનુવાદના પરિશિષ્ટ (પૃ૦ ૨૩૨-૨૩૩) માં લીધી છે. Bombay Sanskrit and Prakrit Series માં ૩૪ મા ગ્રન્થાંક તરીકે ૧ ગઉડવહુના ૬૯માં પદ્યમાં આને મહુમહુવિયય તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં એ પદ્ય ઉપરથી એ ફલિત થાય છે કે ગઉડવહુ રચવા પૂર્વે વાતિએ આ મહુમહવયયની રચના પૂર્ણ કરી હાવી જોઇએ અથવા તેા એ રચવા પ્રવૃત્તિ કરી હોવી જોઇએ. હેમચન્દ્રરિએ અલ કારચૂડામણિ (૮૧)માં આ કાવ્યના મધુમવિજય એ નામથી નિર્દેશ કર્યાં છે. આનન્દવને ધ્વન્યાલાકમાં આનેા ઉલ્લેખ કર્યો છે. વિશેષ હકીકત માટે જુઆ ચતુવિ‘તિપ્રમન્ધનું પરિશિષ્ટ (પૃ૦ ૨૩૩), ૨ હેમચ’દ્રસૂરિએ વિવેક (પૃ૦ ૪૫૯) માં આના ઉલ્લેખ કર્યો છે તે ગઢવહુના નામાંતરરૂપ રાવણવધના કે કાઇ અન્ય જ કૃતિના તે જાણુવું બાકી રહે છે. ૩ વિવેક (૫૦ ૪૪૭) માં જે મારીચવધને ઉલ્લેખ છે તે જે સંસ્કૃત કૃતિ હાય તા તે પણ અહીં. વિચારવી. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir & ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૦ આ મહાકાવ્ય ઉપેન્દ્રના પુત્ર હરિપાલકૃત ટીકા સાથે અને શંકર પાંડુરંગે અંગ્રેજીમાં લખેલ ઉદ્દઘાત, સંસ્કૃતમાં આપેલ વિષયસૂચી અને અંતમાં આપેલ પાઇય શબ્દાવલીપૂર્વક બીજી આવૃત્તિ તરીકે ઇ. સ. ૧૯૨૭ માં પ્રસિદ્ધ થયેલું છે. આ પહેલાં શંકર પાંડુરંગે ઈ. સ. ૧૮૮૬ માં આ મહાકાવ્ય તેમજ એની ટીકાનું સંપાદનકાર્ય જેસલમેરના જૈન ભંડારની એક તાડપત્રીય પ્રતિ ઉપરથી શરૂ કર્યું. ત્યારબાદ પાટણના જૈન ભંડારની વિ. સં. ૧૨૮૬ ની તાડપત્રીય પ્રતિ, ખંભાતના જેન ભંડારની વિ. સં. ૧૨૮૯ ની તાડપત્રીય પ્રતિ અને એક સરકારી તાડપત્રીય પ્રતિ તેમને મળી. આ ચાર પ્રતિઓના આધારે આ મહાકાવ્ય, ઉપર સૂચવ્યા મુજબ ઈ. સ. ૧૮૮૬ માં અને ફરીથી શબ્દેશબ્દ ઈ. સ. ૧૯૨૭ માં પ્રકાશિત થયેલું છે. આમ આના પ્રકાશનમાં જેન જગને ફાળો છે. ગીડવના ૭૮૮ મા પદ્યની ટીકામાં ટીકાકાર કહે છે કે એના સંગ્રહીતનામધેય પિતા ભટ્ટ શ્રી ઉપેન્ડે કહ્યું હતું કે “ર” લેખકદોષને લઈને ૪' બન્યો છે, અને એમણે બાલ્યકાળમાં આ બીજી વ્યાખ્યા કરી હતી. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપેન્દ્ર એ ટીકાકારના પિતાનું નામ છે. આ ટીકાના અંતમાં નીચે મુજબ પુપિકા છે___ “जालान्धरीयभट्टश्रीमदुपेन्द्रहरिपालविरचितगौडवधसारटीका परिपूर्णा" * આ ઉપરથી ટીકાકારનું નામ “હરિપાલ” છે એ જાણી શકાય છે અને એ અથવા તો એમના પિતા જાલંધરના છે. શંકર પાંડુરંગ પંડિતે આ ટીકાકાર જૈન છે - કે કેમ એ પ્રશ્ન ચર્યો છે. તેઓ કહે છે? (૧) જેસલમેરની પ્રતિમાં જ ટીકા છે અને એ “3 નમઃ જિનેન્દ્ર ” થી શરૂ થાય છે. આ પ્રમાણે જે કે જિનને નમસ્કાર કરાયો છે, પણ એ તે પ્રતિને લહિયો જેન હેવાથી તેણે આમ કર્યું હોય એ પણ બનવા જોગ છે. (૨) સામાન્ય રીતે પાઈય તરફ જેનેનું વલણ રહેલું છે એટલે આ ટીકાકાર જેન હોય તો ના નહિ. (૩) આ સંભાવના કરતાં ટીકાકારને જૈન માનવાનું કારણ એની વિશિષ્ટ જેન શૈલી છે ? કે જેની એક વિશેષતા એ છે કે બીજા કેવળ જૈન લેખકની જ સંસ્કૃત કૃતિમાં વાક્યના પ્રારંભમાં શિષ્ટ શબ્દ જવાય છે તેમ અહીં પણ છે. હરિપાલે રચેલી ટીકા એ પાઈયની છાયા પૂરી પાડવા ઉપરાંત ગઉડવહ સમજવામાં ભાગ્યે જ ખાસ ઉપયોગી બને છે. આ ઉપર્યુક્ત પુપિકામાં “સાર' શબ્દ છે તેને શું અર્થ છે? શું ટીકા સારરૂપ છે કે ગૌવધના સારની આ ટીકા છે એમ ‘સાર ”થી સૂચવાયું છે ? આ વાત લક્ષ્યમાં લેતાં બીજો વિકલ્પ માનવા શંકર પંડિત લલચાયા છે. તેઓ એ વાત ઉમેરે છે કે અનેક જાતના પાઠભેદ, પદ્યોની અધિકતા ઈત્યાકિ જોઈને હરિપાલે ઉડવહનું સંશોધન કર્યું. અને તેને ગૌડવધાર તરીકે નિર્દેશ કર્યો. ગઉવહની હરિપાલકૃત ટીકા ઉપરાંત કોઈ ટીકા જેન ભંડારમાં હોય તે તેને ઉલ્લેખ થયો ઘટે, ગોપીપુરા, સુરત, તા. ૨૫-૨-૪૫, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org रावणतीर्थ कहां है ? लेखक: — श्रीयुत अगरचन्दजी नाहटा, बोकानेर. " श्री जैन सत्य प्रकाश " के क्रमांक ११२ में प्रकाशित रौप्याक्षरी कल्पसूत्र की प्रशस्तिमें उल्लिखित रावणतोर्थ सम्बन्धमें मैंने गतांकमें, फिर कभी प्रकाश डालने का सूचित किया था, पर गतांकमें प्रकाशित श्री चीमनलाल लल्लुभाईका लेख देखकर उस विषयमें शीघ्र ही यथाज्ञात प्रकाश डालना आवश्यक प्रतीक हुआ, फलतः इस लघु लेख द्वारा, मुझे ज्ञात प्रमाणों द्वारा, इस विषय में प्रकाश डाला जा रहा है । Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 श्री चीमनलालभाईने रावणतीर्थको राणकपुर होनेकी कल्पना की है पर वह सर्वथा अयौक्तिक प्रतीत होती है। संवतके सम्बन्धमें भी उनके समन्वयकी कल्पना समिचीन नहीं है। : संवत के सम्बन्ध में तो गतांकमें मैं अपना मत प्रकाशित कर चुका हूं, और वह ठीक प्रतीत होता है । रावणतीर्थ सम्बन्धमें मेरा नम्र मत है कि यह उल्लेख अलवर के सुप्रसिद्ध रावण - पार्श्वनाथका ही सूचक है । यद्यपि प्रशस्तिश्लोक में केवल रावणशब्द ही है, फिर भी कई तीर्थमालाओ को देखते उनमें अलवर के रावण पार्श्वतीर्थके सिवाय अन्य कोई इस नामका तीर्थ प्रसिद्ध नहीं ज्ञात होता । अतः प्रशस्तिगत रावणतीर्थ यही तीर्थ है । तीर्थमालाओंके उल्लेख इस प्रकार हैं १ रावण मनमां सांभर्यो, अलवरपुर हो बेठो प्रभु ठामे । सं. २४ । - ( कल्याणसागररचित पार्श्वनाथ चैत्यपरिपाटी ) पृ. ७२ । २ हिवे मेवातदेश विख्याता, अलवरगढ कहेवायजी । रावणपार्श्व जुहारो रंगे, सेवे सुरनर पायजी । हि. १ । - ( सौभाग्यविजयजीरचित तीर्थमाला ) पृ. ९८ । ३ नरवर अलवर रणथंभरि रावणपासजी रक्षा करि । -- ( शीलविजयजीरचित तीर्थमाला ) पृ. ११० । ४ श्रीरावणप्रभुजी संकटभंजन नामई, करहेडउ कामितपूरण मांडणगामह । — ( मेघविजयजीरचित प्रार्श्वनाथनाममाला ) पृ. १५१ । १५ वरकाणु सपराणु राणु विश्वनुं रे, रावण गौडी पास | - ( रत्नकुशलरचित पार्श्वनाथसंख्यास्तवन ) पृ. १६९ ६ अलवर रावण राजियों, जीराओलि हो तुं जागे देव । - ( शांतिकुशलरचित गौडीपार्श्वस्तवन ) पृ. १९९ । For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir o jܞ શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष . उपर्युक्त छओं उल्लेख प्राचीन तीर्थमालासंग्रहसे उद्धृत किये गये हैं। अब अन्य उल्लेख दिये जारहे हैं ७ क्षेमराजरचित पार्श्वअष्टोत्तरशतनामगर्भितस्तोत्रमें__ " श्रीकाशीरावणेषु क्षितिधरमुकुटे चित्रकूटे प्रसिद्धम्' । (हमारे संग्रहमें) ८ जसकीर्तिरचित पाचअष्टोत्तरनामस्तवनमें"अलवरइ नयर गोपाचलइ ढल्लिय रावणे पास वणारसी वंदीई इकमतइ ।" (हमारे संग्रहमें) .. ९ प्रगटप्रभावी पार्श्वनाथ नामक ग्रन्थके पृ. ८८, ११६ में " रावणपार्श्वनाथनुं देरासर हालमां अलवरमा छ, जेनो जीर्णोद्वार हमणां थाय छ । समुद्रनी मध्ये राक्षसद्वीपनी सुवर्णनी लंकाना अधिपति रावण आठमा प्रतिविष्णुनी राजधानी हती। एकदा रावण अने मंदोदरी विमानमां बेसीने क्यांय जतां हता, ते बीजे दिवसे अलवर नजीक आवतां एक ठेकाणे तेमणे विश्राम कर्यो । भोजननो अवसर थतां प्रतिमापूजननो नियम होवाथी प्रतिमा सांभयाँ, पण प्रतिमाजो साथे लीधेलां न हतां । जेथी मंदोदरीए वालुनी मूर्ति निपजावीने तेनी रावण तथा मंदोदरीए पूजा करी । ते प्रतिमाजी अलवरमा छ ।” __अलवरमें श्रीरावणप्रार्श्वनाथजीकी प्रतिमाको सं. १६४५ माध वदि १३ शनिवारको आगरेके शाह हीरानंदजीने नवीन चैत्यालया बनाके स्थापित की। खरतरगच्छके आधपक्षीय श्रीजिनचंदसूरीजी. वाचकरंगकलशादिने सपरिवार प्रतिष्ठा की। इस उल्लेखवाला शिलालेख इस प्रकार है ॥ ६० ॥ सिद्धि श्रीपार्श्वनाथाय नमः ॥ स्वस्ति श्रीपार्श्वनाथोयं, रावणेति प्रसिद्धता । धरणिपद्मार्चितोदद्याद्भव्यानामिप्सितं फलम् ॥ १॥ बार्णवेर्दै रसोर्वी मिते विक्रमवत्सरे । माघकृष्णात्रयोदश्यां रविजे शुभवासरे ॥ २ ॥ श्रीमच्छीरावणाभिधपार्श्वनाथस्य भक्तितः । कृतैषा स्थापना नव्यं कारयित्वा सुमन्दिरम् ॥ ३ ॥ तद्यथा। ओसवालान्वये गोत्रे सोन्यारडक्कसंज्ञके । साधुः श्रीअंबसी जातो तानसी च तदात्मजः ॥ ४ ॥ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણતીર્થ કહે છે? तत्सूनुर्द्धतसिंहोभून्नथमलस्तदंगजः । सारंगाख्योमहातेजा जातस्तन्नन्दनो बली ॥५॥ तस्याङ्गजो बभूवात्र पुण्यपालो महाभुजः । तं कुलोद्योतह(क)चासोत्ये पोति गुणाग्रणी ॥ ६ ॥ तस्य पुत्रो गुणज्ञाता दानी विक्रमवानभूत् । श्रीकान्हड़ो जनश्रेष्ठस्तत्पत्नी विमला सती ॥ ७ ॥ . तस्य कुक्षिसरोहंसः पक्षद्वयसुशोभितः ।। शुद्धसम्यक्त्वधारी च ज्ञानी दानी धनी तथा ॥ ८ ॥ हीरानंद इति ख्यातस्तत्पल्यौ शुद्धवंशजा । जीवादेति सती रम्या द्वितीया रायकूअरि ॥ ९ ॥ श्रीयोगिनीपुरे पूर्व सर्वेऽप्येते कृतालयाः । संप्रति श्रीमदर्गलपुरे चासौ [प्र] वर्तते ॥ १० ॥ जिनभक्तिमता तेन सम्यक्त्वगुणसेविता । श्रीअलवरदुर्गे च दर्शनस्य विशुद्धये ॥ ११ ॥ कारापितमिदं चैत्यमत्रवेषां शुभे दिने । स्थापना पार्श्वनाथस्य प्रतिमा रावणाभिधाः ॥ १२ ॥ श्रीमत्बृहत्खरतरगच्छेशः सूरिपुङ्गवः । श्रीजिनसिंघसूरीन्द्रः आसीत्सर्वगुणोदधिः ॥ १३ ॥ श्रीजिनचंद्रसूरिस्तु विद्यतेऽद्य तदन्वये । तस्यादेशात्सहर्षेण सर्वसंघसमागमे ॥ १४ ।। वाचकैः रंगकलशैः शीलादिगुणभूषितैः । परिवारयुतैश्चैतत्सत्प्रतिष्ठापनं कृतम् ।। १५ ॥ तावनंदतु चैत्योऽयं हीरानंदस्तथैव हि। यावत्भूमिश्चन्द्रार्की सर्वे सत्त्वसुखाकरौ ॥१६॥ तीर्थभक्तिरतस्यास्तु सव्वुभं () । यः पुण्यवांश्च धर्मज्ञः पुण्यक्षेत्रमचीकरत ॥ १७ ॥ एषा प्रशस्ति लिपीकृता वा० श्रीरङ्गकलशगणीनां शिष्येण राजकलशमुनिना शुभम् ॥ संवत् १६४५ वर्षे माघ वदि १३ शनि दिने श्री अकबर जलालुदीनराज्ये श्री आगरावासी साह हीरानंदेन श्री अलवरगढदुर्गे नवीनकारापितचैत्यालये श्रीरावणपार्श्वनाथस्य प्रतिमा स्थापिता। श्रीरस्तु ॥ कल्याणमस्तु ॥ शुभं भवतुः ॥ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सं. १६७३ की प्लेग लेखकः-प्रो. मूलराजजी जैन. जब सन १९०० के लगभग भारत वर्षमें प्लेगने अपना मुह दिखाया तो लोगोंने समझा कि यह महामारी भारतमें पहली बार पड़ी है और पश्चिमसे आई है । इसी लिये बाहरसे आने वाले यात्रियों को पहले कई दिन तक कारंटीन आदिमें रखा जाता था, फिर नगरमें प्रवेश करनेकी आज्ञा मिलती थी। विदेशसे आई हुई डाकको भी धूपमें सुखाकर खोलाजाता था । परंतु वास्तव में यह महामारी भारतके लिये नई न थी। यहां यह तीन सौ बरस पहले भी पड़चुकी थी। इस बातका उल्लेख जैन कवि बनारसीदासजीने "अर्धकथा" नाम अपनी आत्मजीवनीमें किया है। जैसेसोलह सै तिहत्तरे (१६७३) साल । अगहन कृष्ण पक्ष हिम काल ॥५६०॥ इस ही समै ईत बिस्तरी । परी आगरै पहिली मरी। जहां तहां भागे सब लोग । परगट भया गांठिका रोग ॥ ५६३ ॥ निकसै गांठि मरै छिन मांहि । काहूकी बसाय कछु नांहि । चूहे मरहिं बैद मरी जाहिं । भय सौं लोग अन्न नहि खांहि ॥५६४॥ कविवर बनारसोदासके कथनके समर्थनमें भक्तशिरोमणि गोस्वामी तुलसीदासजी भी एक महामारीका निर्देश करते हैं जिसके कारण काशीमें भारी जन-हानी हुई। इनका समय विक्रमको २७ वीं शताब्दी है । वे लिखते हैंसंकर-सहर सर नर नारि बारिचर, बिकल सकल महामारी मांजा भई है। उछरत उतरात हहरात मरि जात, भभरि भगात जल थल मीचु मई है। देव न दयालु महिपाल न कृपालु चित, बनारसी बाढ़ति अनीति नित नई है। पाहि रघुराज पाहि कपिराज रामदूत, रामहू को बिगरी तुहीं सुधारि लई है ॥ [कवितावली, उत्तर० १७६ ] इसी प्रकार फासी ग्रन्थोंमें भी इस प्लेगका वर्णन मिलता है। इकबाल नामा जहांगीरी में लिखा है कि जलूस सन् ११ (=सं. १६७३) में एक घोर महामारी पडी। पहले पहल यह पंजाबमें शुरू हुई । लाहौरमें हिन्दू मुसलमान मरने लगे। वहांसे सरहिन्द होती हुई दिल्ली पहुंची। इसके आनेका चिह्न यह था कि पागलोंकी तरह घूमते हुए चूहे दीवार, चौखट आदिसे टकराकर मर जाते थे। लोग घर बार छोड़ कर बाहर चले गये । मृतकको अथवा उसके कपडे आदिको छूनेसे यह रोग लग जाता था। एक २ घरमें दस २ पंदरह २ आदमी मरे । यह महामारी अत्यन्त भयानक थी। वाकिआते जहांगीरी में जुलूस सन् १३ में आगरेमें प्लेग फैलनेका वर्णन है।' उपर्युक्त उल्लेखोंसे स्पष्ट प्रतीत होता है कि सं० १६७३ की महामारी प्लेग या ताऊन थी जिसके भयावह और नाशक परिणामसे लोग भलीभांति परिचित हैं । १ इलियट : ९ हिस्टरी ऑफ़ इंडिया, भाग ६, पृ० ३५६, ४०५-६ । For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીનગર્ષિ (નગા) ગણિરચિત જાલુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી [ રચના સંવત્ ૧૬૫૧ ] સંગ્રાહક તથા સંપાદક—શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ, આ ચિત્ય પરિપાટીને કર્તા નગર્ષિગણિ છે. તેઓ હીરવિજયસૂરિના શિષ્ય ઉદયવર્ધન, તેમના શિષ્ય કુશલવર્ધનના શિષ્ય હતા. તેમણે કેટલાક ગ્રંથો રચેલા છે તેમાં ૧ રામસીતા રાસ (સં. ૧૬૪૯ ) " ૨ અલ્પબહુવિચારગર્ભિત શ્રી મહાવીરસ્તવન ૪૮ ગાથા. ૩ કલ્પાન્તર્વાચ્ય (ગાથાબદ્ધ) ૪ દંડકાવચૂર્ણિ ૫ વરકાણુ પાર્શ્વનાથ સ્તોત્ર (સં. ૧૫૧) અને ૬ પ્રસ્તુત “ જાલુર નગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી'-આટલા ગ્રંથ મળી શકે છે. તેમણે પોતાના હસ્તાક્ષરે લખેલા પણ કેટલાક ગ્રંથે મળી આવે છે. ૫ ૧. ચંદ્ર અનઈ રસ વે નિહાલ, નંદ ભલુ હિમાલુ.”—(અન્તભાગ.) ૨. “હીરવિજયસૂરીસો, કવિ કુશલવર્ધન સીસ પભણુઈ, નગાગણિ વંછિય કરો-(અન્તભાગ) ૩. “ચંદ્ર રસ બાણ મુનિ સમ વરિએ તવગણ વિભાસકકાણું, ભટારગપુર દર સિરિવિજયસેણ સૂરીશું. ૬૫. રજજે વિડિઓ ગંથે પંડિસિરિ કુ[ શ] લવહણગણુણું, સીસણ બાલમણા નગાભિધાણ વરમહિને. ૬૬. ૪. ચંદ્ર અનઈ રર્સ જાણીઈ તુ ભમરલી, બાણ વલી સસી જોઈ તુ સા નવરંગી; તે સંવછર નામ કહુ તુ ભમરુલી, સાવણ સુદિ તિય હેઈસા નવરંગી. ૬૯ શ્રી જાસુરનયર ભલું તુ ભમરુલી, જિગુહર પંચ વિસાલ સા નવરંગી, હરખિં તિહાં મઈ તવન કરું તુ ભમલી, ભણતાં મંગલમાલ સા નવરંગી. ૭૦ ઈર્ય પાસ જિણેસર નમિયસુરેસર વરકાણપુરાઉએ; મઈ યુણિઉ ભગતિ બહુ ગુણ જુગતિ જસપડહુ અતિવાજીએ; શ્રી તપગચ્છમંડન દુરિયવિલંડન શ્રી હીરવિજયસૂરીસરુએ, કવિ કુસલવહેંન ગુરુ સીસ નગા પદ્ વંછિત દાયક સુરતરુએ. ५ संवत् १६५७ वर्षे भाद्रपदसितत्रयोदश्यां वारबुध पूर्णीकृतः लिखितश्च श्रीवटपल्लीनगरे नगर्षिगणिना ॥ બીજી વાર રજની અંતે જણાવ્યું છે કે શ્રીવિજયસેનસૂરિશુરા सकलपण्डितसभारञ्जनश्रीउदयवर्द्धन-तच्छिष्य पं० कुशलवर्धन-तच्छिध्यनग(गणि॥ ૭. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૦ તેઓ સત્તરમી શતાબ્દિના મધ્યકાળમાં હતા, એટલું જ માત્ર તેમના ગ્રંચ-રચનાના ઉલ્લેખો પરથી જણાય છે. આ ચૈત્ય પરિપાટીમાં તેમણે જાલેર નગરનાં પાંચ જિનાલયોનું વર્ણન આપ્યું છે. જો કે સુવર્ણગઢ ઉપર ૩ દેરાં સિવાય ગઢ નીચે જાલોરમાં બીજાં ૧૧ જૈન દેરાં છે, જેમાંનાં ૯ શહેરની અંદર અને ૨ શહેરની બહાર છે. બહારનાં બે દેરાઓમાં પહેલું સુરજપળની બહાર શ્રી ઋષભદેવનું અને બીજું શહેરની પશ્ચિમ તરફ પાણીમાઈલ ઉપર ગોડી પાર્શ્વનાથનું દેવું છે. શહેરની અંદરનાં દેરાસરો પૈકી ૧ આદિનાથ, ૨ શાંતિનાથ, ૩ નેમિનાથ અને ૪ મહાવીર સ્વામી –આ ચાર તીર્થકરોનાં ૪ દેરાસર તપાવાસમાં આવેલાં છે. ખરતરાવાસમાં ૫ પાર્શ્વનાથાનું, ખાનપુરાવાસમાં ૬ મુનિસુવ્રતસ્વામીનું, ફેલાવાસમાં ૭ વાસુપૂજ્યનું, કાંકરિયાવાસમાં ૮ પાર્શ્વનાથનું અને માણેકચોકની પાસે બલહુડીષાળ” માંનુ ૯ જીરાવલા પાર્શ્વનાથનું છે. આ નવ સાથે શહેર બહારનાં બે અને ગઢ ઉપરનાં ત્રણ જિનમંદિરને ગણતાં કુલ ૧૪ મંદિરે જાહેરમાં છે. આ જાલોર નગર એરણપુરા સ્ટેશનથી ૩૮ માઇલ દૂર પશ્ચિમમાં સેવનગિરિ પહાડની તળેટીમાં સુદડી નદીના કાંઠે વસેલું છે, અને જોધપુરથી ૭૦ માઈલ દૂર દક્ષિણ દિશામાં આવેલું છે. જાલેરગામ જોધપુર રાજ્યના પરગણાઓમાંનું એક છે. ત્યાં લગભગ ૨૦૦૦ જનની વસતી છે. જાલોર પહેલાં “જાવાલિપુર' નામે ઓળખાતું હતું; એમ કેટલાક ગ્રંથો અને લેખો પરથી તથા બારમી સદીના પરમારના તાંબાપત્ર ઉપરથી તેમજ તેરમી સદીમાં લખાયેલા ચહુઆના લેખ ઉપરથી જણાઈ આવે છે. જાલોરની આસપાસનો પ્રદેશ તે સમયે “પિવાહિકામંડલ ' નામે ઓળખાતો હતો. આ નગર કેણે વસાવ્યું તે હજી જાણી શકાયું નથી. પરંતુ વિક્રમની દશમી સદી પછી ત્યાં થઈ ગયેલા રાજવીઓના ઇતિહાસનો પત્તો લાગે છે. કર્નલ ટોડે લખ્યું છે કે રાણું ખેમાણુના વખતમાં જાલોર આબાદ હતું. . સંવત ૧૧૬૫ના વૈશાખ સુદિ ૧૫ ને ગુરવારે લખાયેલા “ કાસથા’ ગામના દાનપત્ર અને જાલોરના કિલ્લાના તોપખાનાની દિવાલમાં લાગેલા સં૦ ૧૧૪ ના લેખ મુજબ ત્યાં વાપતિરાજ પરમારથી રાજ્ય શરૂ થયું. સં. ૧૧૬૫ ને દાનપત્રમાં પરમારની પેઢી આ પ્રમાણે છે: ૧ વાક્પતિરાજ, ૨ ચંદન, ૩ દેવરાજ, ૪ અપરાજિત, ૫ વિજજલ* અને ૬ તિહદેવ, જ્યારે સં. ૧૧૭૪ ના લેખમાં ૫ વિજલ પછી ૬ ધારાવર્ષ અને ૭ વસલ રાજાઓ થયાનું જણાવ્યું છે. આ પ્રત્યેક રાજાઓનો ૨૦ વર્ષનો રાજ્યકાળ ગણીએ તે એકંદર ૧૨૦ વર્ષ પૂર્વે એટલે સં. ૧૦૪૫ અથવા ૧૫૪ થી એ વંશનો ત્યાં અધિકાર હતા, એમ માની શકાય. સં. ૧૦૮૦માં વેતાંબરાચાર્ય શ્રોજિનેશ્વરસૂરિએ શ્રી હરિભદ્રસૂરિના કાર પર વિદ્વતાભરી ટીકા આ નગરમાં જ પૂરી કરી હતી. અને તેમના ગુરુભાઈ શ્રીબુદ્ધિસાગરે યુવાન થાજut પણ તે જ વર્ષમાં ત્યાં પૂરું કર્યું હતું. સુધાની ટેકરીના લેખ પ્રમાણે વિક્રમની તેરમી સદીની શરૂઆતમાં નાડેલના ચહુઆણ રાજા આહણને પુત્ર કીર્તિપાલ પોતાની રાજધાની જાલોરમાં લાવ્યો. બીજાં પ્રમાણોથી | ... શ્રી જ્ઞાવાસ્ક્રિપુરારક્ષમતવિવાદિકામvg૪ત્તitતના...... * વિજજલે ભીનમાલ પાસેનું કાસથા ગામ એક બ્રાહ્મણને દાન કર્યું હતું. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ ] જાસુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી [ ૫ જણાય છે કે કીર્તિપાલે વિ. સં. ૧૨૩૬ થી ૩૯ સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ. ત્યારથી ચહુઆણાનું રાજ્ય સ્થપાયું. કીર્તિપાલને પુત્ર સમરસિંહ, એક પ્રતાપી પુરુષ થઈ ગયો છે. તેણે સુવર્ણગિરિના પ્રાચીન કિલ્લાને પુનરુદ્ધાર કરાવ્યો. તેથી એ અને એના વંશજો સોનગિરા ચહુઆણ કહેવાયા. સોનીવંશના શ્રાવકના જે ઉલ્લેખ મળે છે તે આ રજપુત જાતિમાંથી ઊતરી આવેલા વણિકેના જ હેવા સંભવ છે. આ સમરસિંહના વખતમાં સંવત ૧૨૩૯ના વર્ષમાં શ્રીમાલવંશના શેઠ યશેદેવના પુત્ર શ્રેષ્ઠી યશવીર શ્રાવકે જાલોરના આદિનાથ મંદિરનો મંડપ કરાવ્યો હતો, જે મંડપ શિલ્પકળાને અદભુત નમૂનો હોઈ દેશપરદેશના સેંકડો પ્રેક્ષકે ત્યાં જોવા આવતા.૮ સમરસિંહ પછી તેનો પુત્ર ઉદયસિંહ ગાદીએ આવ્યો. આ ઉદયસિંહનો મંત્રી પરમ શ્રાવક યશવીર હતા. તે શ્રીમાન હવા સાથે શિલ્પવિદ્યામાં નિષ્ણાત અને દાનેશ્વરી હતો. તેણે શોભન સૂત્રધારના બનાવેલા “લૂણિગવસતિ' જેવા શિલ્પકળાવાળા અદ્ભુત ચિત્યમાંથી ૧૪ ભૂલ બતાવી હતી.૯ અને શ્રી વસ્તુપાળે તેની સ્તુતિ કરી હતી. આ ઉદયસિંહ પછી તેને પુત્ર ચાચિગદેવ થયો. આ બંને પિતા પુત્ર જાલોરના નામાંકિત રાજાઓ થઈ ગયા છે. ચાચિગદેવના વખતમાં લખાયેલા અનેક લેખો મળી આવે છે. આ ચાચિગદેવને પુત્ર સામંતસિંહ અને તે પછી કાન્હડદેવ જાલોરના રાજા થયા. કાન્હડદેવ જાલોરને છેલ્લે સ્વતંત્ર ચૌહાણ રાજા હતો. સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ સં. ૧૭૬૬ કે૬૮માં જાલેર પર ચઢાઈ કરી. તેમાં આ અને તેનો પુત્ર વીરમદેવ બંને માર્યા ગયા. અને એની સાથે જાલોરના ચૌહાણ રાજ્યનો પણ અંત આવ્યો. પદ્મનાભ કવિએ સં. ૧૫૧૨ માં રચેલા “કarg વેધ' નામના ગૂજરાતી કાવ્યમાં આ સંબંધી સવિસ્તર હકીકત આપેલી છે. | મુસલમાન પછી કેટલોક વખત જાલોર ઉપર મેવાડના રાણુઓને પણ અધિકાર થયો હતો. પણ ચૌહાણાએ તેમને હઠાવી પાછી પોતાની સત્તા ત્યાં જમાવી. ચૌહાણને ७ श्रोविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समा सहस्रे । सश्रीकजावालिपुरे तदाद्यं डब्धं मया सप्तसहस्रकल्पम् ॥ बुद्धिसागरव्याकरण अन्तप्रशस्ति । ८ नानादेशसमागतैर्नवनवैः स्त्रीपुंसवगैर्मुहु- . र्यस्याहो रचनावलोकनपरैः नो तृप्तिरासाद्यते । स्मारं स्मारमथो यदीयरचनावैचित्र्यविस्फर्जितं तैः स्वस्थानगतैरपि प्रतिदिनं सोत्कण्ठमावर्ण्यते ॥ (સભામંડપમાંના મેટા પાટપરના લેખમાંથી) . ९ संवत् १२९२ वर्षे प्रतिष्ठामहोत्सवे श्रीगुरुसंघस्वजनपरिधापनपूर्व शोभमस्य करयुगे मन्त्रिणा स्वर्णशृङ्खलाः परिधापिताः । तस्मिन् समये समाहूतजावालिपुरेश श्रीउदयसिंह नृप-प्रधानयशोवीरपार्श्व श्रीवस्तुपालः प्रासादगुणदोषान् पप्रच्छ । तदा ८४ राणक १२ मंडलीक ४ महाधर ८४ महाशातीय महा सभायां स आह–इत्यादि -(ાહાર રહi) १० तच्चातुर्यगुणाकृष्टहृदयः स्तुतिमातनोत् । बस्तुपालः यशोवोरमन्त्रिणः सद्गुणोदधिः ॥ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સત્ય પ્રકાશ [વર્ષ ૧૦ બીજીવાર વિહારી પઠાણોએ હાંકી કાઢી પોતે જાલોરના માલિક બની બેઠા. અકબરના સમય સુધી આ વિહારી પઠાણેએ ત્યાં રાજ્ય કર્યું. અકબર પછી જહાંગીરના સમયમાં રાઠોડવંશીય સુરસિંહજીના ઉત્તરાધિકારી મહારાજા ગજસિંહના સમયમાં એટલે સં. ૧૬૮૧ માં મુહત જયમલજી,૧૧ જે ગજસિંહનો મંત્રી હતા, તેણે જાલોરના કિલ્લા પરના એક મંદિરમાં ત્રણ મૂર્તિઓ કરાવી. એ સિવાય સં. ૧૬૮૩ માં જયમલની પત્નીઓ સરૂપદે અને સેહાગદેએ બેસાડેલી કેટલીક મૂતિઓ પણ ત્યાં છે. એ પછી કેટલેક વખત નવાબ અમીરખાને પણ જાલોર પર રાજ્ય કર્યું છે. સં. ૧૭૪૨ માં મહારાજા અજિતસિંહજીએ જાલોરને જીતી લઈ જોધપુર રાજ્ય સાથે જોડી દીધું, જે આજ પર્યત તેમના વંશજ જોધપુરના રાઠોડ મહારાજાઓના અધિકારમાં ચાલ્યું આવે છે. જાલેરને કિલ્લો લગભગ ૮૦૦ વાર લાંબે પહોળો છે અને આસપાસના મેદાનથી ૧૨૦૦ ફીટ ઊંચી ટેકરી પર આવેલ છે. આ કિલ્લા પરથી આખું શહેર દેખાય છે. ગઢને ચાર દ્વારા છે. સૂરજપળ, ધુળ, ચાંદપોળ અને લોહપાળ-એનાં નામ છે. ગઢ ઉપર જોવા લાયક બે જૈન મંદિરો અને એક કબર છે. એક ચૌમુખનું જૈન દેવાલય છે અને તેને બે માળ છે. | વિક્રમાદિત્યની ચોથી પેઢીએ થયેલા નાહડરાજાના વખતમાં એક “યક્ષવસતિ' મંદિર હતું. તેને રાજકાળ મેરૂતુંગને લખવા પ્રમાણે વિ. સં. ૧૨૬ થી ૧૭૫ સુધીને છે. એ સંબંધે વિવાદ માં જણાવ્યું છે કે – नवनवहलक्खधणवहअलद्धवासे सुवण्णगिरिसिहरे । नाहडनिवकालीणं थुणि वीरं जक्खवसहीए ॥ * અથાત-નવાણ લાખ રૂપિયાની સંપત્તિવાળા શેઠિયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન મળતું નહોતું ( અર્થાત ત્યાં બધા ક્રોડપતિઓ જ ઉપર વસતા હતા, એથી ઓછી મૂડીવાળાને ત્યાં સ્થાન મળતું નહિ.) એવા સુવર્ણગિરિ શિખર ઉપર નાહડરાજાના વખતના પક્ષવસતિ” નામના દેશમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરો. આ રીતે જાલોરનો ઇતિહાસ મળી આવે છે, તે ટૂંકમાં જણાવ્યો છે. - સં. ૧૬૫૧ માં રચાયેલી આ ચૈત્ય પરિપાટીમાં માત્ર પાંચ જિનાલયોનું વર્ણન છે. આથી જણાય છે કે નગરમાં તે વખતે માત્ર પાંચ જ જિનાલયો હશે અને તે પછી કિલ્લાનાં દેરાં સિવાયનાં આઠ દેરાસર બંધાયાં હશે એમ લાગે છે. ૧ મહાવીર સ્વામીનું મંદિર, જેમાં ૯૫ પ્રતિમાઓ તે વખતે હતી. ૨ નેમિનાથ ભગવાનનું, જેમાં તે સમયે ૧૪૭૩ પ્રતિમાઓ હતી. ૩ શાંતિનાથ ભગવાનનું, જેમાં ૧૨૫ પ્રતિમાઓ હતી. ૪ ૧૧ યમલજી, સાત જેસા અને તેની પત્ની નામે જયવંતદેને પુત્ર હતા. જયમલને બે સ્ત્રીઓ હતી: સરૂપદે અને સહાગદે. પહેલી સ્ત્રીથી તેને નેણસી, સુંદરદાસ અને આસકણું નામે પુત્રો થયા. બીજી સ્ત્રીથી પણ એક થે. આ સૌમાં નેણુસી ઘણે પ્રખ્યાત થયો. મારવાડને સૌથી વિશેષ પ્રખ્યાત ઈતિહાસ જે માત્ર મારવાડ માટે જ નહિ પણ મેવાડ તથા રજપૂતાના બીજા રાજ્યો માટે પણ ઘણું ઉપયોગી છે તે ઇતિહાસનું નામ “શ્રેણીની યાત” છે.. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] જાસુરનગર પંચ: જિનાલય ચઈત્ય પરિપાટી આદિનાથ ભગવાનનું, જેમાં ૭૧ પ્રતિમાઓ હતી અને ૫ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. આ મંદિરો સંભવતઃ તપાવાસમાંનાં ચાર અને પાંચમું ખરતરાવાસમાંનું પાર્સજિનનું હશે. બાકીનાં બધાં મંદિરો સં. ૧૬૫૧ પછી બન્યાં હશે. નગરમાં ચાર પોષધશાળા હેવાને ઉલ્લેખ પણ આમાં છે. જાલોરનગરમાં એક મોટી કબર છે જેનો હાલમાં તોપખાના તરીકે ઉપયોગ થાય છે. આ કબરમાં મોટે ભાગે જૈન મંદિરના પથ્થરોને જ ઉપયોગ થયો હોય એમ તેની બાંધણી અને સ્તંભો ઉપરના ભિન્ન ભિન્ન લેખો ઉપરથી જણાય છે. ડો. ભાંડારકરના કહેવા પ્રમાણે-“આ કબર ઓછામાં ઓછા ચાર દેવાલયોની સામગ્રીથી બનાવવામાં આવી છે, જેમાંનું એક તો સિંધુરાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજાં ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર નામનાં જૈન મંદિરો છે, આમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું.” જાલુર નગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી શ્રીગુરુ ચરણે નમી કરી, સરસતિ સમરી જઈ, કવિયણ માડી તું ભલી, નિરમલ મતિ દીજઈ; હરખ ધરી હું રચણ્યું, હેવ વર ચિયપરિવાડી, મનવંછિત સુખલિતણી, વાધઈ વરવાડી. સેહઈ જેબૂદીપ ભલું, જિમ સેવન થાલ, લાંબુ જેયણ લાખ એક, તેનું સુવિસાલ; તે વચિ મેરુ મહીધર, જયણ લખ તુંગ, ભરતખેત્ર દખિણ દિસિં, તેહથી અતિચંગ. મધ્યમ ખંડિ નયર ઘણું, નવ જાણું પાર, શ્રી જાલુરનયર ભલું, લખિમી ભંડાર સેવનગિરિ પાસઈ ભલું, વાડી વન સેહઈ, વનસપતી બહુ જાતિ ભાતિ, દીઠઈ મન મોહઈ મઢ મંદિર પાયાર સાર, ધનવંત નિવેસ, ન્યાયવંત ઠાકુર ભલ, જાણઈ સવિસેસ; સાવય “સાવી ધરમવંત, દાતાર અપાર, દયાવંત દીસઈ ઘણુ કરતા ઉપગાર. “ચંદ્રપા ચઉસાલ સાર, °ચુકી બહુ સોહઈ, પિષધસાલા ચ્ચારી ભલી, દીઠઈ મન મેહઈ પંચ ય જિગુહર દીપતાં, સહઈ સુવિસાલ, તલિયા તરણુ તેજ પુંજ, કરિ ઝાકઝમાલ. ૧ કવિજન. ૨ શોભે છે. ૩ ઊંચું. ૪ સુંદર. ૫ પ્રાકાર-ગઢ. ૬ ઘર. ૭ શ્રાવક: ૮ શ્રાવિકા. ૯ ચંદરવા. ૧૦ ચેકી. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૦ L ૧૧ હ૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ હાલ–હિવ પહિલે રે જિગુહરિ ત્રિસલા ફૂય. વંદેતાં રે પૂજતાં સંકટ પંચાણું રે પ્રતીમા સહિત જિણેસ, વચિ બઈડું રે, વીર જિણુંદ મનેહ, મનહર તવ સાર મૂરતિ, પેખતાં મન ઉહુલસઈ; મુખ દેખિ પૂનિમચંદ બીહતુ, ગયણ મંડલિ જઈ વસઈ. ૭ અણીયાલી રે ઊચી નાસા દીસતી, જાણું છું રે સુય ચંચનઈ જીપતી; બે લોચન રે અણુયાલાં અતિ સુંદર, સરવંગિ રે વરણન હું કેતું કરૂ. કરું વરણન કેમ તેરૂ, અનંત ગુણનું તું ધણી; સખિ એક જહા ૧પણેવ બુદ્ધિ, કેમ ગુણ જાણું ગુણા. ૯ મનમેહન રે જગબંધવ જગનાથ, જગજીવન રે ભવિજનને સુખદાય; તુ દરિસનિ રે મનવંછિત સુખ પામીઈ, ચિંતામણિ રે કાભકુંભ નવિ નકામીઈ. કામી જે અરથ સઘલા, વર જિન તુઝ નામથી; પામીઈ ભવિયણ કહુઈ, કવિયણ નમઈ જે તુઝ ભાવથી. હાલ–હિવ બીજઈ જિણમંદિરિ જાણ્યું, ભાવથી રે અતિ મોટઈ મંડાણિક થુણસ્ય રે નેમિ જિણેસર રાજીઉ રે. સમુદ્રવિજય ભૂપતિકુલગયણ “હિણેસ રે, માત સિવાદેવિપૂત, સેહઈ રે સેહઈ રે, રાજમતી વર સુંદરે. મસ્તક મુકુટ વિરાજઈ, ૧૯હેમરયણતશું રે કાને કુંડલ સાર; ઝલકઈ રે ઝલકઈ રે, રવિસસિ મંડલ જીપતાં રે. હિયઈ હાર તિમ બાહિં, અંગઈ દીપતા રે અવર વિભૂષણ સાર; પખી રે પંખી રે, સંઘ સહુ મનિ હરબિઉ રે. જાણે ઘન ૨૧ઘન સાર સુધારસ નીપની રે, ક્ય નિજ જસ ઘન પિંડ સોહઈ રે સેહઈ રે, નેમિ જિણેસર મૂરતી રે. ૧૬ ૨૨ચઉસય તેડેતર જિન પ્રતિમા સોભતું રે, નેમિ જિણુંદ દયાલ; વધુ રે વંદુ રે, ભવિયણ ભાવધરી સપ્ત રે. ( ૧૧ ઉલાસ પામે. ૧૨ આકાશ.૧૩ સર્વ અંગી-સર્વ પ્રકારનું. ૧૪ જીભે. ૧૫ અ૫. ૧૬ ઇચછીએ. ૧૭ રાજાઓના સમુદાય રૂપ આકાશમાં. ૧૮ દિવાકર-સૂર્ય. ૧૯ સુવર્ણ-રત્ન. ૨૦ ડે. ૨૧ કપૂર. ૨૨ ચૌદશે તોતેર (૧૪૭૩). - ઇટ: રે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . અંક ૬] જાસુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી ઢાલગીત ગાન નાટક કરી, નેમિ ભવનથી વલિયા રે, ત્રીજઈ જિગુહરિ મનિલી, જાતાં બહુ સંઘ મિલિયા રે. જય જય સંતિ જિણેસ, નમતાં વિઘન પુલાયા રે; પૂજતાં સંકટ ટલઇ, સુભ, યાર્નિ ચિત લાયા રે, જય જય સંતિ જિર્ણસ. (આંચલી.) હથણાઉર પર સુંદર વિસ્મસેન ભૂપાલા રે; તલ કુલકમલદિવાક, સયલ જીવ રખવાલા રે. જય જય૦ ૧૯ એક ઉપસનઇ કારર્ણિ, નિજ જીવિત નવિ ગણિયા રે; પગિ લાગી સુર વીનવઈ, સાચા સુરપતિ શ્રુણિયા રે. જય જય૦ ૨૦ અચિરા કુખ સરેવરિ, રાજહંસ અવતરિયા રે, તીણ અવસરિ રેગાદિ, શ્રીજિનઈ ર૮ અવતરિયા રે. જય જય૦ ૨૧ ભવભયભંજન જિન તું સુણી, લંછણ રમસિ પગિ લાગુ રે; મિગપતિ બીહત મિગ સહી, હિવ મુઝનઈ ભય ભાગુ રે. જય જય૦ ૨૨ તુઝ ગુણ પાર ન પામીઈ, તું સાહિબ છઈ મેરા રે; જે તુમ સેવ કરઇ સદા, તે સુખ લહઈ ભલેરા રે. જય જય૦ ૨૩ ઇક સત પણવીસય ભલી, સંતિ સહિત જિનપ્રતિમા રે; ભાવ ધરી જે વાંદસિઈ, તે લહસિઈ વર ૩૧ પદમા રે. ૨૪ હાલ–ચઉથઈ જિગુહરિ હેવ ભાવધરી ઘણું જાણ્યું અતિઉલટ ધરીએ; નમસ્યું પ્રથમ જિદ વિધિપૂરવ સદા તીન પાહિણમ્યું કરીએ. નાભિભૂપ કુલચંદ માતા મરુદેવા ૩ ઉરિ સરોવરિ હંસલુએ; અવતરિઉ જગના વિહું નાણે કરી પૂરઉ નિરમલ ગુણનિલુએ. પઢમ જિર્ણોદ દયાલ પઢમ મુણીસર પઢમ જિસેસર જગધણીએ; પઢમ ભિખાચર જાણિ પઢમ જોગીસર પઢમ રાય તું બહુગુણીએ. આદિ જિણેસર દેવ મૂરતિ તુમ તણી ભવિજનનઈ સુખકારણુએ રૂપતણું નહીં પાર તેજિ ત્રિભુવન ત્રિભુવન મેહીઈએ. તું ઠાકુર તું દેવ તું જગનાયક જગદાયક તું જગગુરુએ; માય પતાય તું ૩૧મીત પરમ સહોદર પરમ પુરુષ તે હિતકરૂએ. ર૯ એકેતિરિ જિસુબિંબ તિણિ કરિ સોભતી રિષભદેવ તુઝ મૂરતીએ; જે વાંદઈ નરનારિ પ્રહ ઊઠી સદા તે જાણુ સુભ મતીએ. ૩૦ ૨૪ હસ્તિનાપુર. ૨૫ વિશ્વસેન. ૨૬ પશુને કારણે (કબુતર માટે). ૨૭ સ્તવ્યા. ૨૮ અપહર્યા-હરી લીધા. ૨૮ મિષે–બહાને. ૩૦ એકસો પચીસ (૧૨૫). ૩૧ શ્રેષ્ઠ લક્ષ્મી. ૩૨ ઉદ-પેટ. ૩૩ ભિક્ષાચર-ભિક્ષુ. ૩૪ માતા. ૩૫ તાત -બાપ.૩૬ મિત્ર. ૩૭ એકર (૭૧).. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦] જૈન સત્યપ્રકાશ [ વર્ષ ૧૦ હાલ-પંચમ જિગુહરિ જાણ્યું રે, જિહાં છે પાસ જિણુંદ કુંકુમરોલ નમું સદા રે, જિમ ઘરિ કુંકમરેલ. જિણેસર તું બહુ મહિમાવંત. ૩૧ સેવન સમ તુઝ મૂરતી રે, સાત ફણામણિ સોભ; જે તુઝ નામ જપઈ સદા રે, તે પામ નહિ ૩૯ભ. જિસર૦ ૩ર સાયણ ૪૧ ડાયણિ ૪૨યણી રે, ભૂત પ્રેતને છલંતિ; રેગ સોગ સહુ ઉપસમઈ રે, જે તુઝ ૪પૂજ કરંતિ. જિસર૦ ૩૩ 'ધરણરાય પદમાવતી રે, અહો મિસિસારે સેવ; કામિ ઠામિ તું દીપતુ રે, તુઝ સમુ વડિ (ડG?) નહિ દેવ. જિસર૦ ૩૪ તુજ ગુણ પાર ન પામી ઈ રે, તું છઈ ગુણભંડાર; જે તુમ સેવ કરઈ સદા રે, તે પામઈ સુખસાર. જિણેસર૦ ૩૫ દ્વાલ-ચિઈપરિવાડી જે કર માલતઓ, પ્રહ ઊગમતઈ ૪૫સૂર, | સુણિ સુંદરિ પ્રહ ઉગમતઈ સૂર બેધિબીજ પામઇ ઘણું એ માતંતડે, તસ ઘરિ સંપતિ પૂર. સુણિ૦ ૩૬ તસ ઘરિ ઉછવ નવ નવાએ માતંતડે, તસ ઘરિ જયજયકાર, તસ ઘરિ ચિંતામણિ ફૂલ્યું એ માતંતડે, તે જાણું સુવિચાર. સુણિ૦ ૩૭ સસિરસે બાણ સસી (૧૯૫૧) સણુએ માતંતડે, તે સંવછર જાણિક ભાદવ વદિ ૪તઈયા ભલી એ માતંતડે, સુરગુરુવાર વખાણિ. સુણિ૦ ૩૮ કલસ નયર શ્રી જાવુરમાહે ચઈતપરિપાટી કરી, એ તવન ભણતાં અનઇ સુણતાં વિઘન સવ જાઈ ૪૭ ટરી; તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીહીરવિજયસૂરીસરે, કવિ કુસલવરધન સીસ, પભણુઈ નગા ગણિ વંછિય કરે. ઈતિ શ્રી જાસુર નગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી. ૩૯ - ૩૮ સાત. ૩૯ ક્ષેભ--સંકોચ. ૪૦ . શાકિની. ૪૧ કિની૪ર જેગિણી. ૪૩ છળ-કપટ કરે. ૪૪ પૂજા. ૪૫ સૂર્ય. ૪૬ તૃતીયા–ત્રીજ, ૪૭ ટળી જાય-નાશ પામે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાને લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી) ગુજરાતમાં એવાં એતિહાસિક પ્રાચીન સ્થાને છે કે જે પ્રકાશમાં આવવાની રાહ જોઈ રહ્યાં છે. આજના પ્રકાશમાં એ સ્થાનો ગુજરાતના ઈતિહાસનાં જૂનાં સુવર્ણ પૃષ્ઠ ઉકેલવામાં બહુ જ સહાયતા આપે તેવાં છે. પરંતુ ખેદની વાત એ છે કે આપણું સાક્ષરો અને ઈતિહાસવિદોને માત્ર પુસ્તકો અને કલ્પનાના જોરે જ ઊભા રહી ગુજરાતના ઇતિહાસની ભવ્ય ઈમારત ચણવી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતનાં પ્રાચીન ઐતિહાસિક સ્થાનેનું પૂર્ણ રીત્યા નિરીક્ષણ કરી તેને પ્રકાશમાં લાવવામાં નહિ આવે ત્યાં સુધી ગુર્જર ઇતિહાસને ભવ્ય પ્રાસાદ અપૂર્ણ જ ગણાશે. ગુજરાતમાં પાટણ, ચાંપાનેર, વીરમગામ, ધોળકા, ગોધપુર, ત્રંબાવતી (ખંભાત) દર્ભાવતી (ડભોઈ), ખેટકપુર (ખેડા), ભૃગુકચ્છ (ભરૂચ), વગેરે વગેરે ઘણું પ્રાચીન એતિહાસિક સ્થાને ગુજરાતના ઇતિહાસનાં અમુક સાધનો પૂરાં પાડે છે. તેમજ નીચેનાં પ્રાચીન સ્થાને પણ ગુજરાતના ઇતિહાસમાં સુંદર પ્રકાશ પાડે તેવાં છે. આ વખતને અમારો વિહાર શ્રી શંખેશ્વરજી સુધી હતો, પરંતુ શેઠ લાલભાઈ ઉમેદચંદ લહાના આગ્રહથી કંબઈ તરફ જવાનું થયું. એ દરમ્યાન આ સ્થાનો જેવાને અવસર મળ્યો. - પંચાસર - ગુર્જરનરેશ જયશિખરીની રાજધાની પંચાસર આજે બદલાઈ ગયેલ છે. વિદ્યમાન પંચાસર તદ્દન નવું જ વસેલું છે, એક સુંદર જિનમંદિર છે. નાની જન લાયબ્રેરી છે. ગામ બહાર એક જૂનું શિવાલય ખંડિયેર રૂપે ઊભું છે. ગામડાના માણસો એના પત્થર કુહાડી અને ધારિયાની ધાર ઘસવામાં વાપરે છે. ખપ પડે પત્થર મરચું વાટવા અને કપડાં દેવા પણ લઈ જાય છે અને ઈટો પણ ઉપાડી જાય છે. ત્યાં છાણાં થાય છે અને છોકરાં એ સ્થળને ઉકરડા તરીકે ઉપયોગ પણ કરે છે. ગામના પાદરમાં ઘેડ પાળિયા ઊભા છે. ઓગણીસમી સદીમાં પરાક્રમ કરી લઢતાં લઢતાં જાન આપી ગયેલા વીરેનાં એ સ્મારકે છે. સતીઓના હાથે પણ છે. પંચાસરની ચારે તરફની ભૂમિ વીરભૂમિ છે, જ્યાં પુરુષોની સાથે રહી સ્ત્રીઓ પણ તરવાર લઈ ઘૂમી હતી અને પિતાનાં આત્મજનની રક્ષા કરતાં ત્યાં જ મૃત્યુને ભેટી અમર થઈ હતી. એવી બે ત્રણ સ્ત્રીઓના પાળીયા પણ અહીં છે. ગામથી એકાદ માઈલ દૂર ખેતરમાં એક જૂની પુરાણી દેરી હતી–છે. હમણાં સુધરાવી છે. લોકે કહે છે એ જયશિખરીની દેરી છે. ચાવડા વંશનો એ પરાક્રમી પ્રતાપી પુરુષ ભૂવડના સિન્ય સાથે લઢતાં મર્યો હતો; તેનું આ સ્મારક છે. આ દેરીમાં ઘણી વાર રાત્રિના દીપક પ્રગટે છે, એમ કહેવાય છે. તળાવ તરફ આગળ વધતાં મોટા મોટા ટીંબા-ટેકરા દેખાય છે. ત્યાં ખોદકામ થાય તો પ્રાચીન પંચાસરના અવશેષો જરૂર ઉપલબ્ધ થાય એવી સંભાવના છે. ઘણી વાર બહુ વર્ષો પછી આ સ્થાને મેટી ઈટો દેખાય છે; જાના સિક્કા પણ હાથ આવે છે. આ બધા ચિહ્નો કઈ શોધકની રાહ જુવે છે. પંચાસરની આગળ જતાં :- શંખેશ્વરજી તરફ જતાં તળાવ ઉપર પણ જૂના ખંડિપેરેના અવશે જણાય છે, અને મને લાગે છે કે જૂનું પંચાસર આ બાજુ જ હશે. આગળ જતાં કલકલ નિનાદે વહેતી રૂપેણ નદી બહુ જ તોફાની અને ઉંડી છે. એમા For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સામાં જ્યારે એ ઉભરાય છે-એમાં પૂર આવે છે ત્યારે એ પાણીમાં એટલુ જોસ અને તાણુ ( ખેંચ ) હેાય છે કે ભલભલા તારાને પણ મુંઝવણુ થાય. જે રૂપેણુનાં પાણીએ પંચાસરને શેાભાવ્યું; પચાસરને પુષ્ટ કર્યું એ જ રૂપેણે એક વાર આ નગરને પેાતાની ગેાદમાં શમાવતાં સંક્રાચ સરખાય ન કર્યો. શંખેશ્વરજી જતા યાત્રીએને માટે આ એક મેાટું ભયસ્થાન છે. અહીં ધણી જાને લુંટાઇ છે; અહી જ ઘણા જૈન સંધાને લુંટવા પ્રયત્નો થયા છે. અહીં એકલદોકલ મુસાફર તેા પાર વિનાના લુંટાયા છે. પરંતુ અહીં ચમત્કાર! પણ ધણું! સંભળાય છે. જે કાઈ યાત્રી કે સંતને લુંટવાના પ્રયત્ને થયા છે ત્યારે ત્યારે શ્રી શ’ખેશ્વર પાર્શ્વનાથજીનેા જાપ કરવાથી-સ્મરણ કરી વંદન કરવાથી તરત જ સહાયતા-દૈવી સહાયતાએ પ્રાપ્ત થઇ છે, લુટારૂઓને નાસી જવું પડયું છે અને યાત્રિકા સહીસલામત તીસ્થાને પહેાંચી ગયાના ઘણા દાખલાએ વિદ્યમાન છે. રૂપેણુ વટાવ્યા પછી પચાસરની કાંઈ જ નિશાનીએ નથી જણાતી. શંખેશ્વરજી તી પ્રાચીન જૈન તીસ્થાન છે. ગુજરાતના પ્રતિહાસ લેખકાએ આ સ્થાનની પ્રાચીનતા જાણી અને પ્રકાશમાં મૂકવાની જરૂર છે. આ સબંધી “ આછુ ”ના વિદ્વાન લેખક સાહિત્યપ્રેમી મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજે ‘ શ્રીશંખેશ્વર મહાતીર્થં ' પુસ્તક લખી ઘણી સામગ્રી એમાં આપી છે. સુન વાચક્ર એ પુસ્તક વાંચી આ તીર્થની પ્રાચીનતા સંબંધી જ્ઞાન મેળવી શકે છે. પરન્તુ હું તા થાડા પ્રાચીન સ્થાને સબધી જ લખીશ. ,, હાલના શ્રોશ'ખેશ્વરજી પાર્શ્વનાથજીના મંદિરથી ના થી ના માઈલ દૂર ચંદુરના માગે જતાં એક ઉંચાણુ ટેકરાને ભાગ છે. ત્યાં ફરતાં ફરતાં તપાસ કરતાં એમ જણાય છે કે ત્યાં પોલાણુ હશે. તેમજ જાની ઈંટા, મકાનના પાયા વગેરે દેખાય છે. આગળ તળાવ કાંઠે જે કૂવામાંથી શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળ્યાનું સ્થાન બતાવાય છે તે તરફ પણ મકાનના પાયા વગેરે દેખાય છે. એ પ્રાચીન કૂવા પણ પુરાઈ ગયા જેવા છે. પરન્તુ ઉપર મેં જે સ્થાન વર્ણવ્યું ત્યાં તે ચેતરફ ટીંબે છે અને ખેાદકામ થાય તા ઘણી ઘણી પ્રાચીન વસ્તુએ ઉપલબ્ધ થવાની સંભાવના જણાય છે. આ પછી જૂનું મંદિર કે જે પ્રાચીન છે તેની રક્ષા માટે ઉચિત પ્રબંધ થવાની જરૂર છે. અહીં નજીકમાં ચંદુર પણ પ્રાચીન સ્થાન છે. ચંદેરી નગરી કહેવાય છે. સુંદર ભવ્ય મંદિર પરમ દર્શનીય છે. અમે તે। સુજ પર, સમી થઈ હારીજ ગયા. સમીમાં એક સુંદર પ્રાચીન જિનભુવન છે. ગામ વચ્ચે એક મેાટી વિશાલ મસ્જીદ છે. આ મસ્જીદ એક ખાવન જિનાલય મંદિર તેાડીને બનાવવામાં આવેલ છે. ઓતરાદા દરવાજા બહારની કુંભી પર એક ખંડિત જિનમૂર્તિને આકાર અદ્યાવધિ વિદ્યમાન છે. હારીજ: જૂનું અને નવું બે હારીજ છે. નવું હારીજ તે હમણાં વીસમી સદીના ઉત્તરામાં જ વસ્યું છે, ફાલ્યું છે, સુંદર જિનમંદિર ઉપાશ્રય વગેરે છે. જૂના હારીજમાં એક પ્રાચીન ભવ્ય જૈન મદિરના પત્થરા-પાયે વગેરે વિદ્યમાન છે. ગાયકવાડ રાજ્યની ભૂગોળમાં લખ્યું હારીજમાં એક પત્થરનું જૂનું માટુ' મરિ છે.” લેખકે આ મંદિર કાનું છે એ લખવાની મહેનત નથી ઉઠાવી, "C For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક J કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાન | ૧૦૩ આ પત્થરનું મંદિર પ્રાચીન જૈન મંદિર છે. આ મંદિરના પત્થર। ગાડાં ભરી ભરીને લેાકા લઈ ગયા છે. અહીંના ચેડા પત્થરા જૈન મંદિરના પગથિયાં નીચે પણુ દુખાયા છે. બહુ પ્રયત્ન પછી ગાયકવાડ સ્ટેટે મ`દિરની જમીન જૈનસત્રને સાંપી છે, પરન્તુ વ્યવસ્થા કરવાનું કામ આપણને નથી આવડતું. મંદિરના વચ્ચેના ભાગમાં ઉંચાણુ છે. અહીં ખાદકામ થાય તેા જરૂર પ્રાચીન વસ્તુએ નીકળે તેમ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક બાજુ શાસનદેવીની ભવ્ય મૂર્તિ છે. ત્યાંના લેાકેા આ દેવીને શીતળાદેવી તરીકે પૂજે છે-માને છે. મંદિરના વિભાગમાં પશુએ બંધાય છે; છાણાં થાય છે અને માણસા જમીન બગાડી આશાતના કરે છે. અહીંના ગામ બહારના હનુમાનજીના મંદિરમાં જૈન મંદિરના પત્થરા વપરાયા છે. પ્રાયઃ ધણાં ધરામાં થાંભલા, કુંભી, શિખર, કે ઇંડાના પત્થરા વપરાયા છે. અહીંના જૈન સંધે જાગૃત થઈ આ જમીનની આશાતના ન થાય તે માટે બનતું કરવાની જરૂર છે. હારીજ ગામ બહાર; ગામથી શ્રા થી ના માઈલ દૂર સુંજપરના રસ્તાની જમણી બાજુ કેવળાથળી નામે એક ટીમે છે અને ટીબા ઉપર છ થાંભલાં–મેટા પત્થરા છે. અહીં શું હશે એની કલ્પના ક્રાનેયે ન હતી. માત્ર પત્થર અને જમીન જોવા જ આવેલા. સાથે શિલાલેખ લેવાનાં સાધનેા હતા. પૂ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીએ અથાગ મહેનત કરી એક લેખ વાંચ્યાઃ : [ 3 ] છું. ? વર્ષે + + [૨] ફ્ ર્ પ્રેમ [૨] શ્રીણિદત્તનું [ ૪ ] રીનાં મૂતિ ॥ આ એક જૈનાચાયની મૂર્તિ છે. ૭-૧૦ ની મૂર્તિ છે. મૂર્તિના મસ્તક ઉપર આધા– રજોહરણ છે. જમણે) પગ આસનથી લટકતા છે. ત્રણ પાટલાની બેઠક છે; વસ્ત્રધારી–અચલધારી મૂર્તિ છે. હાથમાં મુહપત્તિ છે. ત્યાં ખીજો પત્થર જોયા. તેને લેખ વાંચતાં ભારે મુશ્કેલી પડી, પરંતુ લેખ વંચાયા તા ખરે। જે આ પ્રમાણે છે. ( ચાલુ ) જૂના અા જોઇએ છે ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના નીચે જણાવ્યા મુજબના જૂના અકા જોઈએ છે. જેએ એ કામાંથી બની શકે તેટલા અકૈા મેાકલશે તેમને એ અકાના બદલામાં યાગ્ય વળતર આપવામાં આવશે. વર્ષ પહેલું—અંક ૨, ૩, ૭, ૮ વર્ષ જી—અંક ૨. વર્ષ છઠ્ઠું——અંક ૧૧. વર્ષ સાતમું——અંક ૫-૬ વર્ષ નવમું——અંક ૮–૯ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ [શ્રીશ્રીવંશીય સુશ્રાવક કુમારપાલ) લેખક-યુત વૈદ્ય ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી, મહુધા. અહીં આપવામાં આવે છે તે પ્રશસ્તિ નડીઆદ જૈન સંઘના આગેવાન સુતરિયા મેહનભાઈના કબજામાં હાલ જે લાયબ્રેરી છે તેમાંની એક હસ્તલિખિત પ્રતમાં છે. આ પ્રતિ કાગળ ઉપર લખેલી સચિત્ર અને દેવનાગરી પરિમાત્રામાં છે. પ્રતના અક્ષરો અને યાચવણુ ઘણું સારી છે. અંતનું પાનું જતું રહેવાથી પ્રશસ્તિ અપૂર્ણ છે. એવી જ બીજી પ્રતિ છે. પણ તેના અંતના પાના ઉપર કાગળ ચોટાડેલે હેવાથી પુપિકા વગેરે કાંઈ મળી આવ્યું નથી. આ બેમાંથી એક પ્રતિમાં સંદેહવિષૌષધિ નામે ખરતરગચ્છાચાયત સંક્ષિપ્ત વૃત્તિ લખેલી છે. પ્રશસ્તિ આ પ્રમાણે છે श्रीश्रीवंशविभूषण समभवत् कालु इति ख्यातिमान् तस्यासिज्जयतुप्रिया ननु तयोः पुत्रो दुदानामकः ॥ प्रनिर्मिणिसंक्षकासुकृतिनी पुत्रास्त्रयैते तयोः शाहश्रीश्रित वस्तुपालमतिमान् तेजाभिघो बुद्धिमान् ॥ १ ॥ श्रीषीमश्च महाइको हि क्यजाख्यानौ पितृव्याङ्कजौ श्रीमन्मालवमण्डलेश्वरनृप श्रीग्यासुद्दीनप्रभोः ॥ राज्ये प्राज्यविचार्यकार्यविदुहः श्रीनागराजः सुधीः । तत्साहाय्यमवाप्यमोदितमनाः श्रीवस्तुपालाग्रजः ॥२ ।। हीरादे-चीरादेपनि₹यसंयुतः सदा सुभगः । माम द्वययुत मनजी-कुमारपालोङ्गजेनयुतः ॥ ३ ॥ षण्मेरु निर्जर नग क्षिति सङ्घयवर्षे श्रीमण्डपाचल निवासमहेम्यसुर्गे ॥ न्यायावतारगुणगौरवलब्धकीर्तिः श्रीग्यासुद्दीननरनायकसौम्यदृष्टया ॥४॥ चातुर्मासिकपुस्तकोत्सवविधिं पूर्व विधायादभूतं । श्रीकल्पप्रतयः सुवेष्टनयुतां शालासु सास्वपि ॥ (ગ ) પ્રશસ્તિ-અનુવાદ. શ્રીકીવંશના વિભૂષણરૂપ પ્રખ્યાતિવાન કાલુ હતો, તેની સ્ત્રી જ્યત ઉર્ફે જયંતદેવી નામે હતી. તેઓ બન્નેને દુદા નામે પુત્ર હતા. તેને ભાગ્યશાલી ધર્મિણી નામે જી હતી. તેઓ બનેને આ ત્રણ પુત્રો હતા. એક જેને લક્ષ્મી વરેલી છે તે બુદ્ધિમાન શાહ વરસ્તુપાલ, બીજે તેજપાલ અને ત્રીજે ક્ષેમપાલ, એઓને કાકાના છોકરા બે ભાઈ એક શાહ માઇક અને બીજે શાહ વયજા નામે હતો. (૧) સુશોભિત માલવમંડલેશ્વર રાજા (નવાબ) ગ્યાસુદ્દીનના વિસ્તૃત રાજ્યના કાર્યને વિચાર કરવામાં વિદુર સમાન સારી બુદ્ધિવાળે નાગરાજ હતું. તેની સહાયતા પામીને For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ f૧૫ આનંદિત મનવાળા વસ્તુપાલના અગ્રજ (મોટાભાઈ) પિતાની હરાવી અને વીરાદેવી નામે બે સ્ત્રીઓ સાથે તથા પિતાના પુત્રયુક્ત, જેનાં બે નામ છે એક મનજી અને બીજું કમારપાલ એણે સંવત ૧૫૪૭ના વર્ષમાં જ્યાં મેટા ધનવાને વસી રહ્યા છે એવા માંડવગઢમાં ન્યાયના અવતારરૂપ ગૌરવાન્વિત ગુણ વડે જેને કીર્તિ પ્રાપ્ત થઈ છે એવા નવાબ ગ્યાસુદ્દીનની સૌમ્ય દષ્ટિવડે ચાતુર્માસિક પુસ્તકને પ્રથમ વિધિપૂર્વક ઉત્સવ કરીને વેઝન યુક્ત શ્રીકલ્પસવની પ્રતો સર્વ શાળાઓમાં (ઉપાશ્રયમાં) આપી. (ર) અપૂર્ણ. પ્રશસ્તિગત વ્યક્તિઓનું વશવૃક્ષ શ્રીશ્રીવંશીય-માંડવગઢ નિવાસી શાહ કાલુ (પત્ની-જયંતદેવી) (તેમના બે પુત્રો) ૧ નામ નથી તેના બે પુત્રો, તેની બે પત્ની ૧ મહુલાઈક ૨ વયના (૧ નામ નથી) તેને પુત્ર ૨ ધર્મિણી તેના ત્રણ પુત્રો મનજી ઉફે કુમારપાલ (તેની બે પત્ની) ૧ વસ્તુપાલ ૨ તેજપાલ યમપાલ હીરાદે વીરા (કુમારપાલને પુત્ર હતો તેનું નામ નથી આપ્યું) બીશ્રીવશ સંબંધી વિચારણા ઉપરોક્ત પ્રશસ્તિમાં સર્વથી પ્રથમ પ્રતિ લખાવનારના વંશનું નામ શ્રીશ્રીવંશ બતાવવામાં આવ્યું છે. જ્ઞાતિઓનાં પ્રસિદ્ધ નામમાં શ્રીશ્રીવંશનું નામ ભાગ્યે જ કોઈને પરિચિત લાગે એવું છે. સામાન્ય રીતે શ્રીશ્રીવંશન શબ્દાર્થ લક્ષ્મીના વંશમાં એવો થાય છે. પૌરાણિક અલંકારિક રૂપે લખનાર બ્રાહ્મણોએ એ શબ્દને અનુલક્ષીને શ્રીમાલપુરાણું લખેલું છે. પુરાણુ તે કે હજુ સુધી ભાગ્યે જ કોઈ જૈન વિદ્વાનને હાથ ચઢયું હશે. પણ તેનું જ અવતરણ વિદ્વાન કવિરાજ મુનિ લાવણ્યસમયજીએ વિમલ પ્રબંધમાં કર્યું છે. અને તે મણિભાઈ બારભાઈ વ્યાસે પ્રસિદ્ધિમાં મૂકવાથી વિદ્વાનને હાથ ચહેલું છે. * શ્રીમાલપુરાણમાં શ્રીમાલીઓને લક્ષ્મીના વંશના વર્ણવ્યા છે. તે ઉપરથી શ્રીમાલી વણિગ જાતિ એમ સમજે છે કે, અમે લક્ષ્મીના વંશના છીએ. પરંતુ વાસ્તવિક રીતે તે. એમાં લેકસમાજની બાંતિ જ છે. શ્રીમાલીને માટે ધાતુપ્રતિમાઓ ઉપરના ટલાક લેખમાં For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકોશ [ વર્ષ ૧૦ શ્રીશ્રીમાલ શબ્દને ઉપયાગ કરેલા છે. આ ચતુરક્ષરી શબ્દ ધ્યાનપૂર્વક વિચારનારને એમાં એ જાતિઓનું અસ્તિત્વ દેખાડે છે. એક શ્રીશ્રી+મારુ આ બન્ને શબ્દો મલીને થએલા આ શ્રીશ્રીમાલ શબ્દ આ બન્ને જાતિએનું સહવાસીપણું બતાવે છે. શ્રીમાલપુરાણુ એ તે જાતીના ક્ષાત્રાચારના પરિત્યાગ પછી ઘણા કાળે લખાએલું છે, પરન્તુ એને માટે તે આપણે જૈન આગમ પ્રથા ઉપર જ નજર ફેરવવી પડશે. આ બન્ને તિએ ભગવાન મહાવીરદેવના સમયમાં કાશીદેશ અને કાશલદેશની રાજ્યકર્તા હતી. તેમાં એક લિચ્છત્રી અને ખીજી મલકી નામે એાળખાતી હતી. એમનુ' વાસસ્થાન કાશી-કૈાશલ અને બંગાળમાં હતું; જેનું પાટનગર વિશાલા—ઉર્ફે વૈશાલી હતું, ( હાલનુ બિહાર ) કે જેમાં મહારાજાધિરાજ ચેટક રાજ્યકર્તા હતા. ઉપરાંત બન્ને જાતિએ પૂર્વ ભારતમાં પરમ શકિતશાલી અને જૈનધર્મીનુયાયી પ્રાચીન કાલથી જ હતી, જેના જાતિના બળ માટે શાયપુત્ર બુદ્ઘભગવાને કાણિક-ઉર્ફે કાલાશોકને માઢે મુકતકંઠે પ્રશ ́સા કરી છે; જેની વિવિધ પ્રશ્નોત્તરી બૌદ્ધ ગ્રંથામાંથી મળી આવે છે. બિહાર ઉર્ફે વૈશાલીનું મહાન સર્વોપરિરાજ્ય લિચ્છવી ઉર્ફે હૈહયર વંશનું હતું. મગધના શિશુનાગવ’શ સાથે કોટુંબિક કલહના પરિણામે વૈશાલોરાજ્યના નાશ થવાથી શતાવધ કુટુબેએ સ્વદેશ છોડી મરૂભૂમિમાં આવી શ્રીમાલ નગર વસાવ્યું અને વાણિજ્ય વ્યવસાય સ્વીકાર્યો, જેને સહચર કુલગુરુ બ્રાહ્મણેાએ લક્ષ્મીનંદન તરીકે પિછાનાવ્યા છે એ યુકિતયુક્ત જ છે. ઉપરાકત લિચ્છવી ઉર્ફે હૈહયવંશી કુટુંખેએ ત્યારપછી પેાતાના વંશનુ નામ શ્રીશ્રીવશ રાખ્યું, અને સહયેાગી મલકી જાતિએ શ્રીમાલ નામ ધારણ કર્યું, પરન્તુ જાતીય સંગઠન જાણનારાએ અને એકજ નામથી બન્નેનું વિધાન ઇચ્છનારાએ શ્રીશ્રીમાલ એ શબ્દ પ્રયાગ કર્યો. આ જાતીએ વાણિજ્ય વ્યવસાય સ્વીકાર્યો પછી પણ પ્રથમતી માફક જ જૈનધર્માંનુ પાલન અને જિનેશ્વરાની ભકિત તથા ધર્મ સ રક્ષણુ તેમજ ધર્મીપ્રચાર કરવામાં અદ્વિતીય શકિત બતાવી છે, એમ વિદ્વાનાએ કરલી નાંધા ઉપરથી જોઇ શકાય છે. પ્રશસ્તિગત વ્યક્તિએ સબંધી વિચારણા શાહે કાલુ: આ પુરુષ શાહ કુમારપાલના દાદા થાય છે. મારી પાસે અસ્તિત્વ ધરાવતા પ્રાચીન ધાતુપ્રતિમાના લેખમાં તેમને વિશેષ પરિચય આપે એવા એક પણ લેખ જોવામાં આવતા નથી, પરન્તુ એ જ માંડવગઢમાં વસતા પ્રાપ્વાટ જ્ઞાતિના શાહ કાલુએ એ જ કાલુના સમયમાં જ્ઞાનભાંડાગાર-સ્થાપ્યાના પુરાવા પ્રશસ્તિસંગ્રહના ઉત્તર વિભાગના પૃ. ૫૨-૫૪ માં પ્ર. ન. ૨૦૫–૨૧૫માં સવિસ્તર મળે છે, પણ તે અહીં અસ્થાને છે. ૧ જુએ કલ્પસૂત્ર મૂલ અને ટીકા, તેમજ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચન્દ્રાચાર્ય કૃત ત્રિ. શ. પુ. ચ. પવ' ૧૦ મું. ૨. જુએ ભારતઃ પ્રાચીન રાજવંશ ભા. ૧ લો, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૧૦ મું, ભારતીય પ્રાચીન લિપીમાલા ગૌરીશ'કરહી. એઝાકૃત, તથા સમ્રાટ્ સંપ્રતિ, અને સમ્રાટ્ પ્રીયદર્શી વગેરે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ ] એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ [ ૧૦૭ કારભારી-નાગરાજઃ—માલવાના નવાબ ગ્યાસુદ્દીનના રાજ્યમાં મુખ્ય વહીવટ કરનાર પ્રધાન નાગરાજનું માત્ર પ્રભાવાપ્કીન જ કરેલું છે, પરન્તુ તેમને વિશેષ પરિચય આપેલા નથી. પશુ તેમને પરિચય કરાવે તેવી એક પ્રશસ્તિ, પ્રશસ્તિ સંગ્રહ ઉત્તર વિભાગ પૃ. ૫૬ પ્ર. ન. ૨૨૨માં આ પ્રમાણે મળે છે. संवत् १५५५ वर्षे श्रीपत्तनमहानगरे भाद्रपदमासे शुक्लपक्षे १० तिथौ सोमवासरे श्री मण्डपमहादुर्गवास्तव्य सोनी - श्रीनागराज पत्नि सङ्घविणी जसमाई पुत्र्या महं अमरासुश्रावकपल्या पद्माद सुश्राविकया पुत्री हंसाइसहितया श्रभुवनभानु केवलोचरित्रं संपूर्ण लिखितं गतार्थैः सुश्रविकादिभिर्वाच्यमानं चिरं नंदतात् श्रेयसे च भूयात् ॥ અર્થાત્ સ. ૧૫૫૫ વર્ષે ભા. સુદ ૧૦ સામવારે શ્રીમ’ડપમહાર્યાંના રહવાસી સાની– નાગરાજની પત્નિ-સધવિણી–જસમાઇ ઉર્ફે જસમાદેવીની પુત્રી પદ્માદેવી તે પાટણના રહેવાસી મહેતા-અમરસિંહની ધર્મપત્ની તેણે પોતાની 'સાદેવી નામે પુત્રી સાથે ભુવનભાનુકેવલી ચરિત્ર સપૂર્ણ લખ્યું, તે ગીતાર્થાએ તથા સુશ્રાવિકાઓએ વંચાતું લાંખા વખત આનંદ પામેા અને કલ્યાણ કરેા. ઉપરકત પુષ્પિકા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે નાગરાજ એક સમૃદ્ધિવાન, પ્રતિષ્ઠાપાત્ર, રાજકારભારદ્ગુરધર શ્રાવક હતા. અને તેનું ગાત્ર સેાની હતું. આ પુષ્પિકામાં લેખકે જ્ઞાતિ જણાવેલી નથી, પણુ આ ગાત્રના દર્શાવેલા નામ ઉપરથી તેઓ એસવાલ હતા. કારણ કે સાળંગાત્ર આસવાલ જ્ઞાતિમાં છે. ઉપર આપેલ નાગરાજની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ જસમાદેવી સાની-નાગરાજની ધર્મપત્ની હતાં, પણ વિચારને સ્થાન મળે છે કે સૉંઘવિણીનું વિશેષ માત્ર જસમાદેવીને જ લગાડેલું છે, તેથી એમ માનવાને કારણ મળે છે કે ગમે તે એ વિશેષણુ તેમના પિતૃપક્ષથી ઊતરી આવ્યું હોય અથવા કાઈ પણ તીથૅયાત્રાના સધ માટે નિર્ધાર થઇ ગયા પછી રાજ્યનું અનિવાર્ય કામ આવી પડતાં સુશ્રાવક નાગરાજ જઈ શકયા ન હોય અને તે યાત્રા જસમાદેવીની આગેવાની તળે થઈ હોય, જેથી સાવણી તરીકેનું તિલક ધારણ કરવાનું સૌભાગ્ય જસમાદેવીને પ્રાપ્ત થયું હાય. ઉપરની પ્રશસ્તિમાં જણાવેલ પદ્માદેવી તે સાની-નાગરાજ અને જસમાદેવીની પુત્રી હાઇ પાટણના રહેવાસી મહેતા અમરિસંહનાં ધમ પત્ની હતાં. તેમણે સ. ૧૫૫૫ ના ભા. શુ. ૧૦ સામે પણૢ બાદ પેાતાની પુત્રી 'સાદેવીની સાથે ભુવનભાનુકેવલીચરત્ર લખી અણુ કર્યું. આ ઉપરની નોંધથી આપણને જણાય છે કે પ્રાચિન કાળમાં હાલના વખત જેટલી નાના નાના એકડાઓની સકડામણા નહાતી, જેતે પરિણામે લેાકેા છુટથી ન્યા આપી લઇ શકતા હતા. એને માટે આ ચેાસ પુરાવેા છે. હાલના નાના બધારણાએ સમાજમાં કેટલા ભેદભાવ અને મિથ્યાભિમાન ઉત્પન્ન કર્યાં છે એ તેા જેને એના કડવા રસ વ્યાખ્યા હાય તેને જ ખબર. : શાહુ કાલુના પુત્રાઃ-શાહ કાલુને બે પુત્રા હોય એમ આ પ્રશસ્તિમાંના સુચન ઉપરથી જણાય છે. પરંતુ પ્રશસ્તિ કર્તાએ એક દુદાનું જ નામ આપ્યું છે, જ્યારે બીજાનું For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સુચન જ કરેલુ છે. શાહ દુદાને પણ એ સ્ત્રીઓ હતી જેમાં મિ*ણી નવી સ્ત્રી · હતી કે જેના શાહ વસ્તુપાલ, શાહુ તેજપાલ, શાહ ખેમપાલ નામે ણુ પુત્ર હતા. એઓને કુમારપાલ નામે અમજ હતા. જો તે ધર્માંદેવીના પુત્ર હાય તેા ત્રણની સાથે ચેાથાનું નામ ગણાવત, પણ તેમ ન કરતાં તેને જુદા જ અગ્રજ દેખાય છે એટલે શાહ કુમારપાલને આ ત્રણ ઓરમાન ભાઈએ હતા અને તે તેના કરતાં નાના હતા. શાહે કુમારપાળઃ— તે શાહ દુદાની પ્રથમ પત્નીના પુત્ર હતા ને તેમનું ખીજાં નામ મનજી હતું, તેઓને હીરાદેવી અને વીરાદેવી નામે બે સ્ત્રી હતી અને પુત્રા પણ હતા, પરન્તુ પ્રશસ્તિકર્તાએ પુત્રાનાં નામ દર્શાવ્યાં નથી. આ સધળા પેાતાના કુટુંબિએની સાથે નાગરાજની સહાયતાથી કે જેની એળખાણુ આપણે જોઇ ગયા છીએ, અને નવાબ ગ્યાસુદ્દીનની તેમના ઉપર સીધી મહેરબાનીને લીધે સંવત ૧૫૪૭ માં માંડવગઢમાં ચામાસિક ઉત્સવ. કરીને માંડવગઢના દરેક ઉપાશ્રયામાં સુંદર-કામળા ઉપર લખેલી, સચિત્ર કલ્પસૂત્ર મૂળની પ્રતા (પુસ્તો) દરેક ઉપાશ્રયામાં સાધુમ`ડળને વાંચવા માટે આપી. માલવમડલેશ્વરનપ ગ્યાસુદ્દીન:—આ પ્રશસ્તિથી આપણે જાણી શકીએ છીએ કે માળવાના બાદશાહ ગ્યાસુદીનને આ લેખમાં માઝમ છેશ્વર જણાવી પછી નૃપ . વિશેષણુ લગાડેલું છે. આ વિશેષણુ દેખાડી આપે છે કે બાદશાહ ગ્યાસુદ્દીનનું માલવાનું રાય દીલ્લીની ઝુંસરી તળે હતું, કારણ કે મડલેશ્વર એ ખ'ડીઆ રાજાઓને સ`ખાધીને વમરાતા શબ્દ છે. પરન્તુ એ તે ક્યારનેાય રાજા થએલે છે તેથી એના નામ સાથે નૃપશબ્દ ચેકસ રીતે રાજા તરીકે દેખાડવા માટે લખ્યા છે. આ બાદશાહે માલદેશ ઉપર કેટલાં વર્ષો સુધી રાજ્ય કર્યું તે સંબધી સ્વતંત્ર માહિતી મળેલી ન હાવાથી વિશેષ કાંઈ લખી શકતા નથી. પશુ સ. ૧૫૦૧નાપાસ વદી ૧ ૨વીથી સ. ૧૫૭૪ના કા. સુ. ૭ ગુરુની લેખિત પુષ્પિકાએ પ્રશસ્તિસૌંગ્રહ ઉત્તરભાગ પૃ. ૩૪-૮૪માં જોવામાં આવે છે તા ૭૪ વર્ષના રાજ્યકાળ તેાએ ઉપરથી જણાય છે, ત્યારે તે ગાદીએ ક્યારે ખેઢા અને અવસાન ક્યારે પામ્યા તેમજ કેટલાં વર્ષ રાજ્ય કર્યું તે વિચારવા જેવું છે. આ પુરાવા શ્વેતાં તે! આ બાદશાહે બહુ લાંબું આયુષ્ય ભાગવેલું હાવું જોઇએ. સ. ૧૫૦૧ ની પુષ્ટિક્રામાં એને પાતશાહનું જ વિશેષણુ લગાડયું છે. એ પ્રમાણે પ્રશસ્તિમાં વર્ણવેલી બાબતે અહીં પૂર્ણ થાય છે તેથી આ લેખ પૂણ કરું છું. પૂજ્ય મુનિવર ને ોષકાળમાં માસિક ગેરવલ્લે ન જતાં વખતસર મળતું રહે તે માટે પેાતાનાં વિહારસ્યા થાસમય જણાવતા રહેવાની. સૌ પૂજ્ય મુનિવરાને અમે વિનંતિ ફરીએ છીએ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને મારે - પ્રતિષ્ઠા---[૧] અમદાવાદમાં સમેતશિખરની પાળના દેરાસરમાં ફાગણ શુદિ ક ના રાજ પૂ. આ. ભ. શ્રી. વિજયેાદયસૂરિજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી. [૨] અમદાવાદમાં શાહપુરના દેરાસરમાં ફાગણ વદિ ૧૧ ના રાજ, પૂ. આ. ભ. શ્રી. વિજયઉમંગસૂરિજી મહારાજની નિશ્રામાં શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૩] મુડતરા ( મારવાડ ) માં ફાગણ શુદિ ૩ ના રાજ પૂ. મુ. મ. શ્રી. તિલોકવિજયજી મ. ની નિશ્રામાં શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૪] નારમાં માહ શુદિ ૨ ના રોજ પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. આ. ભ. શ્રી. વિજયદાનસૂરીશ્વરજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૫] અમદાવાદમાં ફાગણ શુદિ ૩ ના રોજ પૂ. આ. ભ. શ્રી. વિજયપ્રેમસૂરીશ્વરજી તથા પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી મ. ની નિશ્રામાં પૂ. આ. મ. શ્રી. વિજયદાનસૂરીશ્વરજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. - દીક્ષા-[૧] છાણીમાં પૂ. આ. મ. શ્રી. માકિયસાગરસૂરિજી મહારાજે હળવદ નિવાસી ભાઈશ્રી જેઠાલાલ ગિરધરલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ પૂ. મુ. શ્રી. જયન્તસાગરેજી રાખીને તેમને પૃ. મુ. મ. શ્રી. લક્ષમીસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. - [૨-૪ અમદાવાદમાં મહા સુદિ ૧૪ના રોજ પૂ. આ ભ. શ્રો. વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે અમદાવાદ નિવાસી ભાઈશ્રી ચીમનલાલ શકરચંદ. ભાઈશ્રી કાંતિલાલ કેશવલાલ કડિયા તથા કુણગેરના રહીશ ભાઈશ્રી ખેતસીભાઈને દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ અનુક્રમે પૂ. મુનિશ્રી ચરણકાંતવિજયજી, પૂ. મુ. શ્રી. કલ્યાણપ્રવિજયજી તથા પૂ. મુ. શ્રી. જયધ્વજવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂ. મુ. મ. શ્રી. ક્રાંતિવિજયજી પૂ, મુ. મ. શ્રી. ભદ્ર કરવિજયજી તથા પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૫] અમદાવાદમાં ફાગણ સુદિ ૫ ના રાજ પૂ. આ. . શ્રી. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે વઢવાણ નિવાસી ભાઈશ્રી રતિલાલ મેહનલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ પૂ, મુ. શ્રી. તત્ત્વપ્રવિજયજી રાખી તેમને પૂ. ઉ. મ. શ્રી. ભુવનવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. | [૬–૭] ખંભાતમાં મહા વદિ ૧૦ ના રોજ પૂ. આ. ભ. શ્રી વિ જયલબ્ધિસૂરીશ્વરજી મ. દમનિવાસી ભાઈ શ્રી નવીનચંદ જયચંદમાઈ તથા ખંભાતનિવાસી ભાઈશ્રી શાંતિલાલ નંદલાલને દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ અનુક્રમે ગુણાકરવિજયજી તથા સુધાકવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂ. મુ. મ. શ્રી. રસિકવિજયજી તથા પૂ. મુ. મ. શ્રી. અજિતવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૮] મુંબઈમાં ગાડીજીના ઉપાશ્રયમાં પૂ. આ. મ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. પૂ. મુ. મ. શ્રી. ચંદનસાગરજીના શિષ્ય બનાવ્યા. આચાર્યપદ—બુરાનપુરમાં પૂ. આ. મ. શ્રી. વિજયવિજ્ઞાનસૂઢિજી મહારાજની નિશ્રામાં પૂ. ઉ. મ. શ્રી. કસ્તુરવિજયજી ગણિને આચાર્યપદ આપવામાં આવ્યું._ - કાળધર્મ-પાંથાવાડામાં માહ શુદિ ૧૨ ના રોજ પ્રાત:કાળમાં પૂ. આ. કે. શ્રી. વિજયપૂરસૂરિજી મહારાજ તપસ્વી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા યોગ્ય છે શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયા. - શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩–જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના ને જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજ, ચાયા, પાંચમા, આઠમા, નવમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર, ૧૦''×૧૪”ની સાઈઝ, સેનેરી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આના ). - લખે - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only