Book Title: Jain_Satyaprakash 1942 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521583/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ ૮ : અંક ૧ www.kobatirth.org મનહ 1519 Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી શાહ, ચીમનલાલ।ડળદારા ક્રમાંક – ૮૫ શંખેશ્વર મહાતીર્થનું વિવિધ શિખરોથી શાભતું સુરમ્ય જિનમંદિર КӘ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a |ગઈ || अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૮ || વિક્રમ સં ૧૯૮ : વીરનિ. સં. ૨૪૬૮ : ઈસ્વીસન ૧૯૪૨ || ટામાં બંધ ? || આ સો શુ દિ ૬ : ગુ ૨ વા ૨ : ઓકટોબર ૧૫ | ૮૬ વિષય - દર્શન १ श्री महावीर स्तवनम् e : પૂ. મુ. મ. શ્રી. વાંતિસારની ન : ૧ ૨ શ્રી સિદ્ધચક્રની સાત્ત્વિકી આરાધના : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૩ ૩ જેસલમેર : શ્રી સારાભાઈ મણિલાલ નવાબ - કુછી જેનેનાં ખાનગી પુસ્તકાલય : શ્રી ખીમજી હીરજી છેડા પ ક્ષુલ્લકમુનિની ભિક્ષા (કથા) : પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયછે. ६ शार्दूलविक्रीडित छंदमें एक पारसी पद्य : डॉ. बनारसीदासजी जैन - ૭ શ્રી ભક્તામર સ્તોત્ર : પૂ. મુ. મ, શ્રી. દેર નજિયજી ૮ જૈનધમી વીરાનાં પ્રરાક્રમ : શ્રી, મેહનલાલ દીપચંદ ચેકસી : ૯ ચિતોડના કિલ્લામના જૈન અવશેષો : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : 10 कतिपय स्तोत्रोंके रचयिताओंके विषयमें नया प्रकाश श्री. अग्रचन्दजी नाहटा - ૧૧ શ્રી મહાવીર જયંતીની જાહેર રજા : શ્રી હીરાચંદ છે જે ૧૨ આભાર ૧૩ આર્ટમું વર્ષ m : તંત્રીસ્થાનેથી ન = , ; ૩૯ ૧૪ શ્રી નૈન સત્ય ઘારી ( તા) : 9. મુ. મ. શ્રી. યાંતિસાગરની : ૪૦ ની સામે : ૩૮ નt e : (ત્રીસ્થાનેથી સાજેન્ય- આ અંક ઉપર છપાયેલ ચિત્ર પૂ. મુ. મ. શ્રી. જય વિજયજી લિખિત * શંખેશ્વર મહાતીર્થ' પુસ્તકના પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા-ઉજજૈનના સૌજન્યથી મળેલ છે. - સુચના–આ માસિક અ ગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. ' " તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લિવાજમ-વાર્ષિક—એ રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાલ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મદ્રસ્થાન : સુભાષ પ્રિન્ટરી. મીરજાપુર રોડ, અમદાવાદ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ वीराय नित्यं नमः ॥ RETURUDHARE POKRITERA Jibai ITHHHHHHHHHH H HHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHIIIIIIIII A श्रीअभयदेवसूरिनिर्मितं श्रीमहावीरस्तवनम् संग्राहकःपूज्य मुनिमहाराज श्री कान्तिसागरजी, साहित्यालंकार. जइज्जा समणे भयवं, महावीरे जिणुतमे । लोगनाहे सयंबुद्धे, लोगंतिय विवोहिए ॥१॥ बच्छरं दिन्नदागोहे, संपूरियजणासए । नाणत्तयसमाउत्ते, पुत्ते सिद्धत्थराइणो ॥२॥ चिचा रजं च रटंच, पुरं अंतेउरं तहा । निक्खमिना अगाराओ, पव्वइए अणगारियं ॥३॥ परीसहाणं नो भीए, भेरवाणं खमाखमे । पंचहा समिए गुत्ते, बंभयारी अकिंचण ॥४॥ निम्ममे निरहंकारे, अकोहे मागवजिए । अमाए लोभविमुक्के, पसंते छिन्नबंधणे ॥५॥ पुक्खरं वा अलेवे य, संखा इव निरंजणे । जीवे वा अपडिग्याए, गयणं व निरासए ॥६॥ वाउ वा अप्पडिवरे, कुम्मो वा गुत्तइंदिए । विप्पमु किंतु व्य, खग्गिसिगु एगगे ॥७॥ भारंडे वा अप्पमते अ, वसहे वा जायथामए । कुंजरो इव सोंडीरे, सीहो वा दुद्धरिसाहे ॥८॥ सायरो इा गंभीरे, चंदो वा सोमलेसए । मरो वा दित्ततेयल्ले, हेमं वा जाइरूपए ॥९॥ सबसहे धरित्ति ध, सारयंबु म सच्छए। सुद्ध हुयहुयास व्व, जलमाणे य तेयसा ॥१०॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે જેન સત્ય પ્રકાશ [५५८ Pa s aava dan- - वासीचंदणकप्पे य, समाणे लिदकंचणे । समे पूयावमाणेसु, सग्गे मुक्खे भवे तहा ||११|| नाणेणं दसणेणं च, चरित्तेणमणुत्तरे । आलएणं विहारेणं, मद्दवेणजवेण य ॥१२॥ लाघवेणं च खंतीए, गुत्ती मुत्ती अणुत्तरे । संवरेणं तवेणं च, संजमेणमणुत्तरे ॥१३॥ अणेग गुणसयाइन्ने, धम्मसुक्काण शायए । घायक्खएण संजाए, अगंतवरकेवली ॥१४॥ वीयराए य निग्गंथे, सबन्नु सव्वदंसणे । देविद-दाणविदेहि, निव्वत्तियमहामहे ॥१५॥ सव्वभासाण गाए य, भासाए सव्वसंसए । जुगवं सवजिवाणं, छिनिओ भिन्नगोचरे ॥१६॥ हियए सुहे य निस्सेय, कारए सव्वपाणिणं । महव्वयाणि पंचेव, पन्नवित्ता सभावणे ॥१७॥ संसारसायरं बुड्ड,-जंतुसंताणतारए । जाण व्च देसियं तित्थं, संपत्ते पंचमं गई ॥१८॥ सेस व्व अयले निच्चे, अरूवे अयरामरे । कम्मपवंचउम्मुक्के, जयवीरे जए जिणे ॥१९॥ से जिणे वद्धमाणे य, महावीरे महायसे । असंख दुक्खखिन्नाणं. अम्हाणं देउ निम्बई ॥२०॥ इय परमपम्माया संथुओ वीरनाहो. परमपसमदाणा देउ तुल्लत्तणमि । असमदुहसुहेसु सग्गसिद्धी भवेसु. कणयकयवरेसु सत्तुमित्तेसु वावि ॥२१॥ पयडी वसइ पहाणं, सीसेणं जिणेसराण सगुरूणं ॥ वीरजिणथयं एयं, पढह कयं अभयमरीहिं ॥२२॥ ॥ इति श्रीमहावीरस्तवनम् ॥ નવાંગીતિકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજવિરચિત આ સુંદર 1 મહાવીર સ્તવને મારા હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહના એક પ્રાચીન પાના ઉપરથી ઉતાર્યું છે અને તે અદ્યાપિપર્યત અપ્રગટ હેઈઅહીં આપ્યું છે. - - - - -- - - - For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ' ' , श्री सिद्धचक्रनी सात्त्विकी आराधना લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજ્યજી પરિણામી અને અપરિણામી—પદાર્થો બે પ્રકારના છે. પરિણામ અને અપરિણમી. પરિણામો એટલે વિવિધ ફેરફારને પામનારા, સંગોને આધારે જેમાં પરિવર્તન થાય છે એવા. અપરિણામી એટલે પરિવર્તનને નહીં પામનારા, સંગોની જેના ઉપર કશી પણ અસર નથી એવા. પાણું, સ્ફટિક, આત્મા વગેરે પદાથી પરિણામ છે. આકાશ આદિ અપરિણામી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ–પરિણામી પદાર્થોમાં પરિણામનું જે પરિવર્તન થાય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવે પ્રધાને ભાવ ભજવે છે. પાણીમાં સુગંધી ને શુભ દ્રવ્યનું મિશ્રણ કરવામાં આવે છે તે તરત સુગધી ને સારું બને છે. સ્ફટિકની પાછળ જેવા રંગનું દ્રવ્ય મૂકામાં આવે તે રંગને તે તરત ગ્રહણ કરે છે. સારા ક્ષેત્રમાંથી પસાર થતું પાણી સારા ગુણવાળું અને મલિન ક્ષેત્રમાં રહેલું પાણી દોષવાળું હોય છે. સ્વાતિ નક્ષત્રમાં પડેલું પાણી મતિ ઉત્પન્ન કરે છે, ને અશ્લેષા નક્ષત્રનું પાણી વાત ઉત્પન્ન કરે છે. તેમાં કોઈ હેતુ હોય તો તે કાળ જ છે. ને ભાવનાને બળે પાણું પણ અમૃતરૂપ થઈ જાય છે. માટે જ કહ્યું છે કે : નવકૃતમાનુરિસ્થમાનં, જિં નામ નો વિવિઘારમurf? પાણી પણ અમૃત-અમૃત-એમ વિચારવામાં આવે તે શું ઝેરના દોષોને દૂર નથી કરતું.” એ જ પ્રમાણે માલન ભાવે પાણી દૂષિત થઈ જાય છે. આમા ઉપર પણ કવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ની પ્રબલ અસર છે. સારા દ્રવ્યને યોગે આત્મ ઉન્નત અને અશુભ દ્રવ્યના સંગે અવત થાય છે. સારા અને નરસા ક્ષેત્રના પ્રભાવે આત્મા શુભ ચિન્તનવાળો ને અશુભ ચિન્તનવાળા બને છે. સિદ્ધાચલ. હિમાલય વગેરે પવિત્ર ભૂમિમાં આત્મા સવિચાર કરે છે, ને કુરુક્ષેત્ર, દડકારણ્ય, પાણિપતનું મેદાન વગેરે ક્ષેત્રમાં મલિન વિચાર કરે છે. શ્રવણ કુમારની કથા ક્ષેત્રના પ્રભાવને સારી રીતે વ્યક્ત કરે છે : માત પિતાને પૂર્ણ ભક્ત શ્રવણ કુમાર, અશક્ત માત-પિતાને કાવડ કરી પોતાના ખભે ઉપાડી સર્વ તીર્થોની યાત્રા કરાવે છે. દંડકારણ્યમાં પ્રવેશતાં જ શ્રવણે કાવડ નીચે મૂકી માતા-પિતાને કહ્યું: ‘હું કંઈ તમારા નોકર નથી કે તમને આમ ઉપાડી મારો ખભે તોડું. માટે આજ સુધી તમારે જે ભાર વહન કર્યો છે તેના પસા ચુકાવી આપે તો જ આગળ ચાલું.’ અનુભવી માતપિતાએ વિચાર્યું કે ભક્તિવાળા પત્રમાં બાવું જે વિચાર-પરિવર્તન જણાય છે તેમાં આ ક્ષેત્ર જ પ્રબલ કારણ છે. તેમણે પુત્રને કહ્યું: “ ભાઇ, આ અરણ્યમાં અમે પૈસા કયાંથી લાવીએ, અરણ્યની પાર ઉતાર એટલે પૈસા ચૂકવી આપીશું.' અરણ્યમાંથી પસાર થયા બાદ શ્રવણને પિતાના વિચાર અને વચન માટે ખૂબ પાશ્ચાત્તાપ થયો ને વારંવાર માતપિતાની માફી માંગવા લાગ્યા. ઘણી વખત કજિઓ ફાસ વગેરે પ્રસંગે કહેવાય છે કે આ ને પડી છે. ૨૫ ઘ ડયુ તત્વ છે For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૮ આવા સમયમાં શાણાઓ પણ શાણપણુ ગુમાવી બેસે છે. કાળનું ઓસડ કાળ. કેટલાક સમય આત્મામાં વગર કારણે શાન્ત રસની કમઓ ઉભરાઈ આવે છે. શરદ્દ, વસન્ત અને વર્ષા ઋતુમાં વિષયોનું વિશેષ બળ હોય છે. હેમન્ત, શિશિર અને ગૃષ્મ ઋતુમાં પ્રશાન્ત વાતાવરણ વધારે જોવાય છે. આ બધું કાળની પ્રબળતા બતાવે છે. ભાવનાને પ્રભાવ પ્રકટ જ છે. સારા ભાવે સુખી ને છેવટ મુક્ત બને છે. માટે જ કહેવાય છે કે“માના મવનાશિની.” ને અશુભ ભાવે ઘેરાતિઘોર નરકાદિ દુઓને ભાગી થાય છે. આત્માની ઉન્નતિ સર્વ કોઇને અભિલષિત છે. તે માટે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ આત્માને અધીન છે, જ્યારે જોઈએ ત્યારે આત્મા તે મેળવી શકે છે. ફકત કાળ એક જ એને અધીન નથી, તે તે વ્યવસ્થિત આવે છે તે પ્રમાણે જ આવે છે. આપણે ઈચછીએ કે અત્યારે આ કાળ થવું જોઈએ તો તે બની શકતું નથી. માટે સારા સમયમાં પ્રમાદમાં રહીને તેને બિલકુલ ગુમાવે ન જોઈએ. સિદ્ધચક્ર-આરાધનને વિશિષ્ટ સમય–આત્માની પ્રગતિ અને વિકાસ માટે પર્વતિથિઓ, અઠ્ઠાઈએ; કલ્યાણક દિવસે, ચતુર્માસ વગેરે કાળ સારે બતાવવામાં આવ્યો છે. એ જ રીતે શ્રી સિદ્ધચક્રની આરાધના માટે વર્ષમાં બે સમય બતાવવામાં આવ્યા છેઃ એક-આસો શુક્લ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસે. અને બીજે–ચૈત્ર શુકલ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસો. આ બન્ને ઋતુમાં જે સિદ્ધચક્ર આરાધાય છે તેમાં બાહ્ય ને અભ્યન્તર અનેક હેતુઓ સમાયા છે. આત્માને કર્મ નામના શત્રુએ ઘણું કાળથી નિર્માલ્ય બનાવી મૂક્યો છે, આત્માની વાસ્તવિક મિલકત ને સ્વતંત્રતા ખુંચવી લીધી છે. જ્યારથી આત્મા સમજણો થયો ત્યારથી તેણે પોતાના શત્રુ સામે યુદ્ધ જાહેર કર્યું છે. શત્રુ જ્યારે સર્વ સામગ્રી સહિત તૈયાર થઈને બહાર પડતો હોય ત્યારે તેના ઉપર આક્રમણ કરી પ્રબલ પરાક્રમ ફેરવી તેને પરાજિત કરવામાં આવે તો તે ફરી કદી ઊભો ન થાય. સિદ્ધચક્રની આરાધનાને જે કાળ ઉપર બતાવવામાં આવ્યો છે તે સમયે કર્મરાજાને મુખ્ય સેનાપતિ સર્વ રીતે સજજ થઈ મેદાનમાં આવે છે. શરદ્દ અને વસન્તને સમય સ્વાભાવિક રીતે મેડને અનુકુલ છે. તે સમયનું પ્રકૃતિનું વાતાવરણ પણ ઘણું જ મેહક હોય છે. ઈન્દ્રિયો એકદમ વિષયો તરફ ખેંચાતી હોય છે. તે સમયે ઈન્દ્રિો ઉપર સાચે કાબૂ મેળવ્યો હોય ને મેહને વશ ન થઈ તેને હઠાગ્યે હેય તે ફરી તે કદી ન સતાવે. શરદ્દ અને વસન્તમાં રેગનું વાતાવરણ પણ પુષ્કળ હોય છે. શરીરમાં પિત્ત અને કફનો તુજન્ય વિકાર થાય છે. શરદ્દમાં વર્ષોની ભેજવાળી હવા દૂર થઈ ઉત્તરા ચિત્રાને સૂર્ય સખત તાપ ફેંકે છે. વસન્તમાં શીય ળાની ઠંડી દૂર થઈ ઉનાળાની ગરમી પ્રબલતા ધારણ કરે છે. એ શરદી-ગરમીના કાળ પરિવર્તનને સબ્ધિ અનેક વ્યાધિઓને વધારે છે. રોગની ઉત્પત્તિમાં પ્રબલ કારણ કઈ હોય તો તે આહારની અનિયમિતતા છે. આ કાર ઉપર કાબુ રાખનાર રોગથી ભાગ્યે જ પીડાય છે. વૈવકમાં કહ્યું છે કે : वैद्यानां शारदी माता, पिता तु कुसुमाक। हेमन्तस्तु सखा प्रोक्तो, हितभुमितभुग रिपु : ।। For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મક ૧] શ્રી સિદ્ધચક્રની સાત્ત્વિકી આરાધના [૫] tr શરણ્ ઋતુ વૈદ્યોની માતા છે. (જેમ માતા પોતાના બાળકને પુષ્ટિ આપે છે. તેમ શબ્દ રાગોને વધારી. વૈદ્યોને પુષ્ટ કરે છે. માતા કરતા પિતા અલ્પ પાષક હાય છે.) વસન્ત વૈદ્યોના પિતા છે. હેમન્ત વૈદ્યોને મિત્ર કહ્યો છે. અને હિતકારી ને પ્રમાણુસર ખાનાર માણસ વૈદ્યોના શત્રુ છે. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir જીભને જીતવાના નવ દિવસ—નિયમ વગરને માણસ ખાવા ઉપર નિયમ રાખી શકતા નથી. જીભ ઉપર જય મેળવવા અતિ દુષ્કર છે. સિદ્ધચક્રની આરાધના કરતાં ઋક્ષ ભેાજન કરવાનું હોય છે ને તેથી પિત્ત અને કૅ બન્ને દુખાય છે. જીવન નિયમિત વાથી શરીરનું સ્વાસ્થ્ય સારુ' થાય છે. આવા અનેક અભ્યન્તર વન અને ખાઘુ જીવનને સુધારનારા હેતુ સમાયેલ હોવાથી ચૈત્ર અને આસે। માસમાં શ્રીસિદ્ધચક્ર આરાધાય છે. ભાસિદ્ધચક્રની આરાધના નવ દિવસ કરાય છે. હુંમેશ એક એક પદ આરાધાય છે. તેને અનુક્રમ આ છેઃ—૧ અહિન્તપ૬, ૨ સિદ્ધપદ, ૩ આચા પદ, ૪ ઉપાધ્યાયપદ, ૫ મુનિપ૬, ૬ દનપદ, ૭ જ્ઞાનપદ, ૮ ચારિત્રપદ અને ૯ તપપ૬. આમાં પહેલાં પાંચ ગુણી અને છેલ્લાં ચાર ગુણુ છે. તેટલુ વિશેષ સિદ્ધની શક્તિ ૧. શ્રીઅરિહતપઃ—વસ્તુનું મૂલ્ય ગમે એાળખાવનાર–પ્રાપ્ત કરાવનાર વધારે ઉપકારી છે. છે, છતાં તેને ઓળખાવનાર અહિન્ત છે એટલે તે પ્રથમ પૂજનીય છે. માટે પ્રથમદે અરિહન્ત સ્થાપવામાં આવ્યા છે. રે એટલે શત્રુ અને દ્દન્ત એટલે હણનાર, શત્રુને હણે તે અરિહન્ત કહેવાય. અરિહન્તપદ આરાધતાં શત્રુને હણવાની પ્રધાન ભાવના કેળવવી જોઈએ. બાહ્ય શત્રુ સાથે લડવામાં તે વેરઝેર વધારવામાં વિશ્વના સર્વાં છવા પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમાં કઈ બહાદુરી નથી. અહિન્ત પદના આરાધકે તે આત્માના શત્રુ સામે લડવા તૈયાર થવું જોઇએ. અરિહન્તપદને શુકલ વણુ છે. તેની આરાધના શ્વેત વર્ણ થી થાય છે. યુદ્ઘમાં નાયક એ પ્રકૃતિના હોય છે. એક વીરરસપ્રધાન અને ખીજા રૌદ્રરસપ્રધાન. તેમાં રૌદ્રરસના આવેશવાળા નાયકા લાલચેાળ બની જાય છે તે ધમપછાડા ખૂબ કરી મૂકે છે. તેમનામાં ક્રોધ મુખ્ય ભાવ ભજવતા હોય છે. વીરરસપ્રધાન નાયકા ગમે તેટલી ઉશ્કેરણીને પ્રસંગે પણ શાન્ત રહે છે, તેમના મુખ ઉપર સહેજ પણ ગુસ્સાની લાલાશ આવતી નથી. તેનાં નયન અને વદન પર એજસ્વિતા ઝળકતી હોય છે. તેમનામાં સત્ત્વ વિશેષ રહે છે. કર્મ શત્રુના નાશ માટે તત્પર થયેલ અરિહન્ત ભગવતે વીરરસ પ્રધાન નાયકા છે, નહી કે રૌદ્રરસપ્રધાન. સત્ત્વ, વી` તે એજસતા વર્ષોં શ્વેત છે, માટે અરિહન્તાને પણ શ્વેત વ છે. અરિહા શુકલ ધ્યાન ધ્યાતા હોય છે માટે તેમને શુકલ વણું છે. આવા અનેક હેતુએ શ્વેત વધુંમાં સમાયા છે. તે સર્વ પ્રકારના ગુણો કેળવવા માટે અરિહન્ત પદનું શ્વેત વર્ણે આરાધન કરવામાં આવે છે. અરિહન્તના ગુણા બાર છે માટે ખાર ખારની સખ્યાથી તે આરાધાય છે, હાય તા પણ વસ્તુને અને પૂજનીયતા વિશેષ For Private And Personal Use Only ૨. સિદ્ધપઃ—નવપદમાં સર્વશ્રેષ્ઠ સિદ્દો છે. માટે ખીજે પદ્દે સિદ્ધ છે. સિદ્ધ એટલે સપૂ` નૃત્યકૃત્ય-સર્વાંસમ્પન્ન, સિદ્ધપદને આરાધતાં સમ્પૂર્ણ થવાને ઉદ્ધૃત થવું Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ જોઈએ. કોઈ પણ કાર્ય આરંભ્ય એટલે તે સિદ્ધ થયે જ છોડવું, એવો ગુણ તેમાંથી કેળવ જોઈએ. અશે અંશે પણ સિદ્ધ તરફ લક્ષ્ય રહેશે, તે સંપૂર્ણ સિદ્ધ થવાશે. સિદ્ધો લાલ વર્ણ છે. જ્યારે માણસ સુખમાં મુકાય છે ત્યારે તેના શરીર અને વદન ઉપર લાલિમાં તરી આવે છે. તે સંપૂર્ણ સુખમાં મશગૂલ સિદ્ધોને લાલ કહેવામાં આવે છે તેમાં શું ? સિહો કર્મકાજને અગ્નિમાં પ્રજાવી મુક્ત થયા છે. અગ્નિને લાલ વર્ણ હોવાને કારણે સિહોને વર્ણ લાલ છે. તેવા પ્રકારની લાલિમા મેળવવા માટે સિદ્ધપદનું આરાધન લાલ વણે કરાય છે. સિદ્ધના આઠ ગુણ છે માટે આઠ આઠ વસ્તુથી સિદ્ધપદને આરાધવામાં આવે છે. ૩. આયાયપદ–ગાજે લેગ તિ ગાવાઈ:-“જે સેવાય તે આચાર્ય કહેવાય છે.” આચાર્યપદ આરાધતાં, હું સેવક થવા નથી સજયે પણ સેવ્યપદ મેળવવા ચોગ્ય છું એ ભાવના કેળવવી જોઈએ. સેવા સિવાય સેવ્યપદ મળતું નથી માટે સેવા એવી જોઈએ કે જે અવિચલ સેવ્યપદને પ્રાપ્ત કરાવે. આચાર્ય સુવર્ણ જેવા છે. જેમ સુવર્ણ સર્વને પ્રિય છે, અને સૌને આકર્ષે છે, તેમ આચાર્ય સર્વને પ્રિય હોય છે. આચાર્યના આકર્ષણથી ઘણું તેમને સેવે છે. જેનશાસનમાં આચાર્ય રાજા સ્વરૂપ છે. રાજા વિવિધ સુવર્ણાલંકારથી વિભૂષિત થઈ સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા હોય ત્યારે તેમનું દશ્ય સુવર્ણમય ભાસે છે. સૂર્યસ્વરૂપ જિનેશ્વર ભગવાન અને ચન્દ્રસમાન કેવળી ભગવાનના અભાવમાં-વિરહમાં આચાર્ય મહારાજ દીપની જેમ શાસનને પ્રકાશિત કરે છે. દીપશિખા પીળી હોય છે. આ પ્રમાણે સુવર્ણ જેવા, સુવર્ણમયને દીપસદશ હોવાને કારણે આચાર્યનો વર્ણ પીળે છે. અને તે ગુણો મેળવવા માટે આચાર્યપદ પીળા વણે આરાધાય છે. આચાર્યના ગુણે ૩૬ છે માટે છે વસ્તુઓથી તે પદ આરાધાય છે. ૪. ઉપાધ્યાયપદ–જેમની સમીપે અધ્યયન થાય તે ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય મૂર્તજ્ઞાન જેવા દીપતા હોય છે. ભણવા–ભણાવવામાં તલ્લીન ઉપાધ્યાય વિજ્ઞાનના અવતાર સ્વરૂપ દેખાય છે. તે પદ આરાધતાં જ્ઞાનમય થવાની ભાવના કેળવવી જોઈએ. શિષ્યને પાઠ આપવામાં એકરસ થયેલા ઉપાધ્યાય લીલાછમ ઉપવન જેવા શોભે છે. ઉપાધ્યાયની વાડી હંમેશ લીલી હોય છે. ઉપાધ્યાયજીનું હૃદય જ્ઞાન અને રસથી ભરપૂર હોય છે. તેમાંથી ઘણું જ્ઞાનાંકુરેશ પ્રકટે છે. તેમની પ્રભા નીલમ મણિની માફક સર્વત્ર પ્રસરે છે. આથી ઉપાધ્યાય લીલા વણે છે ને તે ગુણો મેળવવા માટે લીલાવણે તે પદ આરાધાય છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ છે, માટે ૨૫ ચીજોથી તે આરાધાય છે. ૫. સાપ-શિવમાર્ગને જેઓ સીધે છે, તેઓ સાધુ કહેવાય છે. સાધુપદ આરાધતાં શિવપન્યમાં ચડવાની ભાવના કેળવવી જોઈએ. આચાર્યપદરૂપ સુવર્ણની પરીક્ષા સાધુધર્મરૂપ કટીથી થાય છે. સાધુધર્મરૂપ કસોટીમાંથી પસાર થયા વગરનું આચાર્યપદરૂપ સુવર્ણ કિંમત વગરનું ગણાય છે. કોટી સ્પામ હેય છે. સાધુઓ જૈન શાસનમાં સૈનિક તુલ્ય છે. સિનિક જેમ લેહનું બખ્તર વગેરે પહેરીને સજજ રહે તેમ સાધુઓ પણ સજજ રહે છે. બખ્તર શ્યામવર્ણનું હેય છે. સાધુઓને શરીર આદિની શુશ્રુષા-મેલ વગેરે દૂર કરવા નિષિદ્ધ છે. તપશ્ચર્યા–વિનય-યાવચ્ચ-વગેરેમાં તત્પર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] શ્રી સિદ્ધચકની સાત્વિકી આરાધના [ ૭. રહેવાનું હોય છે. તેથી તેમને દેહ શ્યામ હોય છે. ઈત્યાદિ કારણે સાધુઓને શ્યામ વર્ણ છે, અને તે ગુણો કેળવવા માટે સાધુપદ શ્યામ વર્ણ આરાધાય છે સાધુના ૨૭ ગુણ છે, માટે તે પદ ૨૭ વસ્તુઓથી આરાધાય છે. ૬. દશનપદ– દર્શન શુદ્ધ શ્રદ્ધાન રૂપ છે. એકનિકા કેળવવાને ઉદ્દેશ દર્શન પદની આરાધનામાં છે. “જે તિથિનારીશ્વરનાથ, તાનિયાવલિ કરતો થેઇન” | “એક જ સ્વામીને આશ્રયીને જે રહે છે, તેને યથેચ્છ વિચરવામાં કોઈ બાધા કરી શકતું નથી. ' એકનિષ્ઠ અટકાયત વગર સર્વત્ર વિહરી શકે છે. દર્શન– શ્રદ્ધા સર્વ ઉન્નતિનું બીજ છે. બીજ વેત હોવાને કારણે દર્શનપદ વેત છે, ને શ્વેત વણે આરાધાય છે. દર્શનના ૬૭ ભેદ છે, તેથી ૬૭ વસ્તુઓથી તે આરાધાય છે. ૭. જ્ઞાનપદ–જ્ઞાન પ્રકાશરૂપ છે. પ્રકાશ સ્વરૂપ થવાની ભાવના જ્ઞાનપદની આરાધના કેળવે છે. બીજના વિકાસ માટે પ્રકાશ–હવા-જલ વગેરેની જરૂર હોય છે. તે સર્વ શ્વેત છે, માટે જ્ઞાનપદ ભવેત વર્ષે આરાધાય છે. જ્ઞાનના ભેદ ૫૧ છે તેથી ૫૧ ચી જેથી તે આરાધાય છે. ૮. ચારિત્રપદ–ચારિત્ર નિયમિત જીવન અને સદાચાર શિખવે છે. બી, સંરક્ષણ માટે વાડની જરૂર છે, તેમ દર્શનના રક્ષણ માટે ઈંટ ચૂનાની મજબૂત વાડને કામ ચારિત્ર કરે છે. માટે ચારિત્ર શ્વેત વણે આરાધાય છે. તેના ૭૦ ભેદ છે તેથી ૭૦ ચી જેથી તે આરાધાય છે. ૯ તપપદ–તપ દુષ્ટ તત્તનો નાશ કરે છે અને વૃત્તિ ઉપર કાબૂ મેળવવાની કેળવણી આપે છે. ધાન્ય સારું ઉત્પન્ન કરવાને માટે અગ્નિ આદિથી ક્ષેત્રમાં ખરાબ તર નાશ કરાય છે. તેમ આત્મામાં બીજનો વિકાસ કરવાને તપઅમિ દુષ્ટ તો બાળી નાખી આત્માને શુદ્ધ બનાવે છે માટે તે વેત વર્ષે આરાધાય છે. તપના પ૦ ભેદ છે તેથી ૫૦ વસ્તુઓથી તેની આરાધના કરવામાં આવે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ છેલ્લા ચારે ગુણો છે. તે સ્વયં ઉજજવળ છે ને આત્માને ઉજજવળ બનાવે છે માટે તેમની આરાધના ઉજજવળ વણે કરાય છે. આત્મારૂપી ક્ષેત્રને પરૂપ અગ્નિથી શુદ્ધ કરી, ચારિત્રરૂપ વાડથી રક્ષિત કરી, જ્ઞાનરૂપ પ્રકાશમાં દર્શનરૂપ બીજ વાવ્યું છે. તેમાં સાધુધર્મરૂપ શ્યામ મેઘ વર્ષે, ઉપાધ્યાયસ્વરૂપ લીલા અંકુ પ્રકો, આચાર્યરૂપ પીળાં પુષ્પો આવે, અરિહન્તરૂપ સફેદ-પ્રાથમિક ફળ આવે, ને પરિપકવ-લાલ-સિદ્ધ સ્વરૂપ અન્તિમ ફળ પ્રાપ્ત થાય-આ કલ્પના પણ તે તે પદના તે તે વર્ણને સમજાવે છે. અથવા સાધુધર્મ રૂપી કૃષ્ણ ભૂમિમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તારૂપી શ્વેત બીજ વાવ્યાં છે ને તેને સદ્દભાવનારૂપી જલથી સિંચી અંકર, પુષ્પ, પ્રથમ ફળને પરિપક્વ ફળવાળું કરાય છે તે પણ વર્ણની રચનાને બતાવે છે. આમ નવપદની આરાધનાના વણેમાં અનેક સારા સારા ભાવે સમાયા છે, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ નવપદની આરાધનની સમજણ માટે તેનું યંત્ર અહીં આપવામાં આવે છે – કમ. નામ. ગુણ. કાઉ સાથી ખમા-| પ્રદ- નવકાર | ખાવાની લેગ યા સમણ.ક્ષિણા- વાલી. ચીજ. ૨૦ શુકલ લાલ પીળા અરિહન્તપદ સિદ્ધપદ આચાર્યપદ ઉપાધ્યાયપદ સાધુપદ દશનપદ જ્ઞાનપદ ચારિત્રપદ ત૫૫૬ ચેખા ઘઉં ચણ મગ અડદ લીલ ચેખા શ્યામ શુક્લ શુકલ શુકલ શુકલ | ૭૦ 1 ૭૦ ૭૦ I ૫૦ ૫૦ અવશ્ય કરવાની ક્રિયાઓ:–નવ દિવસ બ્રહ્મચર્ય પાળવું. ભૂમિ પર સંથારે કરે. બે ટંક પ્રતિકમણુ કરવું. સવાર સાંજ પડિલેહણ. ત્રણ ટક દેવવંદન. નવ દેરાસર દર્શન. નવ ચૈત્યવંદન. જેડા વગેરે ન પહેરવા. બની શકે તેટલું સાવધ વ્યાપારથી દૂર રહેવું. નવ પાપનિદાનથી બચવા માટે, નવ જીવસ્થાનકથીર છૂટવા અર્થે, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ કેળવવાને કારણે, નવ ધારવાળા અશુચિ દેડથી મુક્ત થવાને માટે અને નવનવ (નવીન) ઉન્નતિ-વિકાસ મેળવવા માટે નવપદનું આરાધન કરવું જોઈએ. તેનું આરાધન કરતાં નવનિધિ મળે છે. નવને અંક અખંડ છે. નવ સંખ્યાને ગમે તેટલે ગુણીએ અને જે ગુણાકાર આવે તેને સરવાળો કરવામાં આવે તો નવ થાય છે. એ પ્રમાણે નવપદ પણ અખંડ ને અવિચળ છે. તેને આરાધક પણ અખંડ આરાધન કરી, અખંડ અવ્યાબાધ અને એકરૂપ બને એ જ અભિલાષા ! ૧. નવ પાપનિદાને –પરભવમાં-૧ રાજા થઉં, ૨ શેઠ થઉં, ૩ સ્ત્રી થ૬, ૪ પુરૂષ થ, ૫ પરપ્રવીચાર–સ્વર્ગીય ભેગે મળે, ૬ સ્વપ્રવીચાર–સ્વર્ગીય-સ્વાધીન ભોગો મળે, ૭ અપ્રવીચાર-વિષયભોગ વગરનું સ્વર્ગ મળે, ૮ ઉત્તમ શ્રાવક થાઉં, ૯ ચારિત્ર મળે માટે દરિદ્ર થઉં. ૨. નવ જીવસ્થાન–૧ પૃથ્વીકાય, ૨ અપૂકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, ૫ વવપતિકાય, ૬ દીન્દ્રિય, ૭ શ્રીન્દ્રિય, ૪ ચતુરિન્દ્રિય, ૯ પંચેઢિય. ૩. બ્રહ્મચર્યની નવ ગુપ્ત સ્ત્રી-પશુ–નપુંસક રહેતા હોય તે સ્થાનકમાં ન રહેવું, ૨ સ્ત્રી આદિની કથા ન કરવી, ૩ સ્ત્રી સાથે એક આસન પર ન બેસવું, ૪ સ્ત્રીનાં નેત્રાદિક અવયવો વાં નહિ, ૫ ભીંતને આંતરે રહીને સ્ત્રીના કામ-ભોગાદિક શબ્દો સાંભળવા નહિ, ૬ પૂર્વાવસ્થામાં કરેલ કામક્રીડાને યાદ ન કરી, ૭ ધૃત, મધુ, મઘ વગેરેને આહાર ન કર, ૮ અતિ–હદઉપરાંત આહાર ન કર, ૯ શરીરની શોભા-વિભૂષા ન કરવી. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સ્થાપત્ય અને જ્ઞાનભંડારેથી સમૃદ્ધ, રાજપુતાનાનું એક જૈન તીર્થ લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ; અમદાવાદ. શત્રુંજય ગિરનાર, આબુ, તારંગા વગેરે ગુજરાતનાં જૈન તીર્થો જેવી રીતે ગુજરાતી પ્રજાની જાણુમાં અત્યાર અગાઉ આવેલાં છે, તેવી રીતે રાજપુતાનાનાં જૈન તીર્થો લગભગ ગુજરાતની જૈન પ્રજામાં અજ્ઞાત છે તેમ કહીએ તો પણ ચાલી શકે. રાજપુતાનામાં પણ કેટલાંક સ્થાપત્યની દૃષ્ટિએ ઉચ્ચ કેટીનાં જૈન તીર્થો આવેલાં છે. તે બધાં તીર્થોને પરિચય નહિ આપતાં, માત્ર જેસલમેર તીર્થને જ પરિચય આ લેખમાં આપવાનું મેં યોગ્ય ધાયું છે. જેસલમેર જવાના રસ્તાઓ જૈસલમેર તીર્થને પરિચય આપતાં પહેલાં, જેસલમેર જવાના રસ્તાઓને પ્રથમ પરિચય આપ ઠીક થઈ પડશે. જેસલમેર જવા માટે મુખ્ય ત્રણ રસ્તાઓ છે (૧) બી. બી. એન્ડ સી. આઈ. હવેની મીટરગેજ લાઈનના બાડમેર સ્ટેશનથી મોટર રસ્તે છે; જે રસ્તે જેસલમેર જનાર મુસાફરને સુપરિચિત છે. બાડમેર સ્ટેશન મારવાડના લુણી જંકશનથી સિંધ-હૈદ્રાબાદ જતી બી. બી. એન્ડ સી. આઈ. રેવેની મીટરગેજ લાઈનનું સ્ટેશન છે. બાડમેરથી જેસલમેર જવા માટે મોટર હમેશાં નિયમિત મળે છે. બાડમેરથી જેસલમેરની કાચી ખાડા ટેકરાવાળી સડક છે અને જેસલમેર બાડમેરથી ૧૧૦ માઈલ દૂર આવેલું છે. આ મેટર, રસ્તામાં પણ, જુદાં જુદાં ગામોએ પેસેન્જરે તથા સામાન ઉતારવા ચઢાવવા ખેતી થાય છે અને એકંદરે રસ્તામાં ખાસ બીજો અકસ્માત ન થાય તે લગભગ બાર કલાકે બાડમેરથી જૈસલમેર પહોંચાડે છે. બાડમેરમાં પાંચ જેન દેરાસરો છે.. (૨), મારવાડ રાજ્યની જેધપુર સ્ટેટ રેલ્વેના પિકરણ સ્ટેશનેથી બીજે એક મોટર રસ્તો છે. પોકરણ સ્ટેશન જવા માટે હંમેશાં જોધપુર સ્ટેશનેથી રાતના ૧૦-૨૫ વાગે એક ટ્રેઈન ઉપડે છે; આ ટ્રેઇન સવારના લગભગ ૮-૩૦ વાગે પિકરણ પહોંચી જાય છે. સ્ટેશનની સામે જ જેસલમેર મોટર સર્વીસની ઑફિસ છે. અહિંયાં નિયમિત મોટર મળતી નથી, પરંતુ જે અગાઉથી જેસલમેર મોટર સવીસના મેનેજરને લિખિત ખબર આપવામાં આવે અને ઓછામાં ઓછા આઠ પેસેન્જર હોય તે મોટર તરત મળી શકે છે, બહુ બહુ તે એકાદ દિવસ મેટરની રાહ જોવી પડે છે. પોકરણમાં જેનોની વસ્તી બિલકુલ નથી એમ કહીએ તો પણ ચાલે, કારણ કે માત્ર એક જ જેનનું ઘર છે. તે પણ કોઈ વખત હાજર હોય અને ન પણ હેય. પિકરણમાં શિખરબંધી દેરાસરે ત્રણ છે. દેરાસરની નજીક જ ઉપાશ્રય છે અને તેને ઉપયોગ ધર્મશાળા તરત કરવામાં આવે છે. પિકરણથી જેસલમેર માત્ર ૭૦ માઈલ દૂર થાય છે ૫ણ પાકી તે ખાસ નથી જ, છતાં પણ બાડમેરની સાડની સરખામ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ સારી કહી શકાય. જૈસલમેર જવા માટે સૌથી ટૂંકો અને સારા રસ્તો તે આ જ છે. બાડમેર તથા કિરણ બને રસ્તે જેસલમેર જવા માટે જેસલમેર મોટર સર્વીસ તરફથી મોટર ચાલે છે અને બને રસ્તે મોટર ભાડું પેસેન્જર દીઠ ૪-૦-૦ ચાર રૂપિયા લેવામાં આવે છે. આઠ વર્ષની ઉપરના બાળકની આખી ટીકીટ લેવામાં આવે છે અને પેસેન્જર દીઠ માત્ર ૫ (પાંચ) શેર બંગાલી વજન મફત લઈ જવા દેવામાં આવે છે. (૩) જેસલમેર જવાનો ત્રીજો રસ્તો જોધપુરથી છે. જોધપુર રેલવે સ્ટેશનની નજીકમાં જ ગણેશમલજી મુતાની ધર્મશાલાની પાસે એમ. બી. વ્યાસ મોટર સવીસની ઓફિસ આવેલી છે. આ ઓફિસ તરફથી ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસથી જોધપુર જેસલમેર જવાની મોટર સર્વિસ ચાલુ કરવામાં આવેલી છે. આ રસ્તાની સડક, ઉપરના બંને રસ્તાઓ કરતાં પણ ખરાબ છે. વળી જોધપુરથી જૈસલમેર જવાને રસ્તે પણ સૌથી લંબાણ અને કંટાળાભર્ગો છે. આ રસ્તે ૧૭૦ માઈલ જૈસલમેર આવેલું છે. રસ્તામાં રાત રોકાવું પડે છે, એટલે કે આજનો બેઠેલો માણસ બીજે દિવસે અને કેટલીક વખત તો ત્રીજે દિવસે પણ જેસલમેર પહોંચે છે. જોધપુરથી જેસલમેરનું મોટરભાડું પેસેન્જર દીઠ ૬-૦-૦ છ રૂપિયા લેવામાં આવે છે. જેધપુર તથા જોધપુરની આજુબાજુ નાનાં મોટાં ૨૦ દેરાસરે આવેલાં છે. વળી જોધપુરથી જૈસલમેર જતાં રસ્તામાં નીચે મુજબ જૈન દેરાસરવાળા ગામે પણ આવે છે. જોધપુરથી ૪ર માઈલ દૂર બાલેસર આવેલું છે. જોધપુરથી ૨૮ માઈલ દૂર આગોલાઈ આવેલું છે. જોધપુરથી શેરગઢ ૬૩ માઈલ દૂર આવેલું છે. વળી ડગરી તથા દેવાકિટમાં પણ જૈન દેરાસર છે. આ ત્રીજા રસ્તાની મોટર સવસ પેટ્રોલના અભાવે ૧-૫-૪ર થી બંધ થઈ છે. આ સર્વીસ માત્ર શેરગઢ સુધી જ જાય છે. આ પ્રમાણેના ત્રણ રસ્તાઓ પૈકી પિકરણથી જેસલમેર જવાનો રસ્તો જરા ખર્ચમાં વધુ છે, પરંતુ ઓછા કંટાળાભર્યો અને સુલભ છે. સારે ડ્રાઈવર હોય તે સાડાત્રણ કલાકમાં સહેલાઈથી મટર પહોંચી જાય છે. તાર-ટપાલનું સાધન જેસલમેરમાં ટપાલની વહેચણી હંમેશાં થતી નથી, દર ત્રીજે દિવસે ટપાલની વહેંચણી થાય છે અને દર ત્રીજે દિવસે ટપાલ નીકળે છે. વળી તારની ૫ણું ખાસ સગવડ નથી. છતાં પણ જેસલમેરથી પિકરણ ટેલીફોન લાઇન હોવાથી કાંઈ વાંધો આવતો નથી. ઈલેકટ્રીક અને રેડીઓની સગવડ છે. ખાવાપીવાની વસ્તુઓ ઘણી જ મોંઘી મળે છે અને કેટલીક વખત સારી પણ મળતી નથી. વળી મોટા ભાગે ચૈત્ર શુદિ પૂર્ણિમા પછી તે પાણીની પણ તંગાશ પડે છે; બાકી ખાસ પાણીની અગવડ આસો મહિનાથી ચૈત્રી પૂર્ણિમા સુધી પડતી નથી. જનની વસ્તી એક વખત જેસલમેરમાં જેની વસ્તી સેંકડોની સંખ્યામાં હતી. આજ માત્ર ૭૦ માણસની વસ્તી છે, તેમાં મરદે તે માત્ર ૨૫-૩૦ ની સંખ્યામાં છે. ધરાળ શહેરની મધ્યમાં જ પટવાઓની કલાપૂર્ણ હવેલીએની નજીકમાં જ એક ધર્મશાળા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧] જેસલમેર [૧૧] નવી બંધાય છે. આ ધર્મશાળામાં જ જેસલમેર, અમરસાગર તથા લેકવાજી તીર્થને વહીવટ કરનાર પેઢીની ઓફિસ આવેલી છે. પેઢીનું નામ શ્રી જૈન ભવેતાંબર પાર્શ્વનાથ ભંડાર છે. શહેરનાં દેરાશ જૈસલમેર શહેરમાં, તેના કિલ્લાની માફક, આઠ નાનાં મોટાં જિનમંદિર આવેલાં છે, જેમાંથી બે દેરાસરે શિખરબંધી તથા બીજા છ ઘર દેરાસર છે, જે નીચેના સ્થળોએ આવેલાં છે – (૧) કઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથજીનું શિખરબંધી દેરાસર આવેલું છે. આ દેરાસરમાં બીજા ત્રણ ગભારામાં જુદા જુદા મૂળનાયકે પણ છે. નીચેના ભાગમાં શ્રીસુપાર્શ્વનાથજી તથા શ્રી સીમંધર સ્વામી તથા મેડા ઉપર ગાડી પાર્શ્વનાથજી તથા શ્રી સંકટ હરા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. જેસલમેર શહેરના દેરાસરમાં મોટામાં મોટું આ જ દેરાસર છે. અને તપાગચવાળાઓએ બંધાવેલું દેરાસર પણ આ એક જ છે. (૨) આચાર્યગરછના ઉપાશ્રયમાં શ્રી વિમલનાથજીનું દેરાસર આવેલું છે. આ દેરાસરને વહીવટ શ્રીયુત પ્યારેલાલજી જન્દાણું કરે છે. ' (૩) પટાંકી હવેલીમાં શેક હિંમતરામજી બાફણાએ બંધાવેલું ઘરદેરાસર આવેલું છે. આ દેરાસરને વહીવટ શેઠ આઈદાનજી બાફણ કરે છે (૪) પટકી હવેલીમાં શેઠ અખયસિંહજીએ બંધાવેલું ઘરદેરાસર આવેલું હતું, તે હાલ જેઠમલજી સેવક પટાંકી હવૈલીની પાસેની બીજી હવેલીમાં રહે છે, ત્યાં ત્રીજે માળ લઈ જવામાં આવેલું છે. આ દેરાસરને વહીવટ શેઠ વિજયસિંહજી કરે છે. (૫) મૈયાપાડામાં શેઠ ચાંદમલજીની હવેલીમાં ત્રીજે માળે ઘરદેરાસર આવેલું છે. દેરાસરને વહીવટ શેઠ સીરેમલજી બાફણ કરે છે. (૬) મહેતા પાડામાં શેઠ રામસિંહજી મુતાનું ઘર દેરાસર, તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે, તેને વહીવટ શેઠ રામસિંહજી મુતા પોતે જ કરે છે. (૭) મહેતા પાડામાં શેઠ ધનરાજજી મુતાનું ઘરદેરાસર, તેમના રહેવાના મકાનમાં બીજે માળે આવેલું છે. તેને વહીવટ બાઈ લાભુબાઈ કરે છે. (૮) થીરૂ શાહની હવેલીમાં બીજે માળે શેઠ થીર શાહનું ઘરદેરાસર આવેલું છે. જેને વહીવટ શેઠ જવાહરમલજી ભણસાલી કરે છે. કિલામાનાં જિનમંદિર જૈસલમેરનાં જિનમંદિરનું વિસ્તૃત વિવેચન આ જ લેખમાં આગળ આપવામાં આવેલું છે. જેસલમેરના કિલ્લામાં, જેસલમેર શહેરની જેમ, આઠ શિખરબંધી દેરાસરે આવેલાં છે : (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું, (૨) શ્રી શીતલનાથ ભગવાનનું, (૩) શ્રી સંભવનાથજી ભગવાનનું, (૪) શ્રી અષ્ટાપદજીનું, (૫) શ્રી શાંતિનાથજીનું, (૬) શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું, (૭) શ્રી ઋષભદેવ ભગવાનનું અને (૮) શ્રી મહાવીર સ્વામીજીનું દેરાસર. ફિલામાંના જિનમંદિરે ને વહીવટી આ આઠે દેરાસરને વહીવટ જેસલમેરના રહેવાસી આ ચાર ગૃહસ્થ હાલમાં કરે છે? (૧) શ્રીયુત પ્યારેલાલજી જન્દાણું, (૨) શેઠ આઈદાનજી બાકણું, (૩) શેઠ ફતેસિંછ મુતા અને (૪) શેઠ રામસિંહજી મુતા. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ વિષ દેરાસરમાં પ્રતિમાજીની સંખ્યાના પ્રમાણમાં માત્ર ૧૧ પૂજારીએથી કામ લેવામાં આવે છે, તેથી દરેકેદરેક પ્રતિમાજીને પ્રક્ષાલ તથા પૂજા પણ પૂરી થતી નથી. વળી તેમાં પૂજારીઓને પણ દોષ નથી. કારણકે પૂજારીઓને માસિક માત્ર ચારથી પાંચ રૂપિયા પગાર આપવામાં આવે છે, તેમાં યે વળી બે-ત્રણ પૂજારીને તે માસિક અઢી રૂપિયા જ પગાર આપવામાં આવે છે. જે આ મંદિરને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અથવા કેઈ સારી સંસ્થાના હાથમાં હોય તે આ તીર્થ ઘણું આબાદીમાં આવે એવું છે. હું તે ઇચ્છું છું કે જેસલમેરના હાલના વહીવટદારે કે જેઓના બાપ-દાદાઓએ જ આ કલાપૂર્ણ જિનમંદિરોનાં સર્જન કરાવ્યાં છે, તેઓ જાતે જ પોતાના શહેર તથા તીર્થની આબાદી માટે શેઠ આણંદજી કલ્યાણજી જેની ભારતની સુવિખ્યાત પેઢી જેવી સસ્થાને આ તીર્થને વહીવટ સોંપે તે તેઓ પણ મોટી જવાબદારીમાંથી મુક્ત થાય. જૈસલમેરના કિલ્લામાંનાં જિનમંદિર * જૈસલમેરના કિલ્લા પરનાં આઠ ઉપરોક્ત મંદિર પૈકીનાં સાત મંદિર તે સાથે સાથે આવેલાં છે અને એક મંદિર જે મહાવીર સ્વામીના મંદિરના નામથી પ્રસિદ્ધ તે અલગ આવેલું છે. કિલાનાં પ્રવેશદ્વાર જેસલમેરને કિલે જેસલમેર રાજ્યની જકાત ઓફીસની પાસે અને શહેરની મધ્યમાં જ આવેલું છે. કિલ્લામાં દાખલ થતાં જ અખય પળ નામને પહેલે દરવાજે આવે છે. અમે આ દરવાજામાં દાખલ થયા ત્યારે દરવાજાની બહારની બંને બાજુએ એક જૂની તેપ પડેલી હતી. દરવાજામાં દાખલ થતાં જમણી બાજુએ ત્રણ તોપ તથા કાબી બાજુએ એક તપ કિલ્લાની દિવાલની નજીકમાં છે. થોડાક પગલાં દૂર જઈએ એટલે સુરજ પિળ નામને બીજે દરવાજે આવે છે. આ દરવાજાની અંદરના ભાગમાં ડાબી બાજુના ઊંચા ઓટલા પર ઉધાડી બંદુક ચોવીસે ક્લાક પહેરેગીર પહેરે ભરે છે. આ દરવાજામાં દાખલ થઈએ કે તરત જ છેડે દૂર જ હવામહેલના કાતરકામવાળા ઝરૂખાઓ પ્રવાસીઓની નજરે પડે છે. સૂરજપાળથી ઘોડે દૂર જતાં ગણેશપોળ નામને ત્રીજે દરવાજે આવે છે અને આ ત્રીજા દરવાજામાં દાખલ થઈને આગળ વધતાં છેડે દૂર હવાળ નામને ચોથે દરવાજે દેખાય છે. આ દરવાજાની અંદરના ભાગમાં ચોકીદારને બેસવા માટે ઊંચા ઓટલા બનાવેલા છે, જે ચોકીદારે વિના સૂના લાગે છે. જિનમંદિરને માગ અને સ્થળ હવા પોળના દરવાજામાં પેસતાં જ દસ-પંદર પગલાં દૂર જઈએ એટલે કિલ્લાપરનાં સાત જિનમંદિરેએ જવા માટે જમણે હાથ તરફ એક સાંકડા રસ્તે આવે છે. આ સાંકડા રસ્તામાંથી પસાર થતાં ડે દૂર ડાબા હાથ તરફ બીજો એક નાને સાંકડ રસ્તો આવે છે અને તે સાંકડા રસ્તામાં દસ ડગલાં જ દૂર જઈએ એટલે જમણા હાથ તરફના એક ખચકામાં જેસલમેરનાં પીળા પત્થરથી બનેલા ગગનચુંબી જિનમંદિરે જેસલમેરના ભૂતકાલીન જેનોની ધર્મશ્રદ્ધા, સ્થાપત્યપ્રિયતા અને ધનપ્રચુરતાના જીવતા જાગતા પુરાવાઓ આપતાં ઊભેલાં છે. આ સાત મંદિરોનો સમૂહ જોતાં જ જાણે આપણે તીર્થાધિરાજ શ્રી હાગુંજયની એકાદ ટૂંકમાં જ જાણે આવ્યા ન હોઈએ તે ભાસ થાય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેસલમેરે [૩] આ સાત મંદિરે પૈકી ખાંચાની સામેના ભાગમાં જેનેના આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ત્રણ મજલાનું દેરાસર પ્રથમ નજરે પડે છે. આ ચંદ્રપ્રભ સ્વામીના દેરાસરની બરાબર પાસે જમણી બાજુએ પ્રથમ તીર્થંકર શીષભદેવ પ્રભુનું જિનમંદિર આવેલું છે. ચંદ્રપ્રભુસ્વામીના મંદિરના ડાબી બાજુએ જિનમંદિરમાં આવેલા તીર્થંકર દેવની મૂર્તિઓની પૂજા કરવા માટે યાત્રાળુઓ માટે ઠંડા તથા ઊના પાણીની બારે મહિના સગવડ રાખવામાં આવે છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનમંદિરની જરા પાછળના ભાગમાં અને ડાબી બાજુના રસ્તા તરફના ખાંચામાં આગળ વધીએ એટલે ડાબા હાથ તરફ બે મજલાનું એક જિનમંદિર આવેલું છે. આ જિનમંદિરના નીચેના ભાગમાં શ્રી અષ્ટાપદજીનું દેરાસર આવેલું છે અને ઉપરના ભાગમાં સોળમા તીર્થંકર પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ખાંચાની જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથજીના દેરાસરના અંદરના ભાગમાં જમણી બાજુએ તથા ડાબી બાજુએ એકેક બારી છે અને આ બારીમાંથી જ અનુક્રમે ત્રીજા તીર્થકર ભગવાન શ્રીસંભવનાથજીનું તથા દશમા તીર્થંકર શ્રી શીતલનાથજીના નામથી ઓળખાતું એકેક જિનમંદિર આવેલું છે. આ પ્રમાણે કિલ્લા પરનાં જિનમંદિરે પૈકીનાં સાત જિનમંદિરે તે એક જ સમૂહમાં આવેલાં છે, જ્યારે આઠમું ઉપરોક્ત હવાપોળમાં પેસતાં જમણા હાથ તરફના મેટા રસ્ત જરા આગળ વધતાં જમણા હાથ તરફ એક રસ્તો આવે છે, તે રસ્તે ત્રીસેક મકાને વટાવ્યા પછી ડાબા હાથ તરફ ની બાંધણીએ બાંધેલું શ્રી મહાવીર સ્વામી પ્રભુનું જિનમંદિર આવેલું છે. જેન તથા જૈનેતર વિદ્વાનમાં જેસલમેરના ભંડારની જેટલી ખ્યાતિ છે, તેમાંની સેમા ભાગની ખ્યાતિ પણ જેસલમેરના આ સ્થાપત્યાત્મક સર્જનની નથી. પરંતુ આ સ્થાપત્યાત્મક સજનોની જગતને ઓળખાણ આપવાનું જેસલમેરના પ્રવાસે તથા યાત્રાએ આવેલા સેંકડો વિદ્વાનો તેમજ યાત્રાળુઓમાંથી કોઈને પણ કેમ સૂઝયું નહિ હેય તેની કાંઈ મને સમજણ પડતી નથી. - શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલતા “જૈન ડીરેકટરી” વિભાગના કામકાજ માટે મારે આ તીર્થની મુલાકાત ચાલુ વર્ષના ફાગણ માસમાં લેવી પડી હતી. અને તે વખતે આ સ્થાપત્યસર્જનું નિરીક્ષણ કરવાને અઢાર દિવસનો સમય મને મ હતો. તે દરમ્યાન આ આઠે જિનમંદિરનાં સ્થાપત્યસજનનું કલાતત્વ જે મારી જાણમાં આવ્યું તે બધાંની નોંધ મારી ડાયરીમાં જે મેં કરેલી તે વાચકેની જાણ ખાતર અહીં રજુ કરું છું, અને ઈચ્છું છું કે શત્રુજ્ય, ગિરનાર તથા આબુ વગેરે નજીક નજીકનાં જૈન તીર્થોની યાત્રાઓને દર વર્ષે લાભ લેનાર જૈન બંધુઓ વધારે નહિ તે જિંદગીમાં એક યા બેવાર આવાં દૂર દૂદનાં તીર્થોની યાત્રાને લાભ લઈને પુણ્યોપાર્જન કરવા અને આવાં કલાત્મક સ્થાપત્યસર્જનવાળાં જિનમંદિરના જીર્ણોદ્ધાર તથા તેને સાચવવાના ખર્ચમાં પોતાને યથાશક્તિ ફાળો આપવા જરૂર કટિબદ્ધ થશે. (ચાલુ) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છી જૈનોનાં ખાનગી પુસ્તકાલયો લેખક—શ્રીયુત શાહ ખીમજી હીરજી છેડા, મુંબઈ આપણે સામાન્યપણે વિચાર કરીશું તે જણાશે કે પુસ્તકાલય આપણને અનેક રીતે સહાયકર્તા નીવડે છે. પુસ્તકાલયનું સંસ્કૃતિ-મૂલ્ય અલ્પ નથી. પુસ્તક-શાળા મનુષ્યની બુદ્ધિ અને શક્તિને ખીલવે છે, તેના ડહાપણના ભંડારમાં ઉમેરો કરે છે, તેનું જ્ઞાન વિસ્તૃત બનાવે છે, અને તેને રસિકતા અને સસ્કારિતા પે` છે. ચિત્રની જેમ પુસ્તકા આવ અને ગમ્મત પૂરાં પાડે છે, અને એક વડીલની પેઠે ઉપદેશ આપે છે. પુસ્તકનું વાચન, સુખ અને શાંતિ બક્ષે છે; ખરેખર, પુસ્તકવાચનને આનંદ અકથ્ય છે. જેમ પુસ્તકાનું વાચન મુદ્ધિને ખીલવે છે તેમ ચારિત્ર્યને ધડે છે. પુસ્તકા દ્વારા આપણને વિવિધ પ્રકારનું જ્ઞાન અને અનેક પ્રકારની માહીતીઓ પ્રાપ્ત છે. મુસાફરી કરવી હાય અગર દેશ-દેશાંતરની હકીકત જાણવી હોય, વ્યાપાર રાજગારના આંકડા જોવા હાય અગર હુન્નર ઉદ્યોગથી વાકેફ થવું હોય, કેકાઇ નવીન શોધ કરવી હાય તેા તેની સધળી હકીકતા પુસ્તકા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જેમ આપણે હજારા બન્ને લાખા રૂપિયાનાં ધરેણાં આદિના સંગ્રહ કરી આનંદ માનીએ છીએ, તેમ પાશ્ચાત્ય લેકા લાખા રૂપિયા ખરચી પેાતાનાં ખાનગી પુસ્તકાલયા બનાવે છે. રશિયાની સરકારે ચારસે। વરસના જૂના બાઈબલની હસ્તલિખિત પ્રતિ એક લાખ પૌડ (પંદર લાખ રૂપિયા) ખરચી ખરીદ કરી હતી. અત્રે હિંદુસ્તાનમાં પણ એક રાજ્યના ખાનગી પુસ્તકાલયમાંથી હસ્તલિખિત સચિત્ર “ખાસ્તાન” નામક પુસ્તકની બ્રીટીશ મ્યુઝીયમે સાડાત્રણ લાખ રૂપિયામાં માગણી કરી હતી, પરંતુ તે સ્વીકારાઇ ન હતી. આ શુ' સૂચવે છે? જ્ઞાન મેળવવા માટે કેટલી બધી આકાંક્ષા અને કેટલા બધા શેખ! ખરેખર જ્ઞાનની બલિહારી છે. અસ્તુ ! હવે આપણે મૂળ વિષય ઉપર આવીશું'. આપણી જૈન કામના ભિન્ન ભિન્ન પેટા વિભાગા છે. વમાન કચ્છી દશા ઓશવાળ કામ સમૃદ્ધ છે અને કેળવણીનું રહસ્ય કંઈક સમજી રહી છે. એ કામના ઇતિહાસ લખવા બેસીએ તેા બહુ લંબાણુ થાય, તેથી અહીં વાચકાને તેના ઘેાડા પરિચય આપીશ. કચ્છી દશા ઓશવાળ કામના આદ્ય પુરુષ પ્રાતઃસ્મરણીય શેઠે નરસી નાથા ઇ. સ. ૧૭૯૯ માં જ્યારે પહેલ વહેલા મુંબઈ આવ્યા ત્યારે મુંબઇની વસ્તિ માછીમારી સિવાય થાડાક હિંદુ અને પારસીઓની હતી. ત્યારબાદ મુંબઈમાં તે જ્ઞાતિનું થોડું થોડું આવાગમન થયું. આપણી જૈન કામમાં શેઠ પ્રેમચંદ રાયચંદ લાખાની સખાવત કરી અમર નામ કરી ગયા છે. તેમજ શેઠ કેસજી નાયકે પણ લાખાની સખાવત કરી છે. છપ્પન લાખ રૂપિયા તા જૈન તીર્થોમાં ખર્ચાયાના આંકડા મળે છે. પૂર્વે જ્યારે એ કામની જાહેાજલાલી હતી ત્યારે સેાનું તાલા લેખે નહીં પણ રતલાના હિસાબે ખરીદ કરાતું હતું. છ વર્તમાનમાં પણ હજારા તાલા મેનું ધરાવનારાં ધણાં કુટુંબ એ જ્ઞાતિમાં છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] કચછી નાનાં ખાનગી પુસ્તકાલય [૧૫] == એ જ્ઞાતિના શેઠ નરસી નાથાની જૂનામાં જૂની ચેરીટી કે જેને આજે લગભગ સો વરસ થઈ ગયાં હશે, તે ચેરીટી વાર્ષિક રૂપિયા બારથી પંદર હજાર સાર્વજનિક દાન ખાતે ખરચી રહી છે. એ સો વરસને દાનને હીસાબ ગણવા બેસીએ તો લાખો રૂપિયા થવા જાય છે. આજથી ૭૦ વર્ષ ઉપર વિલાયતમાં ઓફિસ ખેલનાર એ કેમના શેઠ ત્રીકમજી વેલજી માલુ હતા. આખી આપણી જેન કામમાં પહેલ વહેલા સર નાઈટ થનાર એ જ કેમના શેઠ વસનજી ત્રીકમજી હતા. આપણી આખી જૈન કેમમાં પહેલ વહેલા મુંબઈ મ્યુનીસીપાલીટીના રિપોરેટર થનાર એ જ કોમના શેઠ ત્રીકમજી વેલજી માલુ હતા. અનેક મીલોના અને બેન્કના ડાયરેકટર બનનાર એ જ કેમના શેઠ નરસી કેશવજી નાયક હતા. મુંબઈના સ્મોલકેઝ કેર્ટના ન્યાયાસન પર બિરાજનાર, મુંબઈના જજ તરીકે સુપ્રસિદ્ધ થનાર એ જ કોમના લખમશી હીરજી મિસરી હતા. એ કામ વર્તમાનમાં સેલીસીટરે, દાક્તરે, વકીલે અને અનેક ગ્રેજ્યુએટ ધરાવે છે. જેમ કચ્છી દશા ઓસવાળ કેમ દરેક કાર્યમાં ભાગ લેતી આવી છે, તેમ સાહિ. ત્યમાં પણ એ કેમે ઓછો હિસ્સો આપે નથી. પૂર્વે જ્યારે મુદ્રણકળા પ્રકાશમાં આવી ન હતી ત્યારે એ જ કેમના શેઠ ભીમસી રતનસોએ અનેક લહીઆઓ બેસાડી લાખો રૂપિયા ખરચી જેને સિદ્ધાંતનો ઉદ્ધાર કરાવી અનેક જૈન ગ્રંથે ઉતરાવ્યા હતા. એ જ કેમના ગચ્છાભિમાની શેઠ માણેક ચાંપસીએ અંચલ ગ૭નાં અનેક પુસ્તકોના ઉતારા કરાવ્યા હતા. એ જ કોમના શ્રાવક ભીમસિંહ માણેકની સેવા જેન કેમથી અજાણી નથી. શ્રાવક ભીમસિંહ માણેકે જૈન સાહિત્ય મુદ્રિત કરવામાં જે સેવા બજાવી છે તેથી ખરેખર જેન કેમ ઋણ ગણાય, કારણકે તે સમયમાં મુદ્રિત પુસ્તકોના અભાવથી કાને ધર્મ, શાસ્ત્ર અને પ્રકરણ જાણવામાં બહુ જ કઠિનતા પડતી હતી. તેવા સમયમાં શ્રાવક ભીમસિંહ માણેકે પુષ્કળ રૂપિયા ખરચી યતિઓ પાસેથી હસ્ત લિખિત શાસ્ત્ર ખરીદ કર્યા હતાં. શ્રાવક ભીમસિંહ માણેક સંસ્કૃત અને પ્રાકૃતના જાણ હવા સાથે અનેક આચાર્યો અને શ્રીપૂના પરિચયી હતા, જેથી પુસ્તકોનું સંશોધન કરી આપણું કામ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિનાં ખાનગી પુસ્તકાલયનો વિચાર કરીશું તો જણાશે કે શેઠ ત્રીકમજી વેલજી માલુનું પુસ્તકાલય કઈ સંસ્થાને ભેટ અપાઈ ગયું. સર વસનજી ત્રીકમજીની લાયબ્રેરી કોઈ સંસ્થાને અપાઈ ગઈ. શેઠ હીરજી ઘેલાભાઈની ખાનગી બાયબ્રેરી પાલીતાણું ખાતે વીરબાઈ જૈન પાઠશાળાને ભેટ અપાઈ ગઈ. શ્રી કાનજી માસ્તરની ખાનગી લાયબ્રેરી પિતાના પિતાશ્રીના સ્મરણાર્થે શ્રી કચ્છ નલીઆ બાલાશ્રમને ભેટ અપાઈ ગઈ. શ્રી ગોવિંદજી હરસીની ખાનગી લાયબ્રેરી મુબઈ ગીરગામ ચંદ્રપ્રભુના દેરાસરને ભેટ અપાઈ ગઈ છે. શ્રી શિવજી દેવસીની ખાનગી લાયબ્રેરી મઢડા ખાતે હાવી જોઈએ. પૂર્વે શેઠ હીરજી હંસરાજ, પશુ પરબત, વાલજી હીરજી, કુંવરજી મુછર, ઘેલાભાઈ લીલાધર આદિ અનેક ગૃહસ્થ પાસે ખાનગી પુસ્તકાલયો હતો. અત્યારે પણ એ કેમ સારાં જેવાં ખાનગી પુસ્તકાલયો ધરાવે છે. તેને આછો પરિચય આ લેખમાં કરાવીશું. આ પુસ્તકાલયમાં એ કેમના શ્રી વર્ધમાન રામજી હંસાણનું ખાનગી પુસ્તકાલય નમુનેદાર અને મૂલ્યવાન સાહિત્યના ખજાનારૂપ હેવાથી વાચકને પ્રથમ તેને પરિચય આપીશું. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] બી જન સત્ય પ્રકાશ [વર્ષ ૮ શ્રી. વર્ધમાન રામજી હંસાણનું પુસ્તકાલય વર્ધમાન રામજીના આ ખાનગી પુસ્તકાલયમાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, આદિ ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યના વિશિષ્ટ ગ્રંથ છે. વળી મુકિત શેની સચિત્ર નો છે, તેમ હસ્તલિખિત ગ્રંથની પણ અમુક પ્રતિઓ સચિત્ર છે. થોડા દહાડા ઉપર “શૃંગારતિલક' ની સચિત્ર હસ્તલિખિત નકલ એક અમેરિકને રૂપિયા સોળ હજારમાં ખરીદેલી, તેવું જ સચિત્ર “શૃંગારતિલક' આ સંગ્રહાલયમાં જોવામાં આવે છે. આ ખાનગી પુસ્તકાલયમાં બીજા સાહિત્ય સાથે જૈન સાહિત્ય પણ ખૂબ ચીવટ અને હેશથી સંગ્રહ કરવામાં આવ્યું છે. તેમાં પણ અંચલ ગચ્છની કૃતિઓ વિશેષ છે. મેરૂતુંગ–સ્થવિરાવલી આદિ ઐતિહાસિક ગ્રંથ છે. કચ્છી સાહિત્ય ખીચોખીચ ભરેલું છે. કચછ નૃપતિઓએ જેનાચાર્યો અને યતિઓ પ્રત્યે જે ભાવ બતાવ્યો છે તે ખરેખર ચમત્કારને નમસ્કારરૂપ છે. સત્તરમા શતકમાં થએલા કચ્છના રાવ શ્રી ભોજરાજજી કે જે વિવાવિલાસી હતા, તેના નામથી જૈનાચાર્યો વ્યાકરણ ગ્રંથ બનાવ્યું છે, તેની હસ્તલિખિત નલ આ સંગ્રહમાં મેજુદ છે, કે જે “જ્યવ્યાકરણ” ના નામથી સુપ્રસિદ્ધ છે. તેના જે વ્યાકરણ વિષયક કાવ્યબહ ગ્રંથ વિરલ હશે. શ્રી વર્ધમાન હંસાણીના આ ખાનગી પુસ્તકાલયમાં જેમ સૂત્ર સિદ્ધાંતના ગ્રંથ છે, તેમ કર્મ, તત્વજ્ઞાન આદિ દ્રવ્યાનુયેગના ગ્રંથને પણ સારો સંગ્રહ છે. કાચિંસિકાઓ, તીર્થંકરાદિનાં ચરિત્ર, વ્યાકરણ, ન્યાય આદિના ગ્રંથની પણ સારી સંખ્યા છે. જેના મેઘદૂતની કૃતિઓ, જેન નાટકે, જેન પાદપૂતિઓ, અનેક ચમત્કારિક અને યમકાદિ વિચિત્ર અંશે ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. મહાકાવ્યો તથા ગદ્ય-પદ્યાત્મક ગ્રંથની પણ સારી સંખ્યા છે. જેમ સમયસુંદરની “અષ્ટલક્ષી' વિદ્વાનેનું ધ્યાન ખેંચે છે તેમ “નમે અરિહંતાણું” ના ૧૧૦ અર્થને વિશિષ્ટ ગ્રંથ કે જે અલભ્ય છે તે અહીં છે. તે સિવાય યંત્ર, ત્રાદિ નિમિત્ત, તિષ આદિ ભવિષ્ય બતાવનારા ગ્રથો પણ છે. વળી જૈન સાહિત્યના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથની જેમ ગુજરાતી રાસ રાસાઓ પણ સારી સંખ્યામાં છે. આપણું જેનેનાં વિવિધ ક્રિયાકાંડે, ઉપધાનાદિ અનેક તપોના ગ્રંથ, પૂજાઓ, સ્તવને ઐતિહાસિક નવલકથાઓ આદિ તેમજ માસિક, ત્રિમાસિકની ફાઈલો તથા દિવાળીના વિશેષ અને સારે જેવો સંગ્રહ છે. જેમ ઉપર જૈન સાહિત્યનું વર્ણન કર્યું તેમ જૈનેતર પણ અનેક સંસ્કૃત મહાકાવ્ય આદિ ગદ્ય-પદ્યાત્મક ગ્રંથે હેવા ઉપરાંત કલા, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, કાયદા કાનુન, નીતીશાસ્ત્ર, ભૂગોળ, ખગોળ, પ્રવાસ આદિના ગ્રંથ તે ખાસ જોવા જેવા છે. કારણ કે વર્ધમાન રામજીને જેમ સાહિત્યને શેખ છે તેમ પ્રવાસને પણ ઘણો શોખ છે. હિંદુસ્તાન કોઈ ખૂણે એ નહીં હોય કે જ્યાં વર્ધમાન રામજી ન ગયા હે; કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કરાંચી વચ્ચે હિંદુસ્તાનનાં દરેક મોટાં શહેરોમાં તેઓ ફર્યા છે. જેથી પ્રવાસના ગ્રંથને મેટે સંગ્રહ હોય એમાં નવાઈ નથી. વળી રાજકીય, બાપા તથા વેક વિદ્યાના ગ્રંથોને સંગ્રહ પણ સારામાં સારે છે, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] ક્ષલક મુનિની ભિક્ષા [ ૧૭ ] શ્રી. વર્ધમાન રામજી સાહિત્ય અને મુસાફરીના શોખીન છે. તેમ ધાર્મિક શ્રદ્ધા પણ તેમની રગેરગમાં ભરી છે. પોતાના ગામ કચ્છ નલીઆમાં જૈન દેરાસરની શતાદિ ઊજવવા માટે જ્યારે અઠાઈ ઓચ્છવ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ અઠ્ઠાઈનાં દર્શન કરવા મુંબઈથી વિમાન દ્વારા મુસાફરી કરી કચ્છ જઈ શ્રીચંદ્રપ્રભુ મહારાજની પૂજા કરી હતી, પાછા વીમાનઠારા મુંબઈ આવ્યા હતા. એટલું જ નહીં પણ નવલખાનો જાપ પૂર્ણ કરવા ઉપરાંત વર્તમાને પણ નવપદની ઓળી ચલાવે છે. આ પુસ્તકાલયમાં હિંદી સાહિત્યના પ્રથે જઈશું તો કાશી નાગરી પ્રચારિણી સભાનાં પુસ્તક ઉપરાંત ઉત્તરાખંડના યોગી મહાત્માઓના “ખટસટનિરૂપણ' આદિ સચિત્ર ગ્રંથો છે, કે જે અલભ્ય યા દુર્લભ છે. આપણું ગુજરાતી સાહિત્યમાં આ પુસ્તકોનાં અવતરણ જ મળતાં નથી. ચીની મુસાફરે સૂગયુન અને ફાઈયાન, જે ચૌદસ વરસ પર મુસાફરી કરવા હિંદુસ્તાનમાં આવેલા તેમની મુસાફરીના તે સમયના વર્ણન આદિના ગ્રંથે, કે જેમાં ગુજરાતી અવતરણ મારા જોવામાં નથી આવ્યાં, એ અપૂર્વ હીંદી પ્રથાને સંગ્રહ અહીં છે. મરાઠી સાહિત્ય પ્રત્યે નજર નાખશું તે અમૂલ્ય અને અપૂર્વ ગ્રંથોનો સંગ્રહ નિહાળીશું. દક્ષિણ પ્રદેશના ઇતિહાસ ઉપરાંત દિવ્ય નગરોનાં વર્ણન કે ઈતિહાસના સચિત્ર ગ્રંથ, હેમકુટનાં વર્ણનો વગેરે ખાસ જોવા જેવો છે. અંગ્રેજી સાહિત્યમાં જઈશું તે ટાઈમ્સ ઓફ ઇન્ડીઆની વારલીના ફાઈલે તથા વ્યાપારી ડાયરીઓ, કેટલોગ, ગેઝીટીયર અને આરોલેજીકલ સર્વેના ગ્રંથો ખાસ જોવા જેવા છે. “અલ્સ રીલેકસન એન ઈન્ડીઅન ઓફીસર ”(Rambles Recolection an Indian Officer) સચિત્ર કે જે આજથી સો વરસ પર છપાયેલ છે; અને જેની નકલ આજે મળવી પણ દુર્લભ છે, તેનાં વોલ્યુમે પણ આ સંગ્રહાલયમાં છે. (ચાલુ) મુલકમુનિની ભિક્ષા લેખક–પૂજ્ય મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી, છાણી. ગગનચુંબી દેવાલય, વૈભવશાળી રાજમહેલે, મનહર હવેલીઓ, વિશાળ રાજમાર્ગો. સુંદર ઉપવન, શાંત આશ્રમ, અને નિર્મળ જળાશયોથી સુશોભિત ગિરિપુષ્પનામે નગર હતું. નગરનાં પ્રજાજને ધન-ધાન્યાદિથી અતિ સમૃદ્ધ હતાં. અનેક ગોકુળથી સભર એ નગરમાં દુધ, દહીં, ઘીની કશી કમી ન હતી. એવામીઠાઈ અને ફળ-ફુલાદિ પણ ઢગલાબંધ વેચાતાં. ગિરિપુષ્પનાં બજારોમાં જાણે હજારો સોદાગરનો મેળો ભરાતો. સંતપુરુષો, મહાત્માઓ, મુનિઓના પુનીત પગલાં અવારનવાર નગરને પાવન કરતા. એક સમયે સિંહ નામના જૈનાચાર્ય પોતાના પરિવાર સહિત અહીં પધાર્યા. આચાર્ય મહારાજે થોડા દિવસની નગરમાં સ્થિરતા કરી. એક દિવસ પૌરસી થતીત થયા બાદ કેટલાક તરુણ સાધુઓ, સાથે બેસી પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે વખતે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ તેમનામાંને એક તરુણુ સાધુ એયેા : “આજે આપણામાંથી કાઇ સેવૈયા માદક લાવી સહુને વપરાવશે ?' ત્યારે એક ગુણચન્દ્ર નામના ક્ષુલ્લક (બાલ) સાધુએ કહ્યું : “જરૂર, હું સેવૈયા મેાદક લાવી સહુને વપરાવીશ.” પુનઃ તે તરુણ સાધુએ પૂછ્યું કે ઘી, ગેાળ સહિત સેવૈયા મેદક મળશે કે તે વિના મળશે ?” જવાબણાં ક્ષુલ્લક મુનિએ જણાવ્યું કે– જેવી તમારી ઇચ્છા હશે તેવા મળશે.” સર્વેને આશ્રર્યાં થયું કે આ ક્ષુલક સાધુ ખેલે છે તે પ્રમાણે કરશે કે કેમ? એટલે તે ક્ષુલ્લક મુનિને કહેવા લાગ્યા કે–“હે ક્ષુલ્લક! આજે તમારી કસેાટી છે, હાં, જરાએ પાછી પાની ન કરતા, બરેાબર લબ્ધિ ફારવજો !” ક્ષુલ્લક મુનિ નતમસ્તકે ખેલ્યા : પૂજ્યા ! આપને આશીર્વાદ જોઇએ. બસ !” ગોચરીને સમય થતાં ક્ષુલ્લક મુનિએ ઝોળી-પાતરાં લીધાં અને સેવૈયા મેાદક લેવાને ઉપડયા. જતાં જતાં ભાગ્યયેાગે જે ઘરમાં પ્રવેશ કર્યાં તે જ ધરમાં સેવૈયા મેદાનેા થાળ તેમણે જોયા. ધરણઆણી સુલાચના પાસે માદકની માંગણી કરી. પણ સુલેાચનાએ આપવાની ના પાડી. એટલે ક્ષુલ્લક મુનિને કાપ ચઢયા. ઘરધણિઆણી સુલેાચનાને સભળાવી દીધું કે—“યાદ રાખજે, હું પણ બાલ સાધુ છું. એ સેવૈયા મેાદક લઉ ત્યારે જ ખરા ! ' આ બાજુ સુલેાચના પણ હઠવાદે ચઢી : “હું એક પણ માદક નહીં આપું, એટલું જ નહી પણ જો એ માઇક તું ગ્રહણ કરે તે મારું નાક કાપી નાખું.” જાણે બાળહઠ અને સ્ત્રી હઠે સામસામા મેાચા માંડયા. હવે આ મેદક કેવી રીતે લેવા એ વિચારમાં ને વિચારમાં ક્ષુલ્લક મુનિ ઘરમાંથી નીકળી બહાર આવ્યા. આજુબાજુમાં રહેતા લેકાને પૂછ્યું : “આ ઘર કાનુ છે ??” લોકાએ કહ્યું : “એ ધર વિષ્ણુમિત્રનું છે.” પુનઃ ક્ષુલ્લક મુનિએ પૂછ્યું: “અત્યારે તે કાં હશે ?” જવાબમાં જણાવાયુ` કે ધણું કરીને અત્યારે તે સભામાં ગયેા લાગે છે.” એટલે ક્ષુલ્લક મુનિ પહોંચ્યા સભામાં. સભાના સભ્યોને પૂછ્યું : “ભાઇએ ! તમારામાં વિષ્ણુમિત્ર કાણુ છે? મારે તેમની પાસેથી કાંઇક યાચવું છે.” આ શબ્દો સાંભળતાં જ એકદમ સૌ હસી પડયા. અને ક્ષુલ્લક મુનિને કહેવા લાગ્યા : “હું સાધુ ! એ તે! મહાકૃપણ છે ચમડી ટૂટે પણ દમડી ન ટૂટે એવા એના લાભ છે. અરે! પોતે આપવું તે દૂર રહ્યું, પણ અન્યને આપતાં દેખે તાપણ તેનું મુખ તરત જ મિલન થઈ જાય. અરે! એનું જીવન તે સાંભળ્યું ઢાય તેાય પાપ લાગે એવું છે. એ મહાવ્યભિચારી, સ્ત્રીલંપટ અને સાતે વ્યસનમાં પૂરા છે. અરે, પોતાની ભગિની પણ એની જાળમાંથી છૂટી નથી. આવા અધમ પાસે તમે કયાં યાચવા આવ્યા, તમારે જે કાંઇ યાચવું હેાય તે અમારી પાસે યાચી લ્યે.” સભામાં બેઠેલા વિષ્ણુમિત્રથી આ સહન ન થયું. પણ કરે શુ? પક્ષમાં કાઈ નહી. મનમાં ખૂબ ચીડાયે. આંખ લાલચોળ થઈ ગઈ. શરીર ધ્રુજવા માંડયું. તેને માથાથી પગ સુધી ખાઈ ગઈ. તેને થયું: “અરેરે, મારુ' પાગળ ખુલી ગયું. હવે હું શું કરુ?'' જાણે ભાવીને પ્રેર્યાં હોય એમ એને એક વિચાર સૂઝી આવ્યો : “ચાલ, હું એ સાધુ પાસે જા. અને મારાં અપકૃત્યા પર અધારપછેડે ઢાંકવા એ સાધુને જે જોઈએ તે આપુ, જેથી મારી નિંદા અટકી જાય.” વિચાર સ્ફુરતાં તરત જ તે એકદમ ક્ષુલ્લક મુનિ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા : “હું સાધુ! તમે જેને શોધો છો તે જ હું વિષ્ણુમિત્ર છું. તમારે જે યાચવું હોય તે યાચા, હું ખુશીથી તે આપીશ. આ નિંદા કરતાં લાકા તરફ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] ક્ષુલ્લક મુનિની ભિક્ષા [૧૯] જેશે નહીં. ક્ષુલ્લક મુનિ પણ સમયજ્ઞ હોવાથી તેમણે વિષ્ણુમિત્રને કહ્યું: “જો તું સ્ત્રીને અધીન ગણાયેલા છે પુરુષો પૈકી એકે ન હોય તો હું તારી પાસે યાચના કરુ.” ક્ષુલ્લક મુનિનું આ અર્થ સૂચક વચન સાંભળી સભામાં બેઠેલા સર્વેએ પૂછ્યું: “એ સ્ત્રી અધીન છે પુરુષ કયા ? તે સમજાવ, જેથી વિષ્ણમિત્ર માને છે કે નહીં તેની ખબર પડે?” ક્ષુલ્લક મુનિએ છાતીમાં પેસી જાય તેવા એક પછી એક છે દૃષ્ટાંતો સંભળાવ્યાં – (૧) શ્વેતાંગુલિકનું દષ્ટાંત –એક ગામમાં એક પુરુષ પોતાની સ્ત્રીને જ વશ પડે. સ્ત્રીએ જાણે વશીકરણ ન કર્યું હોય તેમ તે પિતાની સ્ત્રીને જ દેખ્યા કરે, એટલું જ નહીં પણ સ્ત્રી જેમ હુકમ કરે તેમ તે કર્યા કરે. પોતાને કરવા લાયક કામ પણ એ સ્ત્રી તેના પતિ પાસે જ કરાવે. અને પોતાની બહેનપણીઓ પાસે જઈને પોતાની હોંશિયારી બતાવેઃ “સાંભળો ? રાંધવું, પાણી ભરવું, કપડાં ધોવાં, વાસણ માંજવા, ઝાડુ કાઢવું, બધુંય કામ મેં મારા ધણી પાસે કરાવ્યું. આવી રીતે તે હું અનેક વખત એમની પાસે કામ કરાવું છું. એક વખતે પતિ પ્રભાતે પથારીમાંથી ઊઠીને પોતાની પત્નીને કહેવા લાગ્યો : “હે પ્રિયે! આજ તો મને બહુ જ ભૂખ લાગી છે, માટે તું જલદી ભજન કરી આપ.” ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી : “મને તો આળસ થાય છે. હું તે હમણાં કંઇએ નથી ઊઠતી. જાઓ, જઈને ચૂલામાંથી રાખ કાઢી, ચૂલો સળગાવે. રસોઈ તૈયાર કરે. અને રસોઈ તૈયાર થઈ જાય એટલે મને બોલાવજે, એટલે આવીને તમને પીરસીશ.” બિચારે સ્ત્રીને વશ પડેલો એટલે કરે શું? આમને આમ કેટલીયે વખત તેની સ્ત્રી તેને પજવતી, અને સર્વ કામ કરાવતી. ચૂલામાંથી વારંવાર રાખ કાઢવામાં આવતી હેવાથી તેની આંગળીઓ એટલી બધી શ્વેત થઈ ગઈ કે લેકીએ તેનું વેતાંગુલિક સફેદ (આંગળીવાળા) એવું નામ પાડી દીધું. (૨) બહાથીનું દૃષ્ટાંત –એક ગામમાં કોઈ પુરુષ પિતાની પત્નીને મુખદર્શનનો જ લાલચુ હતો. કોઈ વખત જે એનું મુખ બિલકુલ જેવામાં ન આવે તો છેવટે છબીમાંથી પણ જોઈ આનંદ માનતા. તે એને તાબેદાર એટલે બધો થઈ ગયેલે કે જે કહે તે કાર્ય કરવાને સદા મશગુલ રહેતો. એક વખતે પત્નીએ ઢોંગ કરીને કહ્યું : “હવે તો મને પાણી લાવતાં આળસ થાય છે. માટે તમે હંમેશાં તળાવે જઈને પાણી ભરી આવજો.” પેલો તો તેણીનાં વચનને દેવતાનાં વચને સરખાં માનીને કહેવા લાગ્યોઃ “હે પ્રિયે! જેવી તું આજ્ઞા કરીશ તે પ્રમાણે કરવાને હું તૈયાર છું.” દિવસે પાણી ભરવા જતાં ભાઈને શરમ આવે અને કોઈ જોઈ જાય તો આબરૂના કાંકરા થઈ જાય. એટલે તે ભયથી રાત્રીને પાછલે પહોરે ઊઠીને રોજ તળાવેથી પાણી ભરી લાવે. આમ કરતાં કરતાં કેટલેક વખત વ્યતીત થઈ ગયો. હમેશાં રાત્રીના પાછલા પહોરે તળાવે પાણી ભરવા જવા આવવાથી, તેનાં પગલાંના સંચારથી, રસ્તામાં કોઈનો ભેટો થઈ જવાથી, તળાવમાં જળથી ઘડો ભરતાં થતા બુબુદ્દે શબ્દથી, ત્યાં તળાવના તીર પર રહેલાં વૃક્ષો ઉપર સૂઈ ગયેલાં પક્ષીઓ જાગી જઈ ઊઠીને ઊડી જવા લાગ્યા. આ વૃત્તાંત ગામલોકોને જાણ થતાં લોકોએ તેનું નામ બહાચી એટલે બક પક્ષીઓને ઉડાડનાર એવું પાડયું. (૩) તીર્થસ્નારીનું દષ્ટાંત એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીને એટલે બધે વશ થઈ ગયેલે કે સ્ત્રી જેમ કહે તે પ્રમાણે કરે. સ્ત્રી ગમે તેટલે એને ધમકાવે, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ગાળો આપે, માર મારે, બધું કામ કરાવે છતાંય એને જ ઝંખ્યા કરે. અરે કમરાજા ! શું તારી બલિહારી છે ! જેમ સ્ત્રી નચાવે તેમ તે નાચ્યા કરે. એક વખતે તેણે પોતાની સ્ત્રીને કહ્યું : “અત્યારે મારે સ્નાન કરવું છે. તું પાણી લઈ આવ.” ત્યારે સ્ત્રીએ કહ્યું : “પહેલું આ કામ કરે. આ આંબળાંને પથરા ઉપર વાટો. પછી આ જૂનું પંચીયું પહેરી અંગે તેલનું મર્દન કરી છે. અને આ ઘડો લઈ તળાવે જાઓ ત્યાં સ્નાન કરી આ ઘડે ભરીને લાવજે. હું તો કંઈ પાણી આણી આપતી નથી.” બિચારો તેણીને આધીન પડેલ એટલે કરે શું? સ્નાન કરવાનું પડતું મૂકી પહેલાં આમળાં પથરા ઉપર વાટી સ્ત્રીને આપ્યાં. પછી અંગે તેલનું મર્દન કરી, હાથમાં ઘડો ગ્રહણ કરી ગયો તળાવે. ત્યાં જઈ નાન કરી પાણીથી ઘડો ભરી ઘેર આવી સ્ત્રીને આપો. આ રીતે હમેશાં તે કરવા લાગે, એટલે સૌએ હાસ્યમાં તેનું તીર્થસ્નાયી એવું નામ સ્થાપ્યું. (૪) કિંકરનું દૃષ્ટાંત –એક ગામમાં એક પુરુષ પોતાની સ્ત્રીના સ્પર્શને ખૂબ જ લંપટ હતો જાણે મનુષ્ય અવતાર એને માટે જ ધારણ કર્યો હોય એમ દિવસ અને રાતને ઘણે વખત સ્ત્રીની સેવામાં જ પસાર થતો. એની આજ્ઞા જ એનો ધર્મ. હમેશાં પ્રાતઃકાળે ઊઠીને હાથ જોડીને કહેઃ “હે પ્રાણવલ્લભે! આજે શી આજ્ઞા છે આ “સેવકને ?” ત્યારે તે કહેતી : “જાઓ તળાવેથી પાણી ભરી આવો.” પાણુ ભરી આવી પાછો છે: “હવે શી આજ્ઞા છે ?” ત્યારે તે કહે : આ ડાંગર સાફ કરી ખાંડીને મારી પાસે લા, પછી રસોઈ કરજે.' આ રીતે એક નોકરની જેમ “હવે શું કરું' “ર્વ વાર નિ' એમ પૂછી નવું નવું કામ કર્યું છે. આ રીતે સ્ત્રીની પાસે જઈ વારંવાર ‘કિં કરેમિ ? ‘કિં કરેમિ ? હું શું કરું ?) એમ બોલવાથી લેકોએ તેનું કિંકર નામ પાડયું. (૫) ગૃધ્રરિખીનું દષ્ટાંત –એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીને એટલે બધા તાબેદાર બની ગયેલો કે શેઠ જેમ નોકરને હુકમ કરે તેમ એ સ્ત્રી પણ પોતાના ધણી ઉપર હુકમ ચલાવે. એ કહે કે અહીં જ બેસ! તો બિચારાની બિલકુલે ઈચ્છા ન હેય છતાં બેસી રહેવું પડે. એકદા તેણે પોતાની સ્ત્રી પાસે ભોજન માગ્યું. ત્યારે તેની સ્ત્રીએ કહ્યું: “થાળી, વાડકે અને લેટે લઈને મારી પાસે આવો ! આજ્ઞા થતાં જ ત્રણે વસ્તુ લઈ રસોડામાં પોતાની સ્ત્રી પાસે પહોંચે. સ્ત્રીએ જોજન પીરસીને કહ્યું: “ જાઓ અહીંથી બહાર બેસીને ખાઈ લ્યો, મારી પાસે નહીં. ” એમ સ્ત્રીનો હુકમ થતાં તે બહાર બેસી ખાવા માંડયો. ખાતાં ખાતાં ખૂટી પડયું એટલે ફેર પિતાની સ્ત્રી પાસે ભોજન માગ્યું ત્યારે સ્ત્રીએ કહ્યું: “ ઊઠીને થાળી લઈ અહીં આવો” થાળી લઈ રસોડામાં આવ્યો. એટલે સ્ત્રીએ પીરસ્યું. અને કહ્યું : “ જાઓ ત્યાં બેસીને ખાઈ લ્યો.” બહાર જઈ ખાઈ લીધું. પછી છાશ માગી એટલે સ્ત્રીએ કહ્યું: “અહીં આવી લઈ જાઓ.” એટલે વૃદ્ધ પંખીની રિખતો ઉડાને લીધે થાળી લઈને આવ્યો. અને છાશ લીધી. લેકાએ એ જોયું એટલે તેનું હાસ્યમાં વૃધરિખી (ગૃધ પક્ષોની જેમ રી ખે) એવું નામ પાડયું. (૬) હદનજ્ઞનું દૃષ્ટાંત- એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીનું મુખદર્શન કરવામાં એટલે બધો લુબ્ધ બનેલ કે-જેમ ભ્રમર કમલના કુલમાં લિન થઈ જાય, તેમ–આ દિવસ ને રાત ઘેરને ઘેર રહે. અને સ્ત્રી કહે તેમ જ કરે. તેની પત્નીએ એક પુત્રરત્નને જન્મ આપો. બાલક એટલે પાલણમાં જ મળ-મૂત્ર કરતે, અને પાલણું તથા વસ્ત્ર બગાડી મૂકતો. તેને સાફ કરવા માટે સ્ત્રી પોતાના સ્વામીને કહેતીઃ “જાઓ, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] યુદ્ધમુનિની ભિક્ષા [ ૨૧ ] તળાવે જઈને આ બધું જોઈને આવો.” આ પ્રમાણે સ્ત્રીને હુકમ થતાં પહેલું એ કામ કરી આવતો. આમ ઘણી વખત તળાવે જતાં આવતાં જોઈને લોકોએ કહ્યું કે–તને બાળકના હદન એટલે મળમૂત્રાદિ સાફ કરવાનું જ આવડે છે ! બિચારો શરમાઈ જઈને કંઈ પણ પ્રત્યુત્તર આપી શકે નહીં. ત્યારે લેકેએ તેનું હદના એવું નામ પાડયું. શુલ્લક મુનિએ કહેલાં ઉપરોકત છયે કથાનકે સાંભળીને સભાના લોકો ખડખડ હસી પડયા, અને કહેવા લાગ્યાઃ “હે ક્ષુલ્લક મુનિ ! તમે જે છએ દૃષ્ટાંતો પ્રતિપાદન કર્યા છે તે યથાર્થ છે. વિષ્ણમિત્ર પણ એમાં જ છે. સ્ત્રીને પરવશ થયેલ છે. ” આ સાંભળી વિષ્ણમિત્ર કહેવા લાગ્યાઃ “હે મુનિવર્ય, એ છમાંથી એકમાં મારો સમાવેશ થતો નથી. હું સ્ત્રીને પરવશ નથી. આપને જે યાચવું હોય તે ખુશીથી યાચે. તે આપવાને હું તૈયાર છું. ત્યારે ક્ષુલ્લક મુનિએ કહ્યું- “હે વિષ્ણમિત્ર ! એક વસ્તુ મારે યાચવી છે. ઘી ગોળ સહિત, મારું મોટામાં મોટું પાત્ર ભરાઈ જાય તેટલા, સેવયા મોદક મને આપ! ” વિમિત્રે કહ્યું : “ચાલે મહારાજ, મહારે ઘેર પધારો. તમારે ઘી ગોળ સહિત જેટલા સેવૈયા જોઈએ તેટલા આપીશ.” એમ કહી વિષણુમિત્ર ક્ષુલ્લક મુનિને સાથે લઈ સભાનો ત્યાગ કરી ઘર ભણી ચાલ્યો. ઘર પચાસેક પગલાં દૂર રહ્યું ત્યારે ક્ષુલ્લક મુનિએ વિષ્ણુમિત્રને કહ્યું: “પહેલાં હું તારે ઘેર જઈ આવ્યો છું. તારી સ્ત્રી પાસે થી ગોળ સહિત સેવૈયાની યાચના કરી, પણ તેણે આપ્યા નહીં અને મારી સામે પ્રતિજ્ઞા કરી કે હું એક દાણો પણ તને આપું નહીં. માટે પહેલાં ઘરમાં જઈ એને બોબસ્ત કર ! પછી મને બોલાવ.” આ પ્રમાણે ક્ષુલ્લકનું નિવેદન સાંભળી ક્ષુલ્લક મુનિને ઘર આગળ ઊભા રાખી તે ઘરમાં ગયે. ઘરમાં જઈ સ્ત્રીને પૂછયું: “હે પ્રિયે ! આજે ઘી ગોળ ભેળવી સેવયા મોદક બનાવ્યા છે કે ?” સ્ત્રીએ કહ્યું: “હા, થાળ ભરી બનાવ્યા છે.” તેણે પૂછ્યું: “ચાલ બતાવ, કયાં મૂકે છે?” સ્ત્રીએ તે બતાવ્યા એટલે વિષ્ણુમિત્રે ગોળ લાવવાના બહાને સ્ત્રીને બીજે માળ ચઢાવી દીધી. અને ત્યાંથી નિસરણી લઈ લીધી. પછી દ્વાર પાસે ઉભેલા ક્ષુલ્લક મુનિને ઘરમાં લાવ્યા. અને એમનું મોટામાં મોટું પાત્ર ઘી ગોળ સહિત સેવૈયા મોદકથી ભરવા માંડ્યું. એટલામાં બીજે માળે ચઢાવેલી સ્ત્રી ગોળ લઈ ઉતરવાના સ્થાને આવી, પણ નિસરણી દેખી નહીં ત્યારે આમ તેમ જોવા માંડયું. ત્યાં તે પેલા ક્ષુલ્લક મુનિને સેવ વહેરાવતા પિતાના ધણીને જોયા. એટલામાં તો એકદમ ક્રોધાયમાન થઈ ગઈ. તેનું મોટું શ્યામ થઈ ગયું અને બુમાબુમ કરી મૂકીઃ “અરે! એને એ ન આપતા. એ એના માટે નથી બનાવ્યા. એ તે મહાધૂત છે, મહાઅભિમાની છે.” આ બાજુ ક્ષુલ્લક મુનિ સેવ વહોરતાં વહોરતા ઉપર દૃષ્ટિ કરતા જાય છે અને નાક ઉપર આંગળી રાખી પેલી સ્ત્રીને કહેતા જાય છે. જે તે ન આપી તો તારું નાક કાપીને લીધી. એટલામાં પાત્ર ભરાઈ ગયું એટલે શુલ્લક મુનિ ચાલતા થયા. અને સ્વસ્થાને પહોંચી ગયા. સેવૈયાથી સર્વને તૃપ્ત કરી દીધા. અને ક્ષુલ્લકે એ કેવી રીતે પ્રાપ્ત કર્યા તે વૃત્તાંત જાણી ચકિત થયા. આ બાજુ મુનિને ભિક્ષા વહેરાવવાથી જાણે વિષ્ણુમિત્રનો આત્મા જાગી ઊઠયો. તેને પોતાની પરાધીન અને પતિત અવસ્થાનું ભાન થયું હોય તેમ એણે જિનેશ્વર ભગવંતનો ધર્મ સ્વીકાર્યો. અને ગુરૂ મહારાજના સંસર્ગથી છેવટે સંસારનો ત્યાગ કરી, કુટુંબ કબીલા, ધન દોલતને તિલાંજલી દઈ સાધુપણું અંગીકાર કરી સ્વર્ગ લેકમાં ગયે. ત્યાંથી કાળાંતરે મુકિતમાં જશે. પારકાનું અભિમાન તોડનાર ક્ષુલ્લક મુનિ પણ અભિમાન તજી સંયમનું શુદ્ધ પાલન કરી કઠિન કર્મને તોડી શિવપુરમાં પહોંચશે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शादूलविक्रीडित छन्द में एक पारसी पद्य लेखक-श्रीमान् डॉ. बनारसीदासजी जैन, M. A., Ph. D. दोस्ती वांद तुरा न वासय कुया हामा चुनी द्रोग् हसि, चीजे आमद पेसि तो दिलमुरा वूदी चुनीं काम्बरः । तं वाला रहमाण वासइ चिरा दोस्ती निसस्ती इरा, अल्लाल्लाहि तुरा सलामु बुजिरुक् रोजी मरा मे दिहि ॥ [अर्थ---हे स्वामिन् ! तेरा किसी में विशेष अनुराग नहीं है-यह सब झूठ है। जो कोई तेरे सामने भक्तिभावसे आता है, चाहे वह किकर ही हो, हे वीतराग ! तू उस पर क्यों अनुराग करता है ? इसी लिये हे अल्लाह ! तुझे नमस्कार हो । मुझे भी महती विभूति दे।] यह पद्य महं० विक्रमसिंहरचित “ पारसी भाषानुशासन "१ के मङ्गलाचरण का दूसरा२ श्लोक है । यह ग्रन्थ पारसी भाषा का कोश है जिसमें एक हज़ार के लगभग पारसी शब्दों के संस्कृत पर्याय दिये हैं। अम्बाला भंडार की प्रति के आठ पन्ने हैं जो १० इंच लंबे और ४। इंच चौडे हैं। प्रत्येक पृष्ठ पर १५ पंक्तियां हैं और प्रत्येक पंक्तिमें ५० के लगभग अक्षर हैं । लिपिकार ने लिपिसंवत् आदि कुछ नहीं दिया। देखने में यह प्रति दो अढाई सौ बरस से कम पुरानी न होगी। पारसी भाषानुशासन का उल्लेख न तो “ जैन ग्रन्थावली" में है और न ही मोहनलाल दलीचंद देसाईकृत “जैन साहित्यनो संक्षिप्त इतिहास" में है । प्रस्तुत लेखक ने इस कोश का परिचय " वूल्नर " स्मारक ग्रन्थ में प्रकाशित किया था जिसे पढकर गायकवाड ओरियंटल इन्स्टिट्यूट के डायरेकटर साहिबने यह प्रति मंगवा कर अपनी लाइब्रेरी के लिये इस के फोटोग्राफ बनवा लिये। इससे पाठक इस कोष तथा इस प्रति के महत्त्व का अनुमान लगा सकते हैं। (१) इसकी एक प्रति अम्बाला शहर के श्वेताम्बर भण्डार में विद्यमान है, देखिये A Catalogue of manuscripts in the Panjal, Jain Bhandars, Panjab University, Lahore. 1939. Item No. 1649. (२) पहला श्लोक संस्कृत प्राकृत मिश्रित है । यथा यद्गौरातिदेहसुन्दररदज्योत्स्नाजलौघे मुदा दठूणासणसेयपंकयमिणं नूणं सरं माणसं । (महाराष्टी) एयं चिंतिय झत्ति एस करदे ण्हाणंमि हंसो मदि (शौरसेनी) सा पक्खालदु भालदी भयवदी जड्डाणुलित्तं मणं ॥ (मागधी) (३) Woolner Commemoration Volume. Lahore, 1940. pp. 119-22 For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2431] શાર્દૂલવિક્રીડિત છન્દ મેં એક પારસી પદ્ય [૩] __इस कोश के रचायिता का नाम महं० विक्रमसिंह है जो मदनपाल का पुत्र और ठक्कुर जागज का पौत्र था । जागज तो प्राग्वाट वंश में चन्द्र के समान था । यह बड़ा यशस्वी और धर्मात्मा था। मदनपाल अपनी दयालुता और नीति के लिये प्रसिद्ध था। स्वयं विक्रमसिंह आनन्दसूरि का अनन्य भक्त था। पारसी भाषा का शुद्ध प्रयोग सीख कर विक्रमसिंह ने इस कोश की रचना की। इसका परिमाण ३६० ग्रन्थ है । खेद है कि विक्रमसिंहने अपना या कोश रचने का समय नहीं बतलाया। आनन्दसूरि का उल्लेख भी इस काल-निर्धारण में सहायता नहीं कर सकता, क्योंकि आनन्दसूरि नाम के कई आचार्य हो चुके हैं और इन आनन्दसूरि की गुरुपरम्परा नहीं बनलाई गई। अलबत्ता प्रथम प्रकरण के श्लोक २६ में अणहिल्लपाटक का पारसी पर्याय “निहरवलो" दिया है। इससे अनुमान होता है कि विक्रमसिंह अणहिल्लपाटक या पाटण का रहने वाला था ।" इसके नाम के साथ लगी उपाधि महं० =महंतो (गुजराती में "महेतो") भी इसी बात की सूचक है कि वह गुजराती था। यह कोश पांच प्रकरणों में विभक्त है। (१) जाति प्रकरण, (२) द्रव्य प्रकरण, (३) गुण प्रकरण, (४) क्रिया प्रकरण और (५) सामान्य प्रकरण जिनमें क्रमसे १११, ६९, १५, ३१ और ३५ श्लोक हैं। इस प्रकार के पारसी-संस्कृत कोशों की संख्या बहुत अल्प है, अतः प्रस्तुत कोश का बड़ा महत्त्व है। परन्तु आश्चर्य इस बात का है कि जिस प्रकार की भाषा में उपर्युक्त पद्य लिख गया है, वह प्रचलित साहित्यिक फारसी से बहुत भिन्न है। यद्यपि देवनागरी लिपि तथा संस्कृत छन्द में लिखे जाने के (४) कोश के अन्त में प्रशस्ति इस प्रकार हैंइति महं. विक्रमसिंहविरचिते पारसीभाषानुशासने सामान्यप्रकरणं पञ्चमं समाप्तम् । प्राग्वाटवंशगगनाङ्गणपूर्णचन्द्रः, सद्धर्मबुद्धिरिह ठकुरजागजोस्ति । तन्नन्दनो मदनपाल इति प्रसिद्धः, सौजन्यनीतिविनयादिगुणैकगेहः ॥१॥ आनन्दसूरिपदपद्मयुगैकभृङ्गस्तत्सूनुरेष ननु विक्रमसिंहनामा ।। आनायशुद्धमवबुध्य स पारसीकभाषानुशासनमिदं रचयांचकार ॥२॥ प्रत्यक्षरगणनातः शतानि त्रीण्यनुष्टुभाम्। षष्ठयधिकानि विज्ञेयं प्रमाणं तस्य निश्चितम् ॥३॥ वसुन्धरा दुनीए स्याद् पत्तनं सहरु स्मृतम् । ग्रामो दिहस्तथा देश उलातु परिकीर्तितः ॥२५॥ तस्मिन् निहरवलो श्रीमदणहिल्लपाटकम् । लोकः कसस्तथा प्रोक्तो बुधखाना सुरालयः ॥२६॥ (प्रकरण २) For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ कारण और लिपिकार की अनभिज्ञता के कारण थोड़ा बहुत भेद हो जाना अनिवार्य है, परन्तु यहां तो यह दशा है कि यदि इस पद्यकी संस्कृत वृत्ति न होती तो इसका सामान्य अर्थ करना भी कठिन था । इसी भांति कोश के अन्दर आये हुए बहुतसे पारसी शब्दों के लिखित रूप अपने प्रचलित साहित्यिक रूपों से भिन्न हैं । संभव है कि इस पद्य तथा कोश की भाषा फारसी की कोई प्रान्तीय बोली हो । इस कोश के विशेष अनुशीलन से इस बात का कुछ पता लग सकता है कि जिस समय और जिस प्रान्त में यह कोश रचा गया, उस समय और उस प्रान्त में फ़ारसी का उच्चारण कैसा था । लिपिकारने पारसी के विशिष्ट वर्णों के उच्चारण को प्रकट करने की चेष्टा की है । जैसे-खे, फे को प्रगट करने के लिये 'क', 'प' के पूर्व जिह्वा1. मूलीय और उपध्मानीय के चिह्न लगाये हैं । कभी कभी 'खे' के लिये 'क', 'ख', 'ष' भी प्रयुक्त किया है । इसी प्रकार 'फ़े' के लिये 'फ' का प्रयोग हुआ है। 'जे' को 'ज' या 'य' से, दाद (ज्वाद ) को 'द' से और 'से' (थे) को 'थ' से प्रगट किया है । विचित्र बात यह है कि 'ते' के लिये प्रायः 'थ' आता है यद्यपि भारत में फारसी 'ते' का उच्चारण भारतीय 'त' के समान है । इस प्रति के अन्त में प्रस्तुत पारसी पद्य की संस्कृत टीका भी मिलती है । इसमें 'रहमाण' शब्द की व्युत्पत्ति उल्लेखनीय है । वास्तव में 'रहमाण' अरबी भाषका शब्द है परंतु टीकाकारने इसे संस्कृत रूप मान इस प्रकार व्युत्पत्ति की है रहमाणशब्दस्य कृता व्युत्पत्तिर्यथा - रह त्यागे इति चौरादिको विकलोनन्तो धातुः । रहयति रागद्वेषकामक्रोधादिकान् परित्यजतीत्येवं शक्त इति विग्रहे शक्तिवयस्ताच्छील्य इति शानड् आन्मोन्तः आने इति मोन्तः । रषुवर्णेभ्यो नोर्णेत्यादिना णत्वमिति रहमाणः । कोर्थः ? रागद्वेषविनिर्मुक्तः श्रीमान् वीतरागो रहमाणः । नान्यः कश्चित् । तस्य संबोधनं रहमाण । जैन विद्या भवन, कृष्णनगर, लाहोर. ५-१०-४२ (६) लेखक के एक सहाध्यापक मराको (आफ्रिका) के रहनेवाले हैं और अरबी बोलते हैं, • उनके बोलने में अरबी 'ते' का उच्चारण भारतीय 'थ' से मिलता है । वे " तरतीब " को “थरथीब” कहते हैं । इसी प्रकार और शब्दों में जब वे 'ते' बोलते हैं तो 'थ' सुनाई देता है । For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભકતામર સ્તોત્ર લેખકઃ-પૂજ્ય મુનિરાજ શ્રી દશનવિજયજી, વઢવાણુકેપ ચા હિત્યકારે સાહિત્ય સર્જનમાં ક્યારેક સંખ્યાને પણ પ્રધાનતા આપે છે અને c કોઈકવાર તે તે જ સંખ્યાના નામથી ગ્રંથને પણ જાહેર કરે છે. આ રીતે નીચેની સંખ્યાને સાહિત્યમાં વિશેષ આદર મળેલ છે. ચોક, અષ્ટક, ષોડષક, વીશી, ચોવીશી, પચ્ચીશી, બત્રીશી, ચાલીશા, ચુમ્માલીશા પશદશક-પચ્ચાસા, સત્તરી, શતક, અષ્ટોત્તરી, બારસા, અને સહસ્ત્રી વગેરે. જૈન સંસ્કૃત સાહિત્યમાં કલ્યાણમદિર તેત્ર અને ભકતામર સ્તોત્ર એ બન્ને ચુમ્માલીશ ચુમ્માલીશ લેકમાં ગુંથાએલ ઉચ્ચકોટિનાં સ્તોત્રો છે. આ બન્નેમાં વૃત્ત, બ્લેક સંખ્યા, વિષયદર્શન, વિશદતા અને રચનાશૈલીમાં ઘણું સામ્ય છે. જેન સમાજમાં આ સ્તોત્રોનું નિત્ય પઠન-પાઠન થાય છે. શ્વેતામ્બર આચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકર કે જેઓ જૈન ન્યાયવાડ્મયના આદિ પ્રણેતા અને મનુfસે કવાઃ એ ઉક્તિ પ્રમાણે મહાન કવિ તરીકે પ્રસિદ્ધ છે, તેઓએ કલ્યાણુમંદિર સ્તોત્ર બનાવ્યું છે. અને તેને જ દીવાદાંડી બનાવી વેતામ્બર વનવાસી ગચ્છીય આચાર્ય શ્રી માનતુંગરિજીએ ભકતામર સ્તોત્રનું સંદર્ભન કરેલ છે. હવે આપણે આ ભકતામર સ્તોત્ર માટે કંઈક વિચાર કરીએ. એકવાર મયૂર પંડિતને તેની પુત્રીએ શ્રાપ આપી કાઢિયો બનાવ્યો, એટલે તે પંડિત સૂર્યની સ્તુતિ કરી અને તેથી પોતાના કોઢને વિનાશ કરી પુનજીવન મેળવ્યું. એ જ રીતે તેના જમાઈ બાણ પંડિતના હાથ પગ કાપી નાખી રાજા હર્ષદેવે તેને વ્યંગ બનાવ્યો હતો. એટલે તે પંડિતે પણ ચંડિકાદેવીની સ્તુતિ કરી તેના દ્વારા હાથ પગ મેળવ્યા અને દિવ્ય કાંતિ પ્રાપ્ત કરી. આથી રાજાએ તે બન્નેની તારીફ કરી, અને જગતમાં આ બને જેવો ત્રીજો કઈ પ્રભાવશાળી પુરુષ નથી એમ તે બોલવા લાગ્યા. આ જ વખતે બ્રહ્મક્ષત્રીય ધનદેવ શેઠના પુત્ર કે જેણે પ્રથમ દિગમ્બરીય દીક્ષા લીધી હતી અને પછી વિશેષ વિવેક પ્રાપ્ત થતાં શ્વેતામ્બર દીક્ષા લીધી હતી તે શ્વેતામ્બર આચાર્ય માનતુંગસૂરિ તે નગરમાં વિદ્યમાન હતા. રાજા હર્ષદેવે તે આચાર્યને સત્કારપૂર્વક રાજસભામાં બોલાવી વિનતિ કરી કે“પૃથ્વી પર બ્રાહ્મણ મહાપ્રતાપી છે ! એકે સૂર્યને આરાધીને પોતાને રોગ કાઢયો અને બીજાએ ચંડિકાની સેવા વડે હાથ પગ મેળવ્યા. તે હે મુનિવર ! જે તમારામાં કોઈ અદ્દભુત શક્તિ હોય તે કૈક ચમત્કાર બતાવો.”આ સમયે આચાર્યો જાહેર કર્યું કે“અમારે અમારી શકિત રાજાને રીઝવવામાં નહીં, કિન્તુ ધર્મપ્રચારમાં જ વાપરવી જોઈએ”. રાજાએ તે તરત જ રાજપુરુષ પાસે લેઢાની ૪૪ સાંકળો વતી આચાર્યશ્રીને બંધાવ્યા, અને અંધારિયા ઓરડામાં પૂરી તેના દરવાજે મજબુત લેખંડી તાળું માર્યું. આ અવસરે આચાર્ય માનતુંગસૂરિ એકાગ્ર મન કરી “ભકતામર' શબ્દથી આરંભીને નવાં નવાં કાવ્યો વડે ભગવાન આદિનાથની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ કાવ્ય ૧ આ. શ્રી. સમાભકરસૂરિ આ. શ્રી. માનતુંગસૂરિ અને આ. શ્રી દેવસૂરિ એમ ઘણા આચાર્યોએ પ્રથમ દિગમ્બર દીક્ષા અને પછી વેતામ્બર દીક્ષાને સ્વીકાર કરેલ છે, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૮ બેલતા હતા તેમ તેમ પ્રત્યેક કે એકેક સાંકળ કલાક દઈને તુટતી હતી. એમ ૪૪ કાવ્યો બોલી રહેતાં ૪૪ સાંકળો તૂટી ગઈ, તાળું તૂટી ગયું, દરવાજા ઊઘડી ગયા અને આચાર્ય મહારાજ મુકત થઈ તરત બહાર આવ્યા. રાજા આ ચમત્કારથી આશ્ચર્ય પામ્યો અને સૂરિજીના મુખે ધર્મ સાંભળી પરમ જૈન બને. વળી કઈ-આચાર્ય શ્રી માનતુંગસૂરિજીને ઉન્માદને રોગ થયો હતો તે સમયે તેઓશ્રીએ ધરણેન્દ્ર પાસેથી ૧૮ અક્ષરનો મંત્ર મેળવી પ્રાકૃત ભાષામાં નમિઊણથી પ્રારંભ થતું મહાભયહર સ્તોત્ર બનાવ્યું અને તેના વડે નીરગતા પ્રાપ્ત કરી-એમ કહે છે. આ રીતે આચાર્ય મનડુંગસૂરિજીએ ભગવાન શ્રી આદિનાથની સ્તુતિ રૂપ સંસ્કૃત ભાષામાં ભકતામર સ્તોત્ર અને ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ રૂપ પ્રાકૃત ભાષામાં નમિણ તેત્ર બનાવેલ છે.ભક્તામર સ્તોત્ર એવું સરસ કાવ્ય છે કે–તેના એકેક ચરણને લઈ તેની પાદપૂર્તિ કરનારાં પણ ઘણું કાવ્યો બની ચૂકયા છે. આ સિવાય આ સ્તોત્ર પર ટીકાઓ યંત્ર મંત્ર અને ઋદ્ધિ એમ અનેક વિધ સર્જને સર્જાયાં છે. આ કાવ્યમાં શરૂથી જ ૪૪ શ્લોક છે. વિક્રમની બારમી સદીમાં ૪૪ શ્લેક હતા એમ તત્કાલીન ઉલ્લેખ મળે છે અને આજે પણ તેમાં ૪૪ શ્લેકે છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે-દિગમ્બરે આ સ્તોત્રના ૪૮ ક માને છે. માટે તે તરફ પણ દષ્ટિપાત કરી લઈએ. સ્તુતિકાર તીર્થકરની સ્તુતિઓમાં તીર્થંકરના બાહ્ય વૈભવનું વર્ણન કરવું હોય ત્યારે મોટે ભાગે ૩૪ અતિશયો પૈકીના કેઈએક, વધુ કે દરેક અતિશય વડે તીર્થકરનું વર્ણન કરે છે. જેમાં અશોકવૃક્ષ, સુરપુષ્પવર્ષા, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, અને છત્ર એ આઠે પ્રાતિહાર્યોને સમાવેશ થાય છે. આ આઠે પ્રાતિહાર્યોમાં અશક, ચામર સિંહાસન અને છત્ર એ ચાર નિકટવતી વિભૂતિ છે અને બાકીના ચાર પ્રાતિહાર્યો દૂરવતી વિભૂતિ છે. સ્તુતિ કરનારાઓમાંના કોઈ ૧ પ્રાતિહાર્ય વડે, કોઈ નિકટના ૪ પ્રાતિહાર્યો:વડે, કોઈ ૮ પ્રાતિહાર્યો વડે અને કોઈ ઈચ્છા પ્રમાણે ૨, ૩, ૫, ૬, ૭ પ્રાતિહાર્યો વડે તીર્થકરનું વર્ણન કરે છે. જેમકે– આચાર્ય સમંતભદ્રસૂરિજીએ સ્તુતિ–ચતુર્વિશતિમાં પદ્મપ્રભુના કમળ અતિશયનું (૦ ૨૯), ધર્મનાથના ધર્મચક્ર અતિશયનું (લે. ૭૯) અને અરનાથની અર્ધમાગધી વાણીનું (લૈ૦ ૯૭) વર્ણન કરેલ છે. એમ દરેક રથાને તીર્થકરના એકેક વૈભવનું અને અનંતનાથની સ્તુતિમાં માત્ર પ્રાતિહાર્યનું (૦ ૭૩) સૂચન કરેલ છે. આ જ સૂરિજીએ પિતાના પટ્ટધર આચાર્ય દેવસૂરિને અનુલક્ષીને બનાવેલ દેવાગમ સ્તોત્રમાં સેવાનH-નમોકાન-વામાદિ-વિમતચ: વડે સમવસરણ કમળવિહાર અને ચામર વગેરે અતિશયોને તીર્થકરની બાહ્ય વિભૂતિ બતાવેલ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર-સ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથના અનુક્રમે ૮ પ્રાતિહાર્ય, ૩ ગઢ અને દેવ-માલા રૂપ વૈભવનું કવન કરેલ છે. (લે૧૯ થી ૨૮). જ્યારે આચાર્ય શ્રી માનતુંગરિજીએ ભક્તામર-સ્તોત્રમાં ભગવાન આદિનાથની અનુક્રમ વગરના અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ નિકટવતી ૪ પ્રાતિહાર્ય ૩ અને ૪ પૈકીના માત્ર ૧ કમલવિહાર એમ પાંચ વિભૂતિનું વર્ણન કરેલ છે. શેષ દૂરવર્તિ ૪ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] શ્રી ભક્તામર સ્તોત્ર [૨૭] પ્રાતિહાર્યો કે દરેક અતિશયોનું વર્ણન કરેલ નથી. (૦ ૨૮ થી ૩૨). આ ઉપરથી એ નક્કી છે કે સ્તુતિકારો અમુક વસ્તુઓનું વર્ણન કરે જ કરે, એવું બંધન નથી, આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્રમાં આઠે પ્રાતિહાર્ય વર્ણવ્યા નથી. અને જે ૪ પ્રાતિહાર્યો વર્ણવ્યા છે તેમાં પણ અનુક્રમ સાચવ્યો નથી. એ રીતે આ આચાર્યનું આ સ્વતંત્ર વર્ણન છે–સાહજિક મૌલિક સર્જન છે. પરંતુ દિગમ્બરે આ અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યોને ૩૪ અતિશયથી ભિન્ન વિભૂતિ માને છે. એટલે તેઓને એમ લાગ્યું કે ભક્તામર સ્તોત્રમાં પણ કલ્યાણુમંદિરની જેમ આઠે પ્રાતિહાર્યોનું વર્ણન જરૂરી છે, માટે તેને સંગત થાય તેવા વસંતતિલકવૃત્તમાં શેષ ચાર પ્રાતિહાર્યોને દર્શાવનારાં કાવ્યો નવાં બનાવીને પણ તેમાં જોડી દેવાં. બસ, તેઓની આ ઈચ્છાનુસાર અનેક કવિઓએ પ્રયત્ન આદર્યો અને તેના પરિણામે ચાર ચાર કવાળા પાઠે તૈયાર થયા, જે પૈકીના બે પાઠ અત્યારે દિગમ્બર સમાજમાં પ્રચલિત છે, જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે– ૧-દિગમ્બર માન્ય ભક્તામર સ્તોત્રમાં પાછળથી વધારે પ્રથમ પાઠ– गम्भीरताररवपूरितदिग्विभागस्लोक्य लोकशुभसंगमभूतिदक्षः ॥ सद्धर्मराजजयघोषणघोषकः सन् खे दुन्दुभिर्ध्वनति ते यशसःप्रवादी ॥३२॥ मन्दारसुन्दरनमेरुसुपारिजात-सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धः ॥ गन्धोदबिन्दुशुभमंदमरुत्प्रयाता दिव्या दिवः पतति ते वयसां ततिर्वा ॥३॥ शुम्भत्प्रभावलयभूरिविभा विभोस्ते लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपती॥ . 'प्रोद्यहिवाकरनिरन्तरभूरिसंख्या दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ॥३४॥ स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः सद्धर्मतत्वकथनैकपटुत्रिलोक्याः ॥ दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व-भाषा स्वभावपरिणामगुणैः प्रयोज्यः ॥३६॥ ૨-દિગંબરમાન્ય ભક્તામરસ્તોત્રમાં પરિવર્દિત દ્વિતીય પાઠ – नातःपरं परम...वचोभिधेयो लोकभये ?)ऽपि सकलार्थविदस्ति सार्वः ॥ उच्चरितीव भवत: परिघोषयन्त-स्ते दुर्गभीरसुरदुन्दुभयः सभायाम् । ३२॥ वृष्टिर्दिषः सुमनसां परितः पपात प्रीतिप्रदा सुमनसां च मधुवतानाम् ।। જાણ ના સુમનના સુમારના કામોત્તwામાજિન! તે કુરાઃ મારૂરૂા. पुष्पा मनुष्यसहसामपि कोटिसंख्या-भाजां प्रभाः प्रसरमन्वहया वहन्ति ॥ अन्तस्तमः पटलभेदमशक्तिहीनं जैनी तनुश्रुतिरशेषतमोऽपि हन्ति ॥३४॥ देव! त्वदीयसकलामलकेवलाय बोधातिगाधनिरुपप्लयरत्नराशेः ॥ घोषः स एव इति सजनतानुमेते गम्भीरभारभरितं तव दिव्यघोषः ॥३५॥ આ બન્ને પાઠમાં માત્ર દૂરવર્તિ ૪ અતિશયેનું વર્ણન છે અને તેને કલ્યાણમંદિર સ્તોત્રના વર્ણનની જેમ અનુક્રમે ન ગઠવતાં ૩૧મા શ્લેકની પાછળ ગોઠવી દીધેલ છે. પરંતુ આ બન્ને પરિવર્ધિત પાઠો ભક્તામર સ્તોત્રનાં અસલી કાવ્યો સાથે સરખાવતાં બિલકુલ નીરસ, અમૌલિક અને કામચલાઉ તરીકે તરી આવે છે. દિગમ્બર ૫. અજીતકુમારજી જૈન શાસ્ત્રી તો બીજા પાઠ માટે સાફ લખે છે કેइनकी कविताशैली भी भक्तामर स्तोत्रकी कविताशैली के साथ जोड For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૮ નહીં ઘાત (અનેકાંત, વ. ૨, કિ. ૧, પૃ૦ ૭૧). આ બન્ને પાઠે મૂળસંધ દ્રાવીડસંધ ઇત્યાદિ સંઘભેદના કારણે કે બીજા કયા કારણે સુરક્ષિત રહ્યા છે તેને આપણે નિર્ણય કરી શકિએ તેમ નથી. એટલે કે પાઠ કયા દિગમ્બર સંધને માન્ય છે તે પણ નક્કી કહી શકાય તેમ નથી. ગમે તેમ હોય, પરંતુ પ્રસ્તુત પાઠે દિગમ્બર સમાજની ઈચ્છાને તૃપ્ત કરી શક્યા છે, એ તે સાચી જ વસ્તુ છે. વળી કેટલાએક દિગમ્બર મહાનુભાવો તો આ બન્નેય પાઠોને આ. શ્રી માનતુંગ સૂરિની જ કૃતિ માની ભક્તામર સ્તોત્રના બાવન લોક હોવાનું જાહેર કરે છે. પરંતુ આપણે તે આ બન્ને પાઠો માટે પંડિતજીની “આ શ્લોકની કવિતાશૈલી શ્રી ભક્તામર સ્તોત્રની કવિતાશૈલી સાથે મેળ ખાતી નથી” એ જ પંક્તિનું પુનરાવર્તન કરીએ તો તે અસ્થાને નથી. દિગમ્બરે ભક્તામરમાં ૪૮ કે પર શ્લેક કેમ માને છે? તેને આ સપ્રમાણ ઈતિહાસ છે. વાસ્તવિક વસ્તુ એ છે કે–વેતામ્બર આચાર્ય શ્રી માનતુંગરિએ ૪૪ સાંકળો તેડવા માટે આ ભક્તામર સ્તોત્રની રચના કરેલ છે. અને તેમાં ૪૪ શ્લોક છે. જનધામ વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) બછાવતની ચડતી-પડતી (૪) મંત્રી કરમચંદ બાદશાહ અકબર, જૈનધર્મી નહોતો છતાં જૈનધર્મ પ્રત્યેનું એનું વલણ એક પ્રશંસક કરતાં અતિ ઘણું હતું. જેનધર્મના સિદ્ધાન્તો પ્રત્યે તેને બહુ માન પ્રગટયું હોવાથી, એમાંના કેટલાક તેણે અપનાવ્યા હતા. બાદશાહને જૈન ધર્મના શિક્ષણપ્રતિ વાળવાને સૌપ્રથમ પ્રયાસ શ્રી. વિજયહીરસૂરિન નોંધાયો છે. સન ૧૫૮૨માં આ પ્રાભાવિક આચાર્યના સમાગમથી એનાં બીજારોપણ થયાં. મહાત્મા હીરવિજયસૂરિમાં રહેલી ચમત્કારી ઉપદેશશકિતએ સમ્રાટના હૃદયમાં ઊંડુ આસન પ્રાપ્ત કર્યું અને ધીમે ધીમે એની અસર ત્યાર પછીના સમ્રાટના વિચારોમાં તેમજ આચારામાં અર્થાત રાજ્યને પ્રબંધ કરવાની કાર્યવાહીમાં સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થવા માંડી. મી. સ્મીથ (આંગ્લ લેખક) કહે છે કે “સન ૧૫૮૨ પછીના સમ્રાટના દરેક પગલામાં જૈનધર્મનાં તત્ત પ્રતિ એની ઢળતી વલણ ખાસ તરી આવે છે.’ અને આ વાત ખરેખર સાચી છે. અકબરના દરબારનો મશહૂર લેખક અબુલ ફજલ શ્રી. હીરવિજયસૂરિને અને તેમના શિષ્યોને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ આઈ––અકબરી (Ain-i-Akbari) માં ખાસ વર્ણવે છે અને પોતાના પિતાને શ્વેતાંબર જેની સાથે જે સંબંધ બંધાયો હતો એ બાદશાહ જહાંગીરે પણ ચાલુ રાખે તો એમ જણાવે છે. અકબરશા જૈન ગુરુઓને ખાસ ચાહતો હતો, વખાણતા હતા અને બહુમાન આપતો હતો. એમાં શ્રી, હીરવિજ્યસૂરિ ઉપરાંત મળી આવતાં નામમાં, શ્રી વિજયસેનસૂરિ, શાતિચંદ્ર, ભાનુચંદ્ર, સિદ્ધિચંદ્ર અને સુંદર આદિનાં નામે મુખ્ય છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] જૈનધમી વીરેનાં પરાક્રમ [૨૯] સન ૧૫૯૨ માં મંત્રી કરમચંદની સૂચનાથી જિનચંદ્રસૂરિજીને ખંભાતથી બાદશાહે તેડાવ્યા અને લાહોર મુકામે પ્રથમ મુલાકાત કરી. એ વેળાએ આચાર્યશ્રીને છાજે તેવી રીતે માન આપવામાં આવ્યું હતું. એ વેળા આચાર્યશ્રીની સાથે માનસિંહ, વેશહર્ષ (Veshharsa), પરમાનંદ અને સમયસુંદર નામના મુનિઓ હતા. અકબર શાહની ઈચ્છાને માન આપી, શ્રી જિનચંદ્રસૂરિએ પિતાની પાટે માનસિંહને સ્થાપા અર્થાત જાહેર કર્યા. એ વેળા તેમનું નામ જિનસિંહસૂરિ રાખવામાં આવ્યું. એ પ્રસંગે મંત્રી કરમચંદે પોતાના તરફથી મોટો સમારંભ ગોઠવ્યો. બહુ ધામધુમથી પદવીદાન અંગેનાં વિધિવિધાન થયાં. એ દરેકમાં સમ્રાટ અકબરે ઉમળકા ભેર ભાગ લીધે હતે. આ વૃતાન્ત જહાંગીરનામા યાને Memoirs of Jehangir માંથી પ્રાપ્ત થાય છે. એ સંબંધી વિસ્તૃત નોંધ સમયસુંદરના લખાણમાંથી મળી આવે છે. જ્યારે અકબરની રજા લઈ સૂરિ મહારાજે વિહાર કર્યો ત્યારે આચાર્ય જિનચંદ્રસૂરિને પૂર્વે જેમ હીરવિજયસૂરિને જગદ્દગુરૂનો ઈલ્કાબ બાદશાહે આ હતો તેમ, યુગપ્રધાનને ઈલ્કાબ આપે અને આ પ્રસંગની સ્મૃતિરૂપે ખંભાતના અખાતમાં માછલાં પકડવાની મનાઈ કરી તેમજ અશાડ માસના આઠ દિવસમાં પ્રાણવધની બંધી ફરમાવી. A Sanskrit inscreption of unusual length dated Vik. Sam, 1651-2 (A. D. 1094-95 ) which adorns the walls of the temple of Parsvanatha at Pattan describes the visit of the Suri to the Imperial Court and praises Akbar for his generosity. ઉપરના ટાંક મહાશયના શબ્દો પિતાની સચ્ચાઈ પુરવાર કરવા કેટલીક નોટ ધરાવે છે જેમાં નીચેની મુખ્ય છે. Buhler E P. Ind. Vol 321; V. C. Smith Akbar PP 166-168; Kriparasakosa, Ed. Jinavijayji; jagad-guru-kavya. ટૂંકમાં કહેવાનું એટલુંજ કે સમ્રાટ સાથે જૈન ગુરુઓના મેળાપ એ કોઈ નથી તો અતિશકિતની વસ્તુ કિતાં નથી તે કોઈ જોડી કહાડેલી બાબત; એ પાછળ ઈતિહાસનું સબળ સામર્થ્ય છે. અકબરશા સન ૧૬૦૫માં મૃત્યુ પામ્યો અને બાદશાહના મૃત્યુ પછી કરમચંદ મંત્રી પણ લાંબુ જીવી શકયા નથી. જ્યારે નવા બાદશાહને નમન કરવા રાયસિંગે દિલ્હીની મુલાકાત લીધી ત્યારે કરમચંદ મંત્રી પિતાના આવાસમાં મૃત્યુ બિછાને પડયા હતા. એ વેળા રાયસિંગ મંત્રીના મકાને ખબર પૂછવા આવેલા અને ઉપરથી તે પૂર્ણ લાગણી બતાવી જાણે દેખાવ જ એવો કર્યો કે પિોતે ગઈ ગુજરી સાવ વીસરી ગયા છે ! કહેવત છે કે દગલબાજ ના નમે એ વાત રાયસિંગના સંબંધમાં પાછળ જે બનાવ બને એ જોતાં અક્ષરશઃ સાચી પડી. આ વેળા મંત્રીશ્વરના પુત્રો ભાગચંદ અને લક્ષ્મીચંદ હાજર હતા. બીકાનેર નરેશના વર્તનથી અને મીઠાશભરી વાતચિતથી તેઓ એટલા બધા ભોળવાઈ ગયા કે તરત જ બોલી ઊઠયા: “પિતાશ્રી, જુઓ આપણા મહારાજાની આપણું પર કેવી માયાળુતા ને | દિલસોજી છે! બિછાના વશ પડેલ આજારી પિતાએ એ વેળા તે માત્ર કરડી નજર કરી For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [30] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨ પુત્રા સામે જોયું. પણ જ્યારે અંતકાળ ચક્ષુ સામે ડેાકીયા કરતે ભાળ્યા ત્યારે વૃદ્ધ મંત્રી કરમચંદે પુત્રાને નજીક ખેલાવી, નિમ્ન શબ્દો ભાર મૂકીને કથા. દિકરાએ, તમેા હજી ભાળા છે. રાજ્ય ખટપટની શેત્રંજ કેવી વિચિત્ર અને વિલક્ષણ છે એનેા અનુભવ તમાને નથી થયા ! એ પર દાવ માંડવામાં પૂરી સાવચેતીની જરૂર છે. રાજવીની આ લાગણી એ તેા ઉછીના લીધેલા દાગીના જેવી છે. એને મગરના આંસુ (crocodile tears) ની ઉપમા આપી શકાય. એના ચક્ષુની આર્દ્રતા જોઇ રખે તમેા ભરમાઈ જતા અને મીકાનેર પાછા ફરવાની હા પાડતા. એ આતા પાછળ કીન્નાખારીની રતાશ છુપાયેલી પડી છે. રાજા મને આ રીતે કીતિ ભર્યું મૃત્યુ પ્રાપ્ત કરતા નિરખી હૃદયમાં વ્યથા અનુભવે છે. એના ચહેરા પરના ભાવેાથી હુ* એ વાત નિશંકપણે વાંચી શકું છું. મારા પર જે વેર એ વાળી ન શકયા તેને બદલે તમેને શિકાર બનાવી લેવા માંગે છે! માટે એ કાળા ને સિલા નાગથી સાવચેત રહેજો.” મત્રીશ્વર આ શબ્દો સ'ભળાવી ઘેાડા કલાકમાં જ પરલેાકના પથે સીધાવી ગયા. ખીકાનેર નરેશે અચ્છાવત કુટુંબ ઉપર આવી પડેલ આ સકટમાં એક નજીકના સ્નેહીની માફક ભાગ ભજવ્યેા અને એક કરતાં વધુવાર ઉભય બંધુઓને દિલ્હીના ત્યાગ કરી ખીકાનેર આવવાના આગ્રહ કર્યાં. મરણ પથારી પરથી પિતાએ ઉચ્ચારેલા શબ્દો પુત્રોના કાનમાં હજુ તાન્ત રમતા હાવાથી રાયસિંગના પ્રયત્ન નિષ્ફળ ગયા. રાયસિંગને પોતાની યુક્તિ આમ નિષ્ફળ જવાથી ઘણું માઠું લાગ્યું. આમ છતાં કાઇષ્મી હિંસામે વેર લેવાની જે નૃત્તિને જન્મ આપ્યા હતા તે સાવ નિર્મૂળ ન બનવા દીધી. ‘કંઇ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે' એ અથવા તે ‘આશા અમર છે' એ ઉકિતને યાદ કરી વેરને પ્રતિશેાધ કરવાના કાઇ ને ક્રાઇ દિન જરૂર યાગ સાંપડશે એપી દૃઢ આશા ધારણ કરી તે સમયની પ્રતીક્ષા કરી રહ્યો ! પણ માનવીના ધાર્યા મનારથા એછા જ સપૂર્ણપણે ફળે છે! એ સામે વિધાતાની નાગી તરવાર લટકતી જ હોય છે! એક કવિએ સાચુ જ ગાયું છે કે, “માણસ ધારે હું કરું, કરનેવાલા કાય; આરંભ્યા અધવચ રહે, દૈવ કરે સા હાય.” એમ રાયસંગજીની આશા ફળ જ રહી. સન ૧૬૧૧માં એ સખત માંદગીમાં પટકાયે અને એમાંથી ઊઠવા પામ્યા જ નહીં. જ્યારે એને લાગ્યુ કે આ ભયંકર માંદગી એને જીવ લેવાની જ છે ત્યારે એણે પોતાના પુત્ર સુરસંગને પથારી પાસે ખેાલાવી જે શબ્દો સભળાવ્યા તે આ હતા— દિકરા, હું અધૂરી આશાએ પરલાક સીધાવું છું, પણ મારી તને અંતિમ સૂચના એટલી જ છે કે તારે કરમચંદ અચ્છાવતના છેકરાઓને બીકાનેરમાં પાછા લાવી તેમના પિતાએ જે પાપ કર્યુ છે. તે બદલ તેમને શિક્ષા કરવી; અર્થાત્ કરમચંદ સામેના મારા જીન્નાનુ વેર લેવું.” ટાંક મહાશય લખે છે કેઃ~~With these words, the Raja expired, અર્થાત્ આટલું કહીને રામસિંગે પ્રાણ તન્મ્યા. એ શિખામણુ કેવી રીતે પાળવામાં આવી તે હુવે પછી જોઈશું. (ચાલુ) For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્તોડના કિલ્લામાંના જૈન અવશેષો લેખક–પૂજ્ય મુનિમહારાજ શ્રી. ન્યાયવિજયજી આમ ત્રણ મ તો મેવાડ એક રીતે જૈન ભૂમિ છે. આજે પણ મેવાડમાં લગભગ હજાર જૈન મંદિર છે. કાઇ ગામ એવું ભાગ્યે જ હશે કે જ્યાં પાંચ દશ એસવાલ જૈતાનાં ઘર હોય અને ત્યાં જિનમદિર ન હોય. આચાય શ્રી. હરિભદ્રસૂરિજી મહારાજના સમયે ચિત્તોડમાં મહાન જૈન આચાર્ય, વિદ્વાન મુનિ પુગવા અને વિદ્વાન જૈન શ્રમણીએ વિચરી જિનવાણીની ઉદ્ઘોષણા કરી રહ્યા હતા. ત્યારપછી પણ અનેક સુવિહિત આચાયોએ આ ભૂમિને પોતાનાં ચરણકમલાથી પુનીત બનાવી છે. સુપ્રસિદ્ધ ષટ્ કલ્યાણક પ્રણેતા શ્રી જિનવલ્લભસૂરિજી અહીં પધાર્યા ત્યારે ચિત્તોડમાં જૈનધર્મ'ની પૂરેપૂરી જાહેાજલાલી હતી. ભગવાન શ્રી મહાવીરદેવનું છઠ્ઠું કલ્યાણુક મનાવવાની તેમની મનેાભાવનાએ અહીં જ મૂર્તીરૂપ લીધેલુ' અને તેને ઉત્સવ મનાવવા જિનમંદિરમાં જતાં તેમને ના પાડવામાં આવી ત્યારે તેમણે અહી વિધિમંદિરની સ્થાપના કરાવી હતી. આ આચાય સંબંધી વિશેષ માટે એ ખાખુ પૂરણચંદ્રજી નાહાર સંપાદિત “ખરતરગચ્છ પટ્ટાવલી સગ્રહ”. આ સિવાય અનેક જૈનાચાર્યાં અહી પધાર્યા છે. પરંતુ સમસ્ત મેવાડમાં જૈનધમ તે વિસ્તૃત રૂપ આપવાનું માન મહાતપસ્વી શ્રી જગચંદ્રસૂરિજીને ધટે છે. મેવાડાધિપતિ–રાણાએ તેમને મહાતપાહીરલાનું માનવંતુ બિરુદ આપી તેમના ઉપદેશથી અહિંસાનું અમૃતપાન કર્યુ હતું. ત્યારપછી તે। જ્યાં જ્યાં મેવાડ રાજ્યને કિલ્લાના પાયા પડે ત્યાં ત્યાં જૈનમંદિર બનતાં આવ્યાં છે. તેમના શિષ્ય દેવેદ્રસૂરિજીને પણ આ રાણાએ બહુ જ આદરમાન આપતા હતા. ત્યારપછી સામસુંદરસૂરિ આદિ અનેક આચાર્યાં પધાર્યાં તેમજ પંદર, સેાલ અને સત્તરમી સદીના તપગચ્છ ખરતરગચ્છના સાધુઓ અહીં વિચર્યાં છે અને પ્રજાને ધર્મામૃતનું પાન કરાવ્યુ છે. અલ્લાઉદ્દીન ખીલજીના સમયથી મુસલમાનોની ચિત્તાડ ઉપર રાહુના જેવી ક્રૂર દૃષ્ટિ પડી અને ચિત્તોડનું પતન થયું. મેાગલાઇ જમાનામાં અકબર, જહાંગીર, શાહજહાં આદિના સમયે પણ ચિત્તોડ વિદેશીઓની દૃષ્ટિમાં જ રહ્યું છે. આ મુસલમાની સમયમાં અનેક જિનમ ંદિરો બન્યાં અને ધ્વસ્ત થયાં, નાની વસ્તી ધટી, સાધુએના વિહાર પણ એછા થયા. તિએ પણ ઓછા થતા ગયા. આના પરિણામે મેવાડમાં અને ખાસ કરીને ચિત્તોડમાં મંદિરના સંભાળનારા આછા થતા ગયા. ચિત્તોડમાંનાં જિનમદિરા મુસલમાની જમાનામાં ધ્વસ્ત થયાં. એ ધ્વસ્ત જિનમદિરામાં ઝાડ, અને શ્વાસ ઊગ્યાં અને પરિણામે મંદિશ વિનાશના મુખમાં જવાની તૈયારીમાં હતાં ત્યાં તીર્થોંહારક પુણ્યશાલી આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અહીં પાધા અને તેમની દૃષ્ટિ અહીંના જિનમદિરા તરફ ગઈ. તેમણે ઉપદેશ આપી અહીંના ધ્વસ્ત જિનમંદિરના જીર્ણોદ્ધારની શરૂઆત કરાવી છે. વિ. સ, ૧૯૯૭ માં અમારું શ્રી કેસરીયાજીની યાત્રાર્થે જવાનુ થતાં ચિત્તોડ જવાનું થયું અને થાડા સમયમાં જે જોયું તેને થાડા પરિચય અહીં આપું છું. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ગઢ ઉપર-રામપલની અંદર થઈને જતાં અમે એક જિનમંદિર જોયું. મંદિર ખંડિત છે. અંદર મૂર્તિ નથી; બહાર કરણી સુંદર છે. આ મદિર ૧૫૦૫ (૪) માં બન્યું છે. અંદર લેખ છે પરંતુ સમયાભાવે લેખ ઉતારી તે ન શકયા. પરંતુ ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. “અષ્ટાપદાવતાર શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ” નો લેખમાં ઉલ્લેખ છે. અહીંથી આગળ જતાં સત્યાવીશ દેવરી જિનમંદિર આવ્યું. ત્યારે એ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ હતું. મંદિર બહુ જ ભવ્ય અને વિશાલ છે; આ મંદિર બાવન જિનાલયનું હશે એમ દેખાય છે. મંદિરમાં મૂર્તિ વગેરે નથી. ડાં પરિકર અને થોડી મૂતિઓ છે. પરિકરમાં નીચે મુજબ લેખ છે— []-શાર્તિક શુદ્ધિ ૨૪ સૈન્નાઇ દાસ્ત્રવિતામળી....... મામદ ના. નેાિં શg સિઘળાં વેરવિતા : (ર) . શાન શ્રી મુનવसूरिशिष्यस्य विद्वत्तया सुहृत्तया च रंजित श्री गुर्जरराज श्री मेदपाटप्रभु प्रभति क्षितिपतिमानितस्य श्री. (३)xx लघुपुत्रदेदासहितेन स्वपितुरात्मीयप्रथमपुत्रस्य वर्मसिंहस्य पुणयाय पूर्वप्रतिष्ठत श्री सीमंधरस्वामी श्री Tiષરવામિ ૪ ૪ આગળ વંચાતું નથી. ભાવાર્થ–લેખમાં સંવત નથી વંચાય. ચિત્રવાલ ગચ્છના પ્રતાપી આચાર્ય શ્રી ભુવનચંદ્રસૂરિ શિષ્ય; કે જેમણે ગુર્જરેશ્વરને પ્રતિબોધ આપી રંજિત કર્યા હતા; મેદપાટ (મેવાડ)ના મહારાણા પણ જેમને બહુ માન આપતા હતા; તેમના ઉપદેશથી વમનસિંહે સીમંધરસ્વામી અને યુગમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી છે. આ લેખ પત્થર પર છે. [૨]-બીજે લેખ એક ખંડિત સફેદ મૂર્તિ પર છે. મૂર્તિ બહુ ખંડિત છે. માત્ર ગાદી–પગને ભાગ જ બાકી છે. સં. ૧૪૬૯માં પ્રતિષ્ઠા થયેલી છે. માત્ર સંવત વંચાય છે. મૂર્તિને લંગોટ સાફ દેખાય છે. વેતાંબર મૂર્તિ છે. [३] - x x x संवत् १५१३ वर्षे ज्येष्ठ पदि ५ उकेशवंशे भं० गोत्रे મ તાપુત્ર ૮. TEા મ. x x x x Iકથwarટ તપુત્ર મ. હું x x x कारित प्रति. खरतरगच्छे श्रीनिनभद्रसूरिभिः । ભાવાર્થ–સવંત ૧૫૧૩માં ઓસવાલ વંશમાં ભં. (ભંડારી) ગાત્રના તેલા તેના પુત્ર દેવા અને રાજાએ મૂર્તિ કરાવી અને પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિજીએ કરાવી છે. []–સંવત ૨૦૦૯ થë vs શુદિ ઉલ શફvછે. સંતાન x x x x x x x રવાપુર ધના + ૪ = પંક્તિ નથી વંચાતી—છેલ્લી પંક્તિમાં-પ્રતિ મe છમકુંવરહૃત્તિ” આટલુ વંચાય છે. - ભાવાર્થ–સં. ૧૫૦૫ માં ઉપકેશવંશીય કરવાના પુત્ર ધનાએ અતિ ભરાવી છે અને ભટ્ટારક શ્રી સોમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. એક પરિકર પર લેખ – આ પરિકરની મોટી મૂર્તિ અને શ્રી મહાવીર સ્વામીના મંદિરની પાસે બિરાજમાન શ્રી કર્માદાના મંદિરમાં એક સ્થાન પર છે. તેના પર લેખ આ રીતે કૌસ ( ) માં આપેલ અંક મૂળ લેખની છે તે લીંટીને સૂચવે છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] ચિતોડના કિલ્લામાંના જેન અવશે [૩૩] નીચે પ્રમાણે છે. [4]– ૨૦૨૦ (૭) શ્રી મદ્ભfસંતાનો” ચાર લીંકીને લેખ છે, પણ બરાબર વંચાતો નથી. [૬]-સં. શરૂદ 9 જs . . . . આગળ નથી વંચાતું. આ સત્યાવીશ દેવરીનું મંદિર વિશાલ છે. જમીનમાં હજી બીજી દેરીઓનાં ચિહ્યા દેખાય છે. મંદિરમાં ઝાડ ઊગવાથી આખા મંદિરને નાશ થયો છે. જીર્ણોદ્ધારનું કાર્ય સારી રીતે ચાલે છે. અહીંથી અમે સુપ્રસિદ્ધ કૃષ્ણભક્ત મીરાંબાઈનાં મંદિરમાં ગયા. આ મંદિરને જીર્ણોદ્ધાર સદ્દગત મહારાણુ શ્રી. ફત્તેહસિંહજીએ કરાવ્યો છે. આ મંદિર બહુ જ ભવ્ય અને વિશાલ છે. ડબલ આમલસારાની સુંદર ગોઠવણી છે. શિખર ઉપરના ભાગમાં એક મંગલચૈત્ય છે તેમાં ડાબી અને જમણી બન્ને બાજુ એક x x x દેવ છે. તેના ઉપર છાજલીમાં સુંદર જિનમૂર્તિ છે અને તેના ઉપર તોરણમાં બીજી નાની જિનમૂર્તિ છે. આ નાની નાની જિનમૂતિઓ મનોહર અને લંગોટથી વિભૂષિત છે. આ જ મીરાંબાઈના મંદિરના ચોકમાં જમણી બાજુના મંદિરની પાછળની દિવાલમાં પાષાણુની પંચતીર્થીની મૂર્તિ છે. સુંદર કારીગરીવાળી આ મૂતિ વેતાંબરી છે અને પરમ દર્શનીય છે. અહીંથી અમે આગળ વધી મોકલરણાના મંદિરમાં જેનું બીજું નામ સમિધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ગયા. આ મંદિરની રચના માટે આ પ્રમાણે જુદા જુદા મતે પ્રવર્તે છે. (૧) કોઈ કહે છે કે મહારાણુ કુંભાએ પોતાના પિતા (મહારાણા મોકલજી) ના સ્મરણાર્થે બ્રહ્માનું મંદિર બનાવ્યું છે. (૨) કોઈ એમ કહે છે. કે મહારાણું લાખાજીએ આ મંદિર બનાવ્યું, અને અંકેશ્વર (બ્રહ્મા)જીના નામ પર ભેટ કરેલું છે. (૩) જ્યારે કોઈ કહે છે કે આ મંદિર સમિધેશ્વર મહાદેવનું મંદિર છે, અને મહારાણ માલદેવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. (૪) રાયબહાદુર પંડિત ગૌરીશંકર ઓઝા લખે છે કે આ મંદિર સમિધેશ્વર મહાદેવનું છે અને ૧૪૮૫માં મહારાણું મોકલદેવે આને જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ મંદિરમાં બે મોટા શિલાલેખ છે એક લેખ વિ. સં. ૧૨૦ને છે. યવપિ સમયાભાવે અમે લેખ નથી લઈ શક્યા, પરંતુ લેખનો સાર એક ભાઈએ જણાવ્યો છે તેમ વિ. સં. ૧૨૦૭માં (ઈ. સ. ૧૧૫૦)માં પરમપ્રતાપી ગુર્જરેશ્વર મહારાજા કુમારપાલ અજમેરના ચૌહાણ રાજા આનારાજને પરાસ્ત કરી ચિત્તોડ જોવા આવ્યા હતા તે સમયે તેમણે આ મંદિર બનાવરાવ્યું છે. બીજા લેખ પ્રમાણે માલવાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી રાજા ભેજે આ મંદિર બનાવ્યું છે અને વિ. સં. ૧૪૮૫માં મહારાણું મોકલદેવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૮ - આ મંદિરને પણ ઉદયપુર રાજ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો છે. મેં આ મંદિર માટે આટલી વિગત આપી છે તે સકારણ છે; મંદિરની પાછળના ભાગમાં મહત્ત્વની જૈન મતિઓ છે. મૂલ મંદિરમાં મહાદેવની વિશાલ મૂર્તિ છે. બાજુમાં પાર્વતીજી છે. બીજી બાજુ ગણેશજી અથવા કેઈ ગણુની મૂર્તિ છે. સાથે બતાવવા આવનાર ભાઈ કહે આ ચતુર્મુખ મૂર્તિ છે. ત્રણ મુખ દેખાય છે. રંગમંડપમાં ઉપયુક્ત બે શિલા લેખે છે. જમણી બાજુ ૧૪૮૫ નો લેખ છે; ડાબી બાજુ ૧૨૦૭ નો લેખ છે. લેખ સુંદર સુલલિત સંસ્કૃત પદ્યમય છે. મંદિરની બહાર ડાબી બાજુની દિવાલમાં બે સુંદર જિનમૂર્તિઓ છે. એક પ્રભુભૂતિ તે અભિષેક થાય છે તે પ્રસંગની છે. દેવો હાથમાં અભિષેકના કલશ લઈને ઊભા છે અને અભિષેક થાય છે. એ જ દિવાલમાં આગળ જતાં જૈન સાધુની સુંદર મૂર્તિ છે. સાધુજીના જમણે હાથમાં મુહપત્તિ છે; ડાબા હાથમાં શાસ્ત્ર છે. સામે ઠવણી છે–સ્થાપનાચાય છે રાખવાનું સ્થાન છે. પછી સામે સાધુ બેઠા છે. તેમની પાછળ શ્રાવક શ્રાવિકાઓ છે. આગળ જતાં એક બીજી જૈનાચાર્યની મૂર્તિ છે. જેમના જમણું હાથમાં મુહપત્તિ છે. ઠવણી છે, સામે ઉપદેશ શ્રવણ કરતાં રાજવી બેઠા છે. નામ છે પણ વંચાતું નથી. સાધન અને સમય બનેના અભાવે અમે ચોક્કસાઈથી નિરીક્ષણ ન કરી શક્યા, લેખાદિનું વાચન બરાબર ન થઈ શક્યું. આગળ ક્રમ વધે છે. એ રાજા જે ઉત્સવ-વાજિંત્રાદિ પૂર્વક-ગુરુ વંદના-કરવા આવે તે બતાવેલ છે. આગળ ઉપર પદ્માસનસ્થ માથે મુકુટાદિથી સહિત ઇંદ્રરાજ જિનેશ્વર પ્રભુને ખોળામાં લઈને બેઠા છે, દેવો અભિષેક કરે છે. એવી સુંદર મૂતિ છે. આખું સ્થાન જોતાં એમ લાગ્યું કે તીર્થકર દેવનાં પાંચે કલ્યાણકના ભાવ સુંદર રીતે બતાવેલા છે. મંદિરની નીચેથી ગણતાં કણિયલ–ગ્રાસ, ગજથળ, અને નરથળ છે, તેમાં ઉપર્યુક્ત મૂતિઓ છે. આથી આગળ વધતાં પુનઃ એક સાધુજીની મૂર્તિ જોઈ. હાથમાં (બગલમાં) એ અને એક હાથમાં મુહપત્તિ છે. આ મૂર્તિ જોઈને એક અજૈન બધુએ પણ કહ્યું કે “તમારામાં હૂંઢિયા ધર્મ તો નવો જ નીકળ્યો લાગે છે. પહેલાં જેન સાધુ મોટું આખો દિવસ બાંધી રહેતા રાખતા; એમ આ સાધુસૂતિ કહે છે.” અમે કહ્યું-“બરાબર છે.” આ મંદિર અને બહુ જ બારીકાઈથી જોયું. જૈનધર્મના પરમ માનનીય અને પૂજનીય શ્રી. તીર્થકર દે સાધુઓ ને શ્રાવકની મૂર્તિઓ જોઈ. અમને ક્ષણભર આશ્ચર્ય થયું. ભતાત્મા મીરાંબાઈના મંદિરમાં પણ અમે જેન મૂર્તિઓ જોઈ. આ બધું જોતાં એમ લાગ્યું કે આગળના સમયમાં આપસમાં કેટલે પ્રેમ, સ્નેહ અને ઉદારતા હશે તે અહીંથી આપણે શીખવાનું છે. અહીંથી સામે સતીઓના મંદિરના દરવાજે છે. તેમાં એક સુંદર સુલલિત સંસ્કૃત ૧. આ ચિત્ર ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જૈન સાધુઓ હાથમાં જ મુહપત્તિ રાખત હતા. અને નહી કે મોઢા ઉપર બાંધતા હતા. આપણે ઇચછીએ કે સ્થાનકમાંગી ભાઈઓ આવ ઐતિહાસિક પ્રમાણને બરાબર સમજી સત્ય સ્વીકારે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] ચિતોડના કિલ્લામાંના જૈન અવશેષ [૩૫] કબદ્ધ લેખ છે. ૬૧ શ્લોક છે. સં. ૧૩૩૧ માં અષાઢ સુદિ ૧૩, પુષ્ય નક્ષત્રમાં આ લેખ લખાયેલ છે. લેખ ખોદનાર “સજજન' છે. ગોમુખ કુંડ ઉપરનું જૈનમંદિર–આ જૈનમંદિરને સુકોશલ સાધુજીની ગુફા કહેવામાં આવે છે. કંડ ઉપર જતાં પ્રથમ ઉપરના ભાગમાં તો ધર્મશાળા જેવું છે. પગથિયાં ઊતરીને નીચે જતાં જૈનમંદિર આવે છે. તેમાં આ રીતે મૂર્તિ છે. વચમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. જમણીબાજુ કીર્તિધર મુનિ છે; તેમની જમણી બાજુ પ્રાકૃતમાં લેખ છે. ડાબી બાજુ સુકેશલ સાધુ ધ્યાન મગ્ન છે. તેમની ડાબી બાજુ તેમની માતા વ્યાઘ્રીને જીવ ઉપસર્ગ કરે છે. પ્રાકૃતમાં લેખ | કીર્તિધર ઋષિ | પ્રભુસ્મૃતિ | સુશલ ઋષિ | માતૃછવ વ્યાધી. આ બધે નામ કોતરેલાં છે. પ્રાકૃત લેખ છે તે અમે શેડો લીધો છે. તેમાં શરૂઆતમાં છે ૬ ૩ હિ મર્દ નમ: સ્વાહા ! લખ્યું છે. આ એક જ પત્થરમાં ત્રણ લીપીના લેખ છે. મૂલનાયક-પ્રભુજી ઉપર કનડી અક્ષરમાં લેખ છે. જમણી બાજુના પ્રાકૃત લેખની લીપી અને મોડ જુદી જાતના છે, જ્યારે નીચે સંસ્કૃત લેખની લીપી અને મરેડમાં ફેર છે. ન માલુમ આવું ત્રિવિધ કાર્ય કેમ થયું હશે ? નીચેના સંસ્કૃત લેખમાં વિ. સં. ૧૪૦૮ ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસૂરિ નામ વંચાય છે. સમયાભાવે અમે આખો લેખ ઉતારી ન શક્યા. આ જ મંદિરમાં એક ૧૧૧૪ના આદિનાથના જિનબિંબના પરિકરને લેખ છે. લેખ નીચે પ્રમાણે છે, જે પૂરો સમજાતો નથી. ॥ संवत् ॥ १४ वर्षे मार्ग शुदि ३ श्री चैत्रपुरीय गच्छे श्री बुडागणि भतृपुरमहादुर्ग श्री गुहिलपुत्र वि x x (२) हार श्री बडादेव आदि जिन वामांग दक्षिणाभिमुखद्वार गुफायां कलिं श्रुतिदेवीनां चतु x x x (३) लानां चतुर्णीविनायकानां पादुकाघटित सहसाकार सहिता श्रीदेवि चित्तोडरी मूर्ति x x (४) श्री भ्रतृगच्छीय महाप्रभावक श्री आम्रदेवसरिभिः x x श्री सा सामासु. તા. રપન (૯) શ્રેય જુથ ના x | કાબિયતે | લેખમાંને “બડાદેવ” શબ્દ ખૂબ ધ્યાન ખેંચે તે છે. સંવતમાં પણ બરાબર સમજ નથી પડતી. ખાસ તે આદિ જિનનું નામ છે. ભગચ્છીય આમ્રદેવસૂરિજી અને હરપાલે કરાવ્યાનું જણાય છે. (ચાલુ) કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બોર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને જુદે.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org कतिपय स्तोत्रों के रचयिताओं के विषयमें नया प्रकाश लेखक:- श्रीयुत अगरचन्दजी नाहटा, बीकानेर I जैन स्तोत्र - साहित्य बहुत ही विशाल एवं महत्वपूर्ण है । कई स्तोत्रोंकी विविध विशेषताओंने उसमें चार चांद लगा दिये हैं । जैन स्तोत्र - सन्दोह भाग १ के परिशिष्ट में स्व. पू. मु. श्री. अमरविजयजी के शिष्य मुनि श्री चतुरविजयजीने जैन स्तोत्र - साहित्यकी विस्तृत सूची प्रकाशित की है। उसके अतिरिक्त सेंकडो अन्य स्तोत्र हमारे अवलोकनमें आये हैं एवं यत्र तत्र प्रचुर प्रमाणमें पाये जाते हैं । इस लघु लेखमें कतिपय स्तोत्रोंके रचयिताओंके सम्बन्धमें नवीन प्रकाश डाला जाता है । आशा है साहित्य सेवी विद्वानोंको वह उपयोगी प्रतीत होगा । Acharya Shri Kailassagarsuri Gyanmandir १ जैन स्तोत्र - सन्दोह भाग १ में प्रकाशित जैन स्तोत्रोंकी सूची में निम्नोक स्तोत्रोंके कर्ता के नाम नहीं हैं, . पर हमारे संग्रहकी उपलब्ध प्रतियोंमें उनके नाम पाये जाते हैं। अतः उनके कर्ताके नाम दिये जाते हैं A " श्री पार्श्वनाथ तमहं " कर्ता श्री जिनकुशलसरि । B" आदौ नेमिजिनं नौमि " कर्ता जयतिलक । C “ श्रेयो दधानं " पार्श्वनाथस्तव, गाथा १७ ( संसारदावा 'की पादपूर्तिरूप ) इस स्तोत्र के कर्ता के विषय में अन्तमें इस प्रकार उल्लेख किया है - " इति श्रीमंडपाचलमंडन श्री पार्श्वनाथस्तोत्रं कृतं खरतरगच्छीय श्री सिद्धान्त रुचिमहोपाध्यायैः " । B श्री जिनदत्तस्वरिशिष्य उपाध्याय D " ऋषभजिन ! भवन्तं " अपूर्णकी नोंध है। उसकी पूर्ण प्रति हमारे संग्रहमें है। उसके रचयिता खरतरगच्छीय जयसागर उपाध्याय हैं । २ निम्नोक दो स्तोत्रोंके रचयिताओंके नाम प्रसिद्ध नामोंसे भिन्न पाये जाते है A जैन स्तोत्र - सन्दोह भाग २ में मंत्रादि गर्भित पार्श्वनाथ स्तोत्र छपा है जिसके रचयिता पूर्णकलश हैं। बीकानेर भंडार में इस स्तोत्रकी तीन प्रतियां देखने में आई जिनमें इसके रचयिता श्री जिनदत्तसूरि बतलाये हैं । अतः प्राचीन प्रतियोंकी खोज कर कर्ताका निर्णय करना आवश्यक है । " श्री जैन सत्य प्रकाश मासिकपत्रके वर्ष ५. अंक १२ में उवसग्गहर स्तोत्रकी पादपूर्ति " स्तोत्र मैंने प्रकाशित किया है। उसकी For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અ‘ૐ ૧] 6. सिरिभद्दबाहुरइयस्स, जिणपहसूरिहिं मसपहावा । संथवणस्स समग्गस्स विहिय विबुधाणयपयस्स || २२ || अतः इस गाथासे उसके रचयिता श्री जिनप्रभरि विदित होते हैं । इस प्रकार यथामति कतिपय जैन स्तोत्रोंके रचयिताओंके विषय में प्रकाश डालने का प्रयत्न किया गया । आशा है अन्य विद्वान भी इसी प्रकार विशेष ज्ञातव्य प्रगट करते रहेंगे । www.kobatirth.org १ पूर्वप्रकाशितमें अन्त्य गाथा इस प्रकार है उवज्झाय 'हरिसकल्लोल 'सीसेणं भद्दवाहुरइयस्स । संथवणस्स समस्सा विहिया बुहाण य पसस्सा ॥ २२ ॥ અકલકાટ અલીરાજપુર આવાગઢ ઔધ અડવાની તિય સ્તોત્રો કે રચિયતાકે વિષયમે‘ નયા પ્રકાશ [૩૭] अन्य प्रति अभी अवलोकनमें आई । अन्त्य गाथा पूर्व प्रकाशितसे' भिन्न निम्न प्रकारकी पाई जाती है શ્રી મહાવીરજયન્તીની જાહેર રજા પ્રેષક—શ્રીચુત શાહ હીરાચંદજી જૈન મંત્રી શ્રી મહાવીર જૈન સભા, માંડવલા (મારવાડ) નીચેનાં દેશી રાજ્યામાં શ્રી મહાવીરયન્તી-ચૈત્ર શુદિ ૧૩ ના દિવસ જાહેર તહેવાર તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે અને તે દિવસે આખા રાજ્યમાં રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આઘાટ અનેડા વાંસવાડા ભરતપુર ભાપાલ ભાર ખીલખા બીકાનેર ખૂદી ચૂડા છોટાઉદૈપુર ધરમપુર ડુંગરપુર ધાર ઈડર જયપુર ઝાલરાપાટન જીંદ જૂનાગઢ કરૌલી કાટા Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્હાપુર મૂળી નરિસંહગઢ આરા For Private And Personal Use Only પન્ના પ્રતાપગઢ રતલામ સમધર સલાના સાયલા ટાંક વીરપુર આધવાન બજાણા વાવ કાઠ રાજકાટ સીતામઉ આશા છે આ જ રીતે અન્ય દેશી રાજ્યામાં પણ મહાવીર જયંતીને જાહેર તહેવાર તરીકે સ્વીકારવામાં આવશે અને જાહેર રજા પાળવામાં આવશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૩૮ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ માંથી મળેલ મદદ—— Acharya Shri Kailassagarsuri Gyanmandir આભાર શ્રી પÖષણ પર્વ પ્રસંગે અમે કરેલ વિનંતીથી નીચેના સધ તથા સદ્દગૃહસ્થા તરફથી અમને નીચે મુજબ મદદ મળી છે. ૨૫) શેઠ શ્રી મુલાખીદાસ નાનચંદ, ખંભાત (વાર્ષિ`ક) ૧૧) પૂ પ્ર. મ. શ્રી. ચદ્રવિજયજીના સદુપદેશથી શ્રી સધ, ધાનેરા, ૨૫) પૂ. આ. મ. શ્રી. માણેકસાગરસૂરિજીના સદુપદેશથી શ્રી હરજી જૈનશાળા, જામનગર. ૨૫) પૂ. આ. મ. શ્રી. વિજયવલ્લભસૂરીશ્વરજીના સદુપદેશથી શ્રી સંધ, પટ્ટી (પ ંજાબ). ૧૧) પૂ. પ. મ. શ્રી. પ્રભાવિજયજીના સદુપદેશથી શ્રી સંધ, નડીયાદ. ૫) પૂ. મુ. મ. શ્રી ચતુરવિજયજીના સદુપદેશથી શ્રી સંધ, જંબૂસર. ૧૦) પૂ. આ. મ. શ્રી વિજયભદ્રસૂરિજીના સદુપદેશથી શ્રી સંધ નવાડીસા. ૫૦) પૂ. મુ. મ. શ્રી. દÖનવિજયજીના સદુપદેશથી શેઠ આણંદ કલ્યાણજીની પેઢી, વઢવાણુ કેમ્પ. ૫) પૂ. મુ. મ. શ્રી ભદ્ર વિજયજીના સદુપદેશથી શ્રી સંધ, અહમદનગર. પૂ. પ. મ. શ્રી, કીતિ મુનિજી મહારાજના સદુપદેશથી વેરાવળ [ વર્ષ ૮ ૫૧) શેઠ શ્રી હરિદાસ સૌભાગ્યદ. ૧૧) શેઠ શ્રી સુંદરજી કલ્યાણજી ખુશાલભાઇ (પાંચ વર્ષ માટે). ૧૧) શેઠ શ્રી હંસરાજ વસનજી (પાંચ વર્ષ માટે) ૧૧) શેઠ શ્રી હરખચંદ કપૂરચંદ માસ્તર (પાંચ !` માટે), આ સૌ પૂજ્યેાના અને સદ્દગૃહસ્થાને અમે આભાર માનીએ છીએ. અને અન્ય પૂજ્ય મુનિમહારાજો પણ આ રીતે સમિતિને સહાયતા કરવાને શ્રી સધને અને સગૃહસ્થાને ઉપદેશ આપવાની કૃપા કરે એવી વિનતી કરીએ છીએ. વ્યવસ્થા પડે. સૂચના આ અંકની જેમ આવતા એક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઇચ્છા છે. છતાં અત્યારના અનિશ્ચિત સયાગાના કારણે અંક પ્રગટ કરવામાં વિલંમ થાય તે તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકેાને વિનતિ છે. વ્યવ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠમું વર્ષ [તંત્રીસ્થાનેથી ] “શ્રી જૈન સત્ય પ્રકાશ” ધીમે ધીમે પોતાની મજલમાં આગળ વધતું જાય છે. વિ. સં. ૧૯૦ માં શ્રી રાજનગરના આંગણે અખિલ ભારતવર્ષીય જેન વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલન મળ્યું, તે વેળા મુનિસમેલને એક ઠરાવ કરી (ઠરાવ ૧૦ મો) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરી. સમિતિએ પોતાના કાર્યને માટે વિ. સ. ૧૯૧ માં “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકની શરૂઆત કરી. એ માસિકનાં સાત વર્ષ પૂરાં થઈ આ અંકે આઠમું વર્ષ શરૂ થાય છે. ગત સાત વર્ષ દરમ્યાન પોતાની કામગીરી બજાવતાં બજાવતાં “શ્રી જૈન સત્ય પ્રકાશે” સમસ્ત શ્રીસંઘનાં જે મમતા અને સહકાર પ્રાપ્ત કર્યો છે તે માટે અમે અતિ હર્ષ અનુભવીએ છીએ. અને એ માટે અમે, અમને વગર સંકોચે લેખો મોકલનાર પરમ પૂજ્ય મુનિવર્યો તથા અન્ય વિદ્વાનો અને ઉદાર દિલે આર્થિક સહાયતા કરનાર સંગ્રહસ્થને આભાર માનીએ છીએ. ગયા વર્ષની મુખ્ય ઘટના તે “શ્રી જૈન સત્ય પ્રકાશ ને ત્રીજો વિશેષાંક દીપોત્સવી અંક છે. આ અંક પ્રથમના બે વિશેષાંક કરતાં વિશેષ સમૃદ્ધ હાઈ સૌએ એની મુક્તકઠે પ્રશંસા કરી છે. અમારી તો ઈચ્છા છે કે દર વર્ષે આ એક વિશેષાંક પ્રગટ કરી શકીએ; પણ અમારી સ્થિતિ જોતાં, દીપોત્સવી અંક માટે અમને જેમ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ તરફથી શ્રીમતી શેઠાણું માણેક બેન દ્વારા સારી જેવી મદદ મળી હતી, તેવી મદદ મળે તો જ આવા વિશેષાંકો પ્રગટ કરી શકીએ એમ છે. આ માટે અવસરે યોગ્ય મદદ કરવા અમે સૌને વિનવીએ છીએ. અમારી આર્થિક સ્થિતિ તો, પ્રબળ ભાવનાથી ભરેલા પણ કમજોર શરીરવાળા યાત્રી જેવી છે. આ યાત્રી જેમ રોજ ગિરિરાજની યાત્રાએ જાય, સાંજે થાકી જાય અને નવી સવારે ભાવનાને For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ પ્રેર્યો નવું જોમ મેળવી ફરી યાત્રા કરે તેમ અમે પણ એક વર્ષના ખર્ચ પૂરતી પણ આર્થિક સગવડના અભાવમાં જ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ, અને મુશ્કેલીભરી સ્થિતિમાં વર્ષ પૂરું કરીને શ્રીસંઘની મમતાના બળે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આ માટે અમારે અકળાવાની જરૂર નથી; જે શ્રી સંઘે આટલી મમતા પૂર્વક “શ્રી જૈન સત્ય પ્રકાશ ને અપનાવ્યું છે તે અવસરે એની જરૂર સંભાળ રાખશે એટલો અમને વિશ્વાસ છે. અત્યારે ખરી મુશ્કેલી કાગળના ભાવની છે. મૂળ ભાવ કરતાં અત્યારે ચારથી પાંચ ગણું ભાવ વધી ગયા છે. અને છતાંય શ્રી જૈન સત્ય પ્રકાશ પહેલાંના લવાજમ (માત્ર બે રૂપિયા)માં જ અને પહેલાંના જેટલાં જ પૃથ્થામાં પ્રગટ કરવામાં આવે છે. આ દષ્ટિએ ગ્રાહકોને વધુ ગ્રાહકે બનાવી આપવાની અને સહાયકોને વધુ સહાય આપવાની અમારી વિનંતી સમયસરની અને વ્યાજબી છે, એમ અમને લાગે છે. આશા છે આ તસ્ક સો અવશ્ય ધ્યાન આપશે. માસિકને સમૃદ્ધ બનાવવા સંબંધી અમારી ઈચ્છા ઘણું ઊંચી છે. આ સાત વર્ષના અનુભવે અમે જોયું છે કે આપણે ત્યાં સારા સારા લેખો લખીને જનતાની અને વિદ્વાની પણ જિજ્ઞાસાવૃત્તિને પિષી શકે એવા વિદ્વાનોની ખામી નથી. જરૂર છે માત્ર તેઓની પાસે પહોંચવાની અને તેઓને વારંવાર વિનંતી કરીને તેમની લેખિનીને લેખ લખવામાં પ્રવાહિત કરવાની ! શ્રી સંઘમાં સિા કેઈની પાસે લેખે આપવાની વિનમ્ર માગણી કરવાનું અને સે કઈ જરા પણ સંકોચ વગર લેખ મોકલવા પ્રેરાય એવું અહોભાગ્ય આ સમિતિને સાંપડયું છે, અને એના બળે અમે અમારાથી બનતા પ્રયત્ન કરીને સૌની પાસેથી લેખો મેળવીએ છીએ. પણ માસિકનું ૪૦ પૃષ્ઠ જેટલું અતિ મર્યાદિત કદ અમારા આ પ્રયત્નને પણ મર્યાદિત બનાવી દે છે. આ માટે તો દર મહિને ૧૦૦–૧૨૫ પૃષ્ઠનું દળદાર અને સચિત્ર માસિક પ્રગટ કરવા જેવી સ્થિતિ પ્રાપ્ત થાય તો જ સંતેષ થઈ શકે. આશા રાખીએ કે શાસનદેવની કૃપાથી અને ચતુર્વિધ શ્રી સંઘના સહકારથી આવો અવસર જલદી સાંપડે, અને “શ્રી જૈન સત્ય પ્રકાશ” વધુ સેવા કરવા શક્તિમાન અને ! For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "श्री जैन सत्य प्रकाश” [कविता] रचयितापूज्य मुनिमहाराज श्री कांतिसागरजी, साहित्यालंकार ITALLLLLLLUSTRALHALI HTRADI सत्य प्रकाश! सत्य प्रकाश!! घर घर हो तेरा उद्भास। जैन कलाका है परिचायक, नीतिधर्म विज्ञान प्रदायक । शिल्प सुशिक्षा नैतिक विषयक, दिग्दर्शक है सत्य प्रकाश ! ॥ १॥ जैन-सुसंस्कृति का सर्वोत्तम, मासिक-पत्रों में है अनुपम । क्यों न इसे अपना सब हम, देखें इसका विभव विकास ॥२॥ व्यथा-सिन्धु से रखेने वाला, शांति-सुधारस देने वाला । सब का मन हर लेने वाला, पढ़ें निकालें हम अवकाश ॥३॥ मेरी अंतिम है अभिलाषा, ज्ञान-पिपासु बनें नित प्यासा । भक्ति मुक्ति मय इसकी भाषा, करें पान, भरभर उल्लास ॥४॥ जैनधर्म का जीवन दाता, विद्याबल विज्ञान बढ़ाता । नये नये नित पाठ पढाता, चिर जीवे, प्रभु जगन्निवास ॥५॥ HINDI JIn HIIIIIIIIIIIIIIIIII un For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S Shri Jaina Satya Prakasha Regd. No. B. 8801. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક [1] શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ). [2] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના 1000 વર્ષનાં જૈન ઇતિ હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયે. [3] દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અનેક : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી. હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના, -લખોઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈનીવાડી, ઘીકાંટા, અમદાવાદ. ન ક. For Private And Personal Use Only