SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ગઢ ઉપર-રામપલની અંદર થઈને જતાં અમે એક જિનમંદિર જોયું. મંદિર ખંડિત છે. અંદર મૂર્તિ નથી; બહાર કરણી સુંદર છે. આ મદિર ૧૫૦૫ (૪) માં બન્યું છે. અંદર લેખ છે પરંતુ સમયાભાવે લેખ ઉતારી તે ન શકયા. પરંતુ ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. “અષ્ટાપદાવતાર શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ” નો લેખમાં ઉલ્લેખ છે. અહીંથી આગળ જતાં સત્યાવીશ દેવરી જિનમંદિર આવ્યું. ત્યારે એ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ હતું. મંદિર બહુ જ ભવ્ય અને વિશાલ છે; આ મંદિર બાવન જિનાલયનું હશે એમ દેખાય છે. મંદિરમાં મૂર્તિ વગેરે નથી. ડાં પરિકર અને થોડી મૂતિઓ છે. પરિકરમાં નીચે મુજબ લેખ છે— []-શાર્તિક શુદ્ધિ ૨૪ સૈન્નાઇ દાસ્ત્રવિતામળી....... મામદ ના. નેાિં શg સિઘળાં વેરવિતા : (ર) . શાન શ્રી મુનવसूरिशिष्यस्य विद्वत्तया सुहृत्तया च रंजित श्री गुर्जरराज श्री मेदपाटप्रभु प्रभति क्षितिपतिमानितस्य श्री. (३)xx लघुपुत्रदेदासहितेन स्वपितुरात्मीयप्रथमपुत्रस्य वर्मसिंहस्य पुणयाय पूर्वप्रतिष्ठत श्री सीमंधरस्वामी श्री Tiષરવામિ ૪ ૪ આગળ વંચાતું નથી. ભાવાર્થ–લેખમાં સંવત નથી વંચાય. ચિત્રવાલ ગચ્છના પ્રતાપી આચાર્ય શ્રી ભુવનચંદ્રસૂરિ શિષ્ય; કે જેમણે ગુર્જરેશ્વરને પ્રતિબોધ આપી રંજિત કર્યા હતા; મેદપાટ (મેવાડ)ના મહારાણા પણ જેમને બહુ માન આપતા હતા; તેમના ઉપદેશથી વમનસિંહે સીમંધરસ્વામી અને યુગમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી છે. આ લેખ પત્થર પર છે. [૨]-બીજે લેખ એક ખંડિત સફેદ મૂર્તિ પર છે. મૂર્તિ બહુ ખંડિત છે. માત્ર ગાદી–પગને ભાગ જ બાકી છે. સં. ૧૪૬૯માં પ્રતિષ્ઠા થયેલી છે. માત્ર સંવત વંચાય છે. મૂર્તિને લંગોટ સાફ દેખાય છે. વેતાંબર મૂર્તિ છે. [३] - x x x संवत् १५१३ वर्षे ज्येष्ठ पदि ५ उकेशवंशे भं० गोत्रे મ તાપુત્ર ૮. TEા મ. x x x x Iકથwarટ તપુત્ર મ. હું x x x कारित प्रति. खरतरगच्छे श्रीनिनभद्रसूरिभिः । ભાવાર્થ–સવંત ૧૫૧૩માં ઓસવાલ વંશમાં ભં. (ભંડારી) ગાત્રના તેલા તેના પુત્ર દેવા અને રાજાએ મૂર્તિ કરાવી અને પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનભદ્રસૂરિજીએ કરાવી છે. []–સંવત ૨૦૦૯ થë vs શુદિ ઉલ શફvછે. સંતાન x x x x x x x રવાપુર ધના + ૪ = પંક્તિ નથી વંચાતી—છેલ્લી પંક્તિમાં-પ્રતિ મe છમકુંવરહૃત્તિ” આટલુ વંચાય છે. - ભાવાર્થ–સં. ૧૫૦૫ માં ઉપકેશવંશીય કરવાના પુત્ર ધનાએ અતિ ભરાવી છે અને ભટ્ટારક શ્રી સોમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. એક પરિકર પર લેખ – આ પરિકરની મોટી મૂર્તિ અને શ્રી મહાવીર સ્વામીના મંદિરની પાસે બિરાજમાન શ્રી કર્માદાના મંદિરમાં એક સ્થાન પર છે. તેના પર લેખ આ રીતે કૌસ ( ) માં આપેલ અંક મૂળ લેખની છે તે લીંટીને સૂચવે છે. For Private And Personal Use Only
SR No.521583
Book TitleJain_Satyaprakash 1942 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy