Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521580/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2000, આ પછી ૦ અમદાવાદ તંત્રી:શાડ, ચીમનલાલૌSિMEારા અંક ૧ છે. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | | સર્ણ // अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૭ ] क्रमांक ८२ e [ # ૧૦ વિક્રમ સંવત ૧૯૯૮ : દ્વિ. જેઠ-અષાઢ શુદિ ૨ : વીરનિ. સંવત ૨૪૬૮ મુ ધ વા ૨. : ઇસ્વીસન ૧૯૪૨ : જુન-જુલાઈ ૧૫ ૧ કgit wafa : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ; ૪૮૩ ર નિહ્નવવાદ | : પૂ. મુ. ભ. શ્રી, ધુર ધરવિજયજી : ૪૮૭ 3 श्रीमद् देवचन्द्रजी और उनकी | સચિત્ર દત્તાત્રyTI : . મ. = શ્રી. કાંતિસાગરનો : ૪૯૩ ૪ પ્રતિષ્ઠા-કર૫રતવનમાં સુધારા : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૪૯૮ ૫ જૈનધમી વીરાનાં પરાક્રમ : શ્રી. માહલાલ દીપચ'દ ચાકસી : ૪૯૯ ૬ “પિતૃહત્યા” (એક પુસ્તકનું વિવેચન) : શ્રી. પોપટલાલ પુંજાભાઈ શાહ : ૫૦૨ ૭ પરિવર્તન (ટૂંકી વાર્તા) : રતિલાલ દીપચંદ દેસાઈ : ૨૦૧૭ ૮ પ્રવચન-પ્રશ્નમાલા : પૂ. આ. ભ. શ્રી. વિજયપદ્યસૂરિ 19 : ૫૧૩ जयकीर्तिकृत 'सम्मेतशिखर-रास का सार : श्री. अगरचद्रजी नाहटा : भंवरलालजी नाहटा : ५१७ 10 जैनधर्मकी प्रधानता व प्रचार श्री. हरिश्चन्द्र जैन : પર ૧ ૧૧ કે ભાજતીર્થ માં દિગબરએ કરેલું નુકસાન : | દિગંબર આગેવાનોની જવાબદારી : તંત્રી : પરરની સામે સમાચાર, સ્વીકાર : પરરની સામે આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી | સરનામાના ફેરફારના ખબર આરમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ વાર્ષિક—એ રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાલ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વિજય નિત્ય નમઃ શ્રી જૈનસત્યપ્રકાશ | (વર્ષ ૭. .... ......ક્રમાંક ૮૨....... . .અંક ૧૦] एक उपयोगी प्रशस्ति સંગ્રાહક તથા સંપાદક- શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી હાથ ધરવામાં આવેલ જૈન ડિરેકટરીના કામ અંગે ગયે વર્ષે મારે પંજાબમાં જવાનું થયેલ. ૧૯૯૭માં સંવત્સરી-ભાદરવા શુદિ ૪ ના દિવસે સિયાલકોટમાં પૂ. આ. ભ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મહારાજ પાસે હું ગયો તે વખતે તેઓશ્રીએ શ્રી કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રત મને બતાવી હતી. આ પ્રતના અંતે એક સુંદર અને અનેક વિગતોથી ભરપૂર પ્રશસ્તિ મારા જેવામાં આવી. ઐતિહાસિક દષ્ટિએ એ પ્રશસ્તિની ઉપયોગિતા સમજીને મેં તેની નકલ ઉતારી લીધી હતી, તે અહીં વિદ્વાનની જાણ માટે પ્રગટ કરું છું. આ પ્રત મૂળ પંજાબમાં પતિયાળા સ્ટેટમાંના સમાના ગામના શાંતિનાથજીના ભંડારની માલિકીની છે. પર્યુષણ પ્રસંગે તે સિયાલકેટ લાવવામાં આવી હતી. તેનાં કુલ પાનાં ૯૩ છે, સાત પાનાંમાં શ્રી કાલકાચાર્યની કથા આપવામાં આવી છે અને છેલ્લાં ત્રણ પાનાં ૯૧-૯૨-૯૩માં આ પ્રશસ્તિ આપી છે. આ કલ્પસૂત્ર સુવર્ણાક્ષરી અને સચિત્ર છે. એમાં કુલ ૨૩ ચિત્ર છે. કાળા, વાદળી, અને વિશેષે કરીને લાલ રંગના પાનાંઓ ઉપર સોનેરી અક્ષરે લખવામાં આવ્યા છે. પ્રતની લંબાઈ ૧૨ ઇંચ અને પહેલાઈ જ ઇંચ છે અને એક પાનામાં આઠ લીટીઓ લખેલી છે. આ પ્રશસ્તિમાં કેટલીક વિશિષ્ટ હકીકતો આપવામાં આવી છે. ખાસ કરીને ઉજજયંત ગિરિ-ગિરનાર-તીર્થ ઉપરનું શ્રી અંબિકાદેવીનું મંદિર કોણે બંધાવ્યું તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જે બીના મારા જાણવા પ્રમાણે તદ્દન નવીન અને અત્યાર સુધી અજ્ઞાત છે. એક કાવ્યની દૃષ્ટિએ પણ આ પ્રશસ્તિ નમૂનારૂપ છે; એના કે હૃદયંગમ, પ્રાસાદિક અને જુદા જુદા છંદોમાં ગૂંથવામાં આવ્યા છે. આ પ્રશસ્તિને અર્થ બંધબેસે તે રીતે એને ઉકેલવામાં પંડિત શ્રી બેચરદાસભાઈએ આપેલ સહાય માટે તેમને આભાર માનું છું. આશા છે આ પ્રશસ્તિ વિદ્વાનોને ઉપયોગી થઈ પડશે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४८४] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५७ ॥ प्रशस्ति ॥ स्वस्ति श्रीसकलो लोकः सकलो यत्र वर्तते । सौराज्यराजितं भाति तत्पुरं मु(सु)रपत्तनम् तस्मिन् सौराष्ट्रदेशस्य मण्डने रोरखण्डने । श्रीचन्द्रप्रभविहारसनाथे देवपत्तने उपकेशवंशरत्नं रत्नलक्ष्मविचक्षणः । हावाख्यः समभूत् श्रीमान् वदान्यो व्यवहारिराट् तस्याजनि महेभ्यस्य भार्या हांसलदेवरा । दानशीलतपोभावभूषणा गतदूषणा तत्कुक्षिप्रभवाः पुत्रास्त्रयस्त्रैलोक्यमण्डनम् । साधुनाकरनामाह्वो द्वितीयः साधुसामल: साधुभीमस्तृतीयोऽथ भार्यास्तेषां क्रमादिमाः गांगी सिरियादेवी च भ्रमादेवी तृतीयका तत्कुक्षिपभिनीहंसाः क्रमादेतेऽङ्गजा गजाः । अर्थिदारिद्यपापद्वखण्डनाः कुलमण्डनाः । श्रीदत्त-हापी-श्रीवत्स-सिंघराट्-सोम-मूलजाः। षडेते भीमपुत्रा वे (वै) षट्सुदर्शनपोषकाः कुलेऽत्र दक्षो भुवि सामलाख्यो वाग्मी कवी राजसभाभिरामः । असंख्ययत्पुण्यविधानसंख्यां कर्तुं क्षमौ नैव सुरासुराख्यौ ॥ ९ ॥ तथा च-- श्रीअम्बिका. महादेव्या उज्जयन्ताचलोपरि । प्रासादः कारितः प्रौढः सामलेन सुभावतः हेमपौत्रलिकयुताः प्रौढाः सम्यक्त्वमोदकाः । लाभिताः शुद्धभावेन सर्वदेशे गृहे गृहे ॥ ११ ॥ सिद्धाचलोजयन्ताद्रितीर्थयात्रा अनेकश: । कृताः संघपतीभूय संघभक्तिस्त्वनेकधा ॥ १२ ॥ कल्याणप्रतिमा जैनी श्रीया देव्या सुलक्षणा । कारिता पूज्यते नित्यानन्तकल्याणदायिनी ॥ १३ ॥ एकादशांगसिद्धान्तसूत्रमाराधितं यया । इत्याधनेकसत्पुण्यगृहं सामलगेहिनी ॥ १४ ।। (युग्मम्) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १०] એક ઉપયોગી પ્રશસ્તિ [४८५] ... .. . ... ................... . . .. .. . . .. .. . . .. .. . .. . .. . धर्माई अंगजा तस्य धर्मस्य जननी परा । रौप्यबिम्बं प्रतिष्ठाप्य प्रार्थयेदुपवैणवम् श्रीदेवपत्तने जीर्णदुर्गे भात उभे शुभे । श्रीमद्वृद्धतपोगच्छे शाले राघवकारिते साधर्मिकवात्सल्यागमलेखनसंघपूजनप्रमुखैः । नानाकृत्यै राघव इह सफलं स्वं जनुः कुरुते ॥ १७ ॥ उकेशवंशे विमले विशाले श्रीदेवसिंहाभिध इभ्य आसीत् । तस्य प्रिया देवलदेविनाम्नी साध्वी सुशीला गुणशालिनी च ॥ १८ ॥ तयोः सुतः संघपतिः समृद्धो झांटाभिधः सत्यगुणैकधामा । तद्वल्लभा धर्मिणी शुद्धनाम्नी श्रीरामसलक्ष्म(क्ष)गपुत्रयुक्ता ॥१९॥ इतश्चश्रीमचन्द्रगणे गुणैकनिलयः श्रीदेवभद्राभिधोऽनूचानः सुलसत्तपस्ततिरतिः शुद्धक्रियाकर्मठः । संवीक्ष्याऽऽगममुद्दधार विधिवञ्चारित्रमत्युवलं यस्मादेषगणस्तपागण इति ख्याति स्म याति क्षितौ ॥ २० ॥ तच्छिष्यः श्रीविजयपरतचन्द्रसूरिर्गरीयान् क्षोणीपालप्रणतपदयुग् वादविद्याऽनवद्यः । यं निःशेषश्रुतसमुदयेऽधोतिनं वीक्ष्य माने (जाने) नो पत्रत्यद्यापि(नोज्झत्यचापि) हि स विदितो गी:पतिर्लेखशालाम् ॥२१॥ तदंहिपंकेरुह गभूय श्रीक्षेमकीर्तिर्गुरुरत्र भेजे । श्रीकल्पसिद्धान्तनिबन्धकर्तुश्चिन्तामणिर्यस्य पदो लोठ ॥ २२ ॥ तदीयपट्टाम्बरशीतरोचिः श्रीहेमकुम्भोऽमृतकुम्भकल्पः । यद्वाणीमाकर्ण्य बभूव कर्णावतीशसारंगनृपः कृपावान् ॥ २३ ॥ ज्ञानादिरत्नोत्करभूषितांगा रत्नाकराः सूरिवरा अथासन् । प्रातिष्ठिपद् वै समराह साधु भेयबिम्बं विमलाद्रिशंगे ॥ २४ ॥ सद्वत्तः सुकलावदभ्युदयतः प्राप्तः प्रकर्षं परं प्रोबैरुज्ज्वलकीतिफेनविततिगंभीरतामन्दिरम् । तुंगाचार्यगिरिविनेयविपुलश्रीसंकुलः क्ष्मातले श्रीरत्नाकरवद्यतः समभवद् रत्नाकराख्यो गणः ॥ २५ ॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४८१] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५७ ॥ २७ ॥ गच्छेऽस्मिन् गणशो गतेषु गुरुकाचार्येष्वहार्यप्रभा धुर्याः श्रीजयपुंड्रसूरिगुरवः अभवन् मनोभूजितः । दुर्वादिवजनिर्जयार्जितयशः शुभ्रीकृताऽऽशांतरा येषामंहिसरोरुहेऽत्रभुवने कैः कैर्न भृगायितम् ? ॥ २६ ॥ विद्यौर्जित्ययुताः सुचारुचरणास्तत्पट्टपीठिमलंचक्रुः श्रीगुरवो वोदितसुधाः श्रीरत्नसिंहाभिधाः । दुर्जेयाजववर्जितार्जितमहामोहेभकुम्भस्थलध्वंसे शिश्रियुरश्रुताः श्रुतिभृतो ये वर्यहर्यक्षताम् एकं तत्त्वमबूबुधन्निह जनान् द्वौ द्वेषरागौन्यहन् कीर्त्या त्रीण्यपि ये जगन्ति बिभरामासुः सुधांशुत्विषा । दुर्धर्ष्याश्चतुरः क्षणेन निधनं निन्युः कषायद्विष... स्ते सम्प्रत्यमिता जयन्ति दधतो गच्छाधिपत्यश्रियम् ॥ २८ ॥ तत्पट्टाम्बरभास्करः सुरगुरुः प्रज्ञाप्रकर्षाद्वरः । श्रीमत् श्रीउदयादिवल्लभगुरुर्भाति प्रभाभासुरः । सिद्धान्तोक्तविचारसारचतुरः सच्छीलशोभाधरो ज्ञानात् सागरमरिरभुतगुणग्रामाकरः शंकरः ॥ २९ ॥ राजते रम्यचारित्रैः सूरिश्चारित्रसुन्दरः । उदयात् सागरमरिः मातले च क्षमोदधिः ॥ ३० ॥ श्रुत्वा श्रोतृसुखं वचो वरतरं तेषां गुरूणामसौ भ्राता धर्मिणीश्रेयसे बहुधनः श्रीराघवः साधुराट् । श्रीकल्पं समलीलिखन्निजधनैः सौवर्णवर्णं मुदा श्रीमदविक्रमतः युगांहिशरभूवर्षे (१५२४) मघौ मासि च ॥३१॥ स्तम्भनपार्श्वपवित्रितपुरेऽत्र सोमाख्यलिपिकृता लिखिते । चक्रिवान् प्रशस्तचेताः प्रशस्तिमेतामुदयधर्मः ॥ ३२ ॥ पुष्पदन्ताविमौ यावत् पुष्यतः क्षितिमण्डलम् । वाच्यमानो बुधैस्तावदयं दत्तां सतां मुदम् ॥ ३३ ॥ ॥ इति श्रीकल्पप्रशस्तिः ॥ श्रीः ॥ આ પ્રશસ્તિનું ભાષાન્તર હવે પછીના અંકમાં આપવામાં આવશે, (यायु) For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી ( ક્રમાંક ૭૬ થી ચાલુ ) ચોથા નિવ-આર્ય અશ્વમિત્ર : ક્ષણિવાદી કથાવસ્તુ वीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स ॥ सामुच्छेइयदिठ्ठी, मिहिलपुरीए समुप्पन्ना ॥ मिहिकाए लच्छिधरे, महगिरि कोडिन्न आसमित्तेय । કળિcqવાપ, રાશિદે તારાયણાય . ( નિયુક્તિ ) અર્થ:- મહાવીર સ્વામી મુકિત ગયાને બસ વીસ વર્ષ થયે છતે મિથિલા નગરીમાં સામુચ્છેદિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. મિથિલામાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં મહાગિરિ આચાર્ય, કૌડિન્ય, અશ્વમિત્ર અનુપ્રવાદ પૂર્વમાં નૈપુણિક નામે વસ્તુ-(નું અધ્યયન કરતાં અલ્પમિત્રને સામુદિક દૃષ્ટિ થઈ) રાજગૃહમાં ખંડરક્ષક-(શ્રાવકોએ બોધ પમાડ્યો.) ચેથા નિર્નવ અશ્વમિત્રની વાત સરળતાથી સમજી શકાય તે માટે તે સળંગ લેખરૂપે ન આપતાં કલ્પિત સંવાદ-વાર્તાલાપ રૂપે આપવાનું ગ્ય ધાર્યું છે. (૧) ગામને પાદરે – પગે ચાલીને વિહરવું એ કઠિન છે. તેમાં પણ ઉનાળામાં વિહાર કરે એ વિશેષ કઠિન છે. પંથ મrsgiri એ કથનને અનુભવ આજ સાક્ષાત થાય છે. થોડા સમય ઉપર શરીર કેટલું નરમ થઈ ગયું હતું, માંડમાંડ આરામ થયું. પછી ધારણું તે એવી હતી કે–તમારે, ગુરુમહારાજને તથા અન્ય મુનિઓને સારી રીતે પઠન પાઠન ચાલે છે તો આ ચાતુર્માસ મોટા ગુરુમહારાજ સાથે જ થશે. વિહારનો તે સ્વને પણ ખ્યાલ ન હતો. ત્યાં તે આ વચમાં તૃતીયં નીકળ્યું ને એકાએક વિહાર કરવો પડશે. કીર્તિવિજયજીએ મને બહુ કહ્યું કે “તમે અહીં જ રહી જાવ. અહીં સર્વે અનુકુળતા છે, ને તમારે શક્તિ આવવાની જરૂર પણ છે. આ સાચું ને તે સાચું એ તે મોટા જાણે. આપણે તેમાં શું? આપણે તે તેઓ આજ્ઞા ફરમાવે તે પ્રમાણે વર્તવું. તેમને મારા ઉપર પ્રેમ પણ સારે છે. મારી તબીયત નરમ હતી ત્યારે મારી સેવા તેમણે જ વિશેષ કરી હતી. થડે બહુ ત્યાં રહેવા માટે ભાવ પણ હતો, પરંતુ તમારે આગ્રહ અને ઘણું સમયથી તમારી સાથે રહેવાથી નેહ એટલે જુદે ન પડે, ને અશક્તિ છતાં વિહાર કર્યો. આવી એક સામાન્ય વાતમાં એટલું બધું શું કે બે પક્ષ થઈ જાય ત્યાં સુધી કંઈ સમાધાન ન થાય. આ વિધિ એવો થશે કે વર્ષોને સર્વ સમ્બન્ધ વિસરી જવાયો ને ફરી એ અલ્પ સંધાય કે ન સંધાય તે પણ શંકિત.” For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ગામને પાદરે એક વૃક્ષતળે એ મુનિએ વિશ્રાન્તિ માટે બેઠા છે. તેમાં એકનુ નામ સુભદ્રવિજયજી છે, અન્યનું નામ ભદ્રવિજયજી છે. તેમના ગુરુ આ અમિત્ર હતા. આ અમિત્ર આ કૌડિન્યના શિષ્ય અને આય મહાગિરિ આચાર્યના પ્રશિષ્ય થાય. આ અશ્વમિત્ર મિથિલા નગરીમાં તેમના ગુરુ પાસે પૂને અભ્યાસ કરતા હતા. એક વિષયમાં વિચારભેદ થયા. ગુરુમહારાજે ધણી રીતે તે વિષય સમજાવ્યા, પણ તેમણે પેાતાને કદાગ્રહ ન છોડયા, એટલે ગુરુજીએ તેમને સમુદાય બહાર કર્યાં. તે સપરિવાર ગુરુજીથી જુદા વિચરવા લાગ્યા. મિથિલાથી વિહાર કરતા કરતા રાજગૃહ તરફ તે જઈ રહ્યા છે. તેમની પાસે ઉપરાત બન્ને મુનિએએ સાથે જ દીક્ષા લીધી હતી. બન્ને એક જ ગામના વતની હતા. બાલ્યવયથી સાથે રમેલા ને ભણેલા. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી. તેમાં મેાટા સુભદ્રવિજયજી ભણવામાં ચતુર હતા. આ અમિત્રને તેમના ઉપર પ્રેમ સારા હતા. ભદ્રવિજયજી અલ્પ અભ્યાસ કરી શકતા પણ પ્રકૃતિના મૃદુ અને શાન્ત ગ્રીષ્મ ઋતુના સખત તાપમાં એકાએક વિચારભેદને કારણે વિહાર થયા, તેમાં આ બન્ને મુનિએ સાથે હતા. ભવિજયજીને આ પક્ષભેદનું મનમાં દુ:ખ હતું તે તેમણે સુભદ્રવિજયજી પાસે એક વૃક્ષ તળે વિશ્રાન્તિ માટે એસીને ઉપર પ્રમાણે વ્યકત કર્યું. હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃઃ ‘ શાસ્ત્રની એક એક વાત એટલી ઝીણી અને ઊંડી હોય છે કે તેમાં વિચાર કર્યાં વગર હા–એન્તા કરી ચલાવવામાં આવે તે ઘણી વખત મોટા ભૂલતા હાય તો તે ભૂલની પરપરા એમ ને એમ ચાલુ જ રહે છે. તમને શાસ્ત્રીય સૂક્ષ્મ અભ્યાસ નહિ એટલે તમે ન સમજો, પણ આ વિચાર જેટલા આગ્રહપૂર્વક પકડવામાં આવ્યેા છે તેટલા જ ઊંડા અને મહત્ત્વના છે. આ વિચારની એક બાજુ પકડીને આખુ' બૌદ્ધ દર્શાન ચાલે છે. થાડી પણ કચાશ રાખીને આ વિષય છેડી દેવામાં આવે તે એકદમ દુયના સામ્રાજ્યમાં ગબડી જવાય. 44 સિદ્ધાન્તના ભાગે ફકત અમુક મુનિના અલ્પ અનુરાગથી તમે ત્યાં રહેવા લલચાવ તે મને ઇષ્ટ ન લાગ્યું એટલે મેં તમને સાથે આવવા આગ્રહ કર્યાં. વિચારભેદ ન થયે હોત તે। તમે અહીં રહો કે ત્યાં રહો તે બન્ને સરખુ હતુ.” સુભદ્રવિજયજીએ ભવિજયજીને આશ્વાસન આપ્યુ. તેમને પેાતાના પક્ષ માટે ગં હતા. કંઈક સમજ હતી એટલે ઉપર પ્રમાણે બચાવ કર્યાં. “ સિદ્ધાન્તની સત્ય બાજુને વળગી રહેવા તમે કહ્યુ', પણ તે સત્ય બાજુ નક્કી કરવી ઘણી મુશ્કેલ હાય છે. સ્યાદ્વાદને માનનાર આપણે આવે! આગ્રહ પકડીએ તે ડીક ન કહેવાય. તમે સમજુ છે એટલે માનતા હશે કે આપણે સાચે પન્ધે ચડયા છીએ, પણ ઘણી વખત સમજી પણ આગ્રહવશ થઈને માગ ચૂકી જાય છે. જમાલી કેટલા સુજ્ઞ અને વિજ્ઞ હતા છતાં આગ્રહવશ તેમની કેવી સ્થિતિ થઈ જીદ્દ એવી વસ્તુ છે ક તે પકડાયા પછી છોડવી બહુ મુશ્કેલ છે. આપણે આમ આગ્રહ કરી છૂટા ન પડયા હત તે સમજુતિથી કાઇ સારા માર્ગ કાઢયા હોત તે આપણુ, તેમનુ તે શાસનનુ કેટલું સુન્દર દેખાત ? ’’ ભદ્રવિજયજીએ ઉપર પ્રમાણે કહ્યુ. એટલે સુભદ્રવિજયજી ફરી માયાઃ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૧૦] નિહ્નવવાદ [ ૪૮૯ ] ‘આપણે સ્યાદ્વાદી એટલે ‘આ પણ સાચું ને તે પણ સાચું,' ‘આમે ખરું ને તેમે ખરું' એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી; સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહેતા પણ નથી. ઉલટું તે તેા એક દૃષ્ટિને દૂર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનુ કહે છે. સ્યાદ્વાદ જેમ મિથ્યા આગ્રહને છેડાવે છે તેમ સંશયવાદને પણ ત્યાગ કરવાનુ શીખવે છે. વ્યાર્થિક દૃષ્ટિએ ઘટ નિત્ય જ છે, અને પયાર્થિક દૃષ્ટિએ ઘટ અનિત્ય જ છે એમ નિશ્ચયપૂર્વક વાત સ્યાદ્વાદી જ કરી શકે છે. સ્યાદ્વાદને માન્યા સિવાય એવકારથી (‘જ’-કારથી) વાત કરનાર ક્ષણ વારમાં ચૂપ થઇ ાય છે. જમાલિની ભૂલમાં એમને મિથ્યા આગ્રહ–મતિના વિભ્રમ—-ભાગ ભજવતા હતા. ‘ખુદ ભગવાન પણ ભૂલ્યા' એમ એમની પાસે મિથ્યાભિમાન ખેલાવતું હતું. વીર પ્રભુના વચન “જિયમાળું ૐ” વગેરે અસત્ય છે, એમ કહીને તેઓ મિથ્યાત્વવૃત્તિવાળા બન્યા હતા. પ્રભુએ જાતે સમજાવ્યા છતાં પણ સમજ્યા નહિ એટલે એમની એવી સ્થિતિ થઈ. આપણે પ્રભુનાં અમુક વચને મિથ્યા છે એમ ઘેાડુ' કહીએ છીએ? આ તે તેઓશ્રીના વચનને અર્થ કરવામાં જે મતફેર છે તેને અંગે વિવાદ છે. તે મતફેર ટળી જાય તેા ખીજો કઈ થાડા આગ્રહ છે ? મેાટા ગુરુમહારાજશ્રી સર્વજ્ઞ તા નથી કે તેએશ્રી અ કરવામાં ન જ ભૂલે......... 33 સુભદ્રવિજયજી સમજાવતા હતા એટલામાં “મત્થએણ વદામિ” કહીને એક શ્રાવકે આવીને કહ્યું: “પધારા સાહેબ ગુરુમહારાજજી આપની રાહ જોઇને બહાર વિરાજ્યા છે. પ્રવેશ કરવાને આપ પધારા એટલી જ વાર છે.” ( ૨ ) ઉપાશ્રયમાં— આર્ય અમિત્ર વિશાલ માનવ મેદની સમક્ષ વ્યાખ્યાન આપે છે: “ સંસાર ક્ષણિક છે એમ સવ કાઇ માને છે. ત્યાગ કરવા યોગ્ય છે તે પણ સર્વસમ્મત છે. સંસારમાં કાઈ પણ પદાર્થ ઉપર રાગ ન થાય તે વૈરાગ્ય તરફ સહજ ચિત્તવૃત્તિ વધે તે માટે સ દર્શોના પ્રયત્ન કરે છે. બૌદ્ધદનનું તે માટે કહેવું છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે. જગત્ વિનશ્વર છે. ક્ષણ પૂર્વે જોયેલ ક્ષણ પછી નથી દેખાતું. પળ પહેલાં પ્રેમ કરનાર પળ પછી દ્વેષ કરે છે. એવી કઈ વસ્તુ છે કે જેમાં ક્ષણુ બાદ ફેરફાર ન થયા હોય? માટે જે કંઇ છે તે સ` એક ક્ષણ રહી વિનાશ થવાના સ્વભાવવાળુ છે.” બૌદ્ધોનું આ કથન જૈનદનથી ઇંક વેગળુ નથી. આ વિચારણા જૈનદર્શનની જ એક વિચારણા છે. બૌદ્ધ દર્શન તા ફકત આ વિચારણા ઉપર ભાર આપીને તેને પલ્લવિત કરે છે, માટે તે જૈનદર્શનથી જુદુ' પડી ગયુ છે. કાઇ દર્શીન પરમબ્રહ્મ એક માનીને દેખાતા સંસાર સર્વ શૂન્ય છે એમ કહીને સ'સારને હેય બતાવે છે. કાઇ માયામય માનીને નિઃસાર કહે છે. ગમે તેમ હા પણ સર્વ અનિત્ય અને અસાર છે તે ચાક્કસ છે, માટે કાઇ પણ પદાર્થ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કેળવવા એ જ પરમપદ પામવાને પવિત્ર પન્થ છે.” એ પ્રમાણે વ્યાખ્યાન આપ્યા બાદ આ અશ્વમિત્ર સ્વકાર્યોંમાં પ્રવૃત્ત થયા. ગુરૂથી છૂટા થયા બાદ તેમને દિવસે દિવસે ‘ હું માનું છું તે સાચુ' જ છે' એવા આગ્રહ વધારે ને વધારે દઢ થાય છે. જનતાને પોતાના પક્ષમાં દોરવાને વિશેષે પ્રયત્ન કરે છે. વાતચિતમાં, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ વ્યાખ્યાનમાં, ઉપદેશમાં એમ સર્વમાં આડકતરી રીતે પોતાના વિચારોનું પ્રતિબિમ્બ પડે છે. આહારપાણ કર્યા બાદ કંઈક વિશ્રામ લઈને તેઓ બેલ્યા “સુભદ્રવિજય ! જે તને પેલા આલાવાને અર્થ સમજાવું.” હાજી, પાણી વાપરીને આવું.” તારે ક્યાં સુધી અભ્યાસ થયે છે ? “ જ, મારે બીજા પૂર્વના બે વસ્તુ સુધી અભ્યાસ થયો છે. આપણે આ ચર્ચા થઈ તે સર્વ વિષય દશમા પૂર્વમાં આવે છે.” હા. તેનું સંપૂર્ણ નામ તો વિદ્યાનુપ્રવાદ પૂર્વ, પણ ભીમસેનને જેમ ભીમ અથવા સેન કહીને બેલાવાય છે તેમ આ પણ વિદ્યાપ્રવાદ અથવા અનુપ્રવાદ કહેવાય છે.” છે. તે પૂર્વ નાં કેટલા વસ્તુ છે !” તેના પન્નર વસ્તુ છે. તેમાં આ ક્ષણિકવાદનો વિષય નૈપુણિક નામના વસ્તુમાં આવે છે.” “ છે. તેમાં ક્યા પાઠ ઉપરથી આ ચર્ચા થઈ હતી ?” “ જે. તે પાઠ આ પ્રમાણે છે– पडुपन्नसमयनेरड्या सव्वे बोच्छिन्जिस्संति । एवं नाव घेमाणियत्ति । एवं बीयाईसमयेसु वि वत्तव्वं ॥ આ પાઠનો અર્થ આ પ્રમાણે છે: “પ્રત્યુત્પન્ન સમયના [ જે સમયે નરકમાં ઉત્પન્ન થયા તે પ્રથમ સમયના ] સર્વ નારકીઓ વિનાશને પામશે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક દેવ [ પણ પ્રથમ સમયના વિનાશને પામશે ] એ પ્રમાણે બીજા વગેરે સમયોમાં પણ કહેવું. એટલે કે જગતમાં પ્રથમ સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામશે. બીજ સમયના નાશ પામશે. ત્રીજા સમયના નાશ પામશે. એમ દરેક ક્ષણે દરેક પદાર્થ વિનાશને પામશે.” છે. આ પરથી સ્પષ્ટ સાબીત થાય છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે, છતાં શા. માટે મોટા ગુરુજીએ આગ્રહ પકડ હશે ?” “એ તે કણ જાણે છે પણ ઘણી વખત મોટાઓ એમ માને છે કે પોતે જે કંઈ જાણતા કે કહેતા હોય તે સર્વ યથાર્થ જ છે. પિતાની માન્યતા વિરૂદ્ધ કંઈ પણ તક દલીલ કે પ્રવૃત્તિ કરવામાં આવે તો તેઓ તરત ચીડાઈ જાય છે. એકદમ આપણને આમ જુદા ન કર્યા હોત તે મારે આ દશમાં પૂર્વને થોડો ઘણો અભ્યાસ બાકી છે તે પૂર્ણ થઈ જાત. શાસ્ત્રીય વિષય એટલા ગહન હોય છે કે તેમાં કોઇનું પણ અભિમાન કામ આવતું નથી.” જી. આજ ભદ્રવિજયજી મને કહેતા હતા કે આપણે આમ ઉતાવળ કરી ટા ન પડ્યા હેત ને સમજુતિથી રહ્યા હેત તે શાસનનું કેટલું સારું દેખાત? પણ મેં તે તેમને કહ્યું હતું કે શાસ્ત્રવિરૂદ્ધ જઈને શાસનની અપજીવી શોભા વધારવાથી શું ?” ઠીક કહ્યું. હજુ તેને ગુરુજી પ્રત્યે પક્ષપાત છે. એ તે તારા પ્રેમથી ને કહેવાથી આવ્યો છે, નહિ તે આવવાને જ કયાં હતો ? મેં પૂછ્યું ત્યારે કહેતો હતો કે મારું શરીર For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] વિનવવાદ [૪૯] ......, • , નરમ છે, આમ છે તેમ છે. એ તે ભેળો થા આરાને આત્મા છે. એ કંઈ ઊંડું ન સમજે, કજીયાથી દૂર રહેવા ઈચ્છે, એટલે આજને વિહાર જરા લાંબ થયો !” - “હાજી. આજ તે ગામ આવતા આવતા અગિયાર વાગી ગયા. ઉનાળાને તાપ ને તેમાં રેતાળ રસ્તે. માર્ગમાં વૃક્ષ વગેરેની થેડી ઘણી છાયા આવતી હતી એટલે સારું હતું, નહિ તે મુશ્કેલ થઈ પડે.” “કાલ તે નાને વિહાર છે. સંયમવિજયને કાંટો વાગે છે ને પગ પણ સૂઝી ગયું છે. આ ગામ ભકિતવાળું સારું છે. ગયા ગામમાં વિનય–વિવેક વગરના શ્રાવકે હતા. મતિવિજય ગોચરી જઈને આવેલ તે કહેતો હતો કે ઘેર ઘેર એક જ વાત થાય છે કે આ તે પેલા સંધાડા બહાર કર્યા છે ને તે મહારાજ આવ્યા છે. વહેરાવવામાં પણ ઉપેક્ષાવૃત્તિ. ગુરૂજી સાથે આપણે ચર્ચા થઈ ત્યાંથી ગયું ગામ બહુ છેટું નહિ અને તે ગામવાળાને મિથિલા સાથે વેપાર આદિને કારણે અવરજવર વિશેષ એટલે વાત ઘડીકમાં પહોંચી ગઈ. થોડા શ્રાવકો સિવાય બીજા કોઈ સામે જ નહોતા આવ્યા. છેડા પણ જે આવેલ તે આપણે પ્રથમ ત્યાં માસકલ્પ કરેલ ત્યારે અનુરાગી થયેલા તે જ. ગુરૂજીથી છૂટા પડીને મારે ખાસ આ વિષયની પુષ્ટિ કરવાની કે ગુરૂછ કરે છે તે અર્થ મિથ્યા છે, એમ પ્રચાર કરવાની ઈચ્છા ન હતી. પણ ગામેગામ ગુરૂજીની વાત પહોંચી ગયા પછી આપણને કોઈ સ્થળે સન્માન કે આદર ન મળે માટે આપણું વિચારના ગામેગામ પચ્ચાસ શ્રાવકે હોય તે પણ આપણે શેભાભેર જઈ આવી રહી શકીએ એટલે જ કેટલીક ગુરૂછથી વિરૂદ્ધ વાત કરવી પડે છે.” જી. પેલા મુનિઓને બેલાવું ? વાચના પશે ? હા, બેલાવ! હવે તે સાધુઓને ભણવા ગણવા, આહાર વ્યવહાર, ક્રિયાકાંડ આદિમાં વિશેષ કાળજી રાખવા શિક્ષણ આપવું પડશે. આચાર વિચારની સારી છાપ પડશે તો જ આપણા પક્ષમાં જનતા દોરવાશે. જે વાચના લીધા પછી પેલા નવા મુનિઓને ગોચરીના દે, સાતે માંડલીની ક્રિયાઓ માંડલીમાં સાથે કરવાથી થતા લાભ, ન કરવાથી થતા દેશે વગેરે સર્વ સમજાવજે. ગુણદોષ સમજાવ્યા વગર ક્રિયાઓમાં રસ લાંબો કાળ ટકતે નથી” જી, આ સર્વ મુનિઓ આવ્યા. (વંદનાદિ કરી યથાયોગ્ય આસને બેઠા પછી ) આપશ્રી પાઠ પ્રકાશ.” શ્રાવકે સાથે પડિલેહણ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ થયા બાદ સર્વે મુનિઓ સ્વાધ્યાયમાં તલ્લીન થયા છે. આર્ય અશ્વમિત્ર સાધુઓને આગમની ચાયણ-પડિયણ કરાવે છે. તે સમયે ત્યાંનું દિવ્ય વાતાવરણ વિદ્યામય ભાસે છે. સમય થયે પિરસી ભણાવી સર્વે વેગનિદ્રા માટે તૈયારી કરે છે. કેટલાએક મુનિએ આર્ય અશ્વત્રિની સુશ્રુષા કરે છે. આ સમયે કેટલાક શ્રાવકે આવીને “મર્થીએણુ વંદામિ' કહીને બેસે છે. “સાહેબ! અમે તરત આવવાના હતા, પરંતુ આપ મુનિઓને ભણાવતા હતા એટલે રોકાઈ ગયા. દિવસે તે આપ સતત પ્રવૃત્તિમાં જ ગૂંથાયા હતા.” For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ સારું, અત્યારે આવ્યા તેમાં શું હરકત છે ? જેટલા પ્રમાદ અલ્પ લેવાય તેટલે લાભ જ છે ને!” “સાચું, પરંતુ આપ વિહાર કરીને પધાર્યા છે. દિવસભર પરિશ્રમ લીધેલ છે એટલે નિદ્રાની જરૂર તો ખરી જ, હવે અમે અમારી વાત ટૂંકામાં પતાવીએ. અમે સાંભળ્યું છે કે આપને ગુરુજીએ સમુદાય બહાર કર્યા છે તે તેમાં સત્ય શું છે?” તમે જે વાત સાંભળી છે તે સત્ય છે. હકીકત એમ બની કે અમારે ગુરુજી પાસે પૂર્વને પાઠ ચાલતો હતો. તેમાં એક સૂત્રને અર્થ કરવામાં ગુરુજી અને અમારી વચ્ચે મતફેર પડે. અમારું કહેવું હતું કે આ આલાવાનો આમ અર્થ હોવો જોઈએ. ગુરુજીએ કહ્યું કે એ મિથ્યા છે. એ ચર્ચા ખૂબ ચાલી, પણ તેમાં કંઈ સમજૂતિ ન થઈ એટલે ગુરૂજીએ અમને સાથે ન રાખ્યા ને જુદા વિચરવા કહ્યું ગુરુજી અને આપ જેવા વચ્ચે આ પ્રમાણે વિચારભેદને કારણે વૈમનસ્ય થાય ને જુદી જુદી પ્રરૂપણ ચાલે તેથી શાસનનું કેટલું અજુગતું દેખાય? માટે જે આપને વિચાર હોય તે અમે ગુરુજી પાસે જઈને તેઓશ્રીને સમજાવીએ. કોઈ પણ રીતે સમજુતિ થતી હોય તે સારું.” તમારે પ્રયત્ન કરવો હોય તે કરી જુએ. પણ જ્યાં સુધી આ શાસ્ત્રીય પાઠના અર્થમાં અમે બન્ને એકમત ન થઈએ ત્યાંસુધી સમજૂતિ શી રીતે થઈ શકે છે મૂળમાંથી સંડ ન નીકળે ત્યાંસુધી ઉપર ઉપરના ઉપચારથી શું વળે ?” જી સારું, આજ તે આપ લાંબે વિહાર કરીને પધાર્યા છે એટલે કંઈ ખાસ વાતચીત પણ નથી થઈ શકી. આપ કાલે અહીં સ્થિરતા કરે ને હકીકત શું બની છે તે સવિસ્તર સમજાવો એટલે કંઈ કરવા જેવું જણાશે તે કરીશું. વિશેષ અનુકૂળતા હોય તો અઠવાડિયું સ્થિરતા કરે.” “ અમારે અહીંથી હજુ દૂર જવાનું છે. ગરમીના દિવસ છે. ચોમાસું પણ નજીકમાં આવે છે. અનુકુળ ક્ષેત્ર માટે પણ જોવાનું રહે છે, માટે અઠવાડિયું તે સ્થિરતા કરી શકાય તેવા સંયોગો નથી, પણ તમારે આગ્રહ છે ને તમારે આ વિષય સમજવા ઇચ્છા છે તે આવતી કાલે એક દિવસ સ્થિરતા કરીશું. સારું સાહેબ “વિજાણ કરનાઆપ આરામ કરે.” સર્વે જાય છે. (ચાલુ) કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી ર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને જુદે.) શ્રી. જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद देवचन्द्रजी और उनकी सचित्र स्नात्रपूजा लेखक - पू. मुनिमहाराज श्री कांतिसागरजी, साहित्यालंकार आर्य संस्कृति में अध्यात्मविद्या का स्थान महत्वपूर्ण माना गया है, और वाकई में वह है भी ठीक। यहांके मुनियोंने अध्यात्मवाद का इतना विकास किया था जितना समस्त विश्व के किसी भी देशके महात्माने किसी भी कालमें नहीं किया । यह न सिर्फ मेरा हि कथन है वरन् अंग्रेज ' आध्यात्मिकों का भी ऐसा ही अभिप्राय है । अध्यात्मवाद भारत की उन विशेषताओं मेंसे है जिसने विश्व में भारत के गौरवकी पताका फहराई है । एक समय भारत अध्यात्मिकोंका विशाल केन्द्र था । यद्यपि फिलहाल इस feer का प्रचार अपेक्षाकृत कम पाया जाता है फिर भी इतरदेशापेक्षा कम नहीं है । जैन संस्कृति के महत्वपूर्ण सिद्धान्त में अध्यात्मवाद भी एक है । जैन मुनियोंने इसे इतना अपनाया है कि मानो उन्होंने उसे आत्मिक वस्तु बना ली, पर्व उन्होंने इस वाद में उत्तरोत्तर वृद्धिकर, जैन समाज को ही नहीं अपितु समस्त भारको एक तरह से ऋणी कीया है । " अध्यात्मवाद पर मैंने एक free frबन्ध लिखा है अतः यहां पर अधिक लिखना अनावश्यक है । 33 श्रीमद देवचन्द्रजी जैन समाज के उन आध्यात्मिकों मेंसे हैं जिन्होंने पतद्विषयक साहित्य में वृद्धि कर आत्मकल्याण किया है। ऐसे आध्यात्मिक मुनिराज का नाम जैन इतिहास में स्वर्णाक्षरों से अंकित रहेगा । यद्यपि प्रस्तुत लेख में 'सचित्र स्नात्रपूजा' का परिचय देना पर्याप्त था पर विषय को समझने के लिये कर्ता का संक्षिप्त परिचय देना भी अनिवार्य है । 1 श्रीमद् देवerant का सम्म बीकानेर निकटवर्ती रमणीय ग्राम में बि. सं. १७४६में हुआ था। आपने दस वर्ष की बाल्यावस्था में खरतरगच्छीय उपाध्याय राजसागरमी के पास दीक्षा अंगीकार की । आपने बेनातट (बिलाडा ) में भूमिगृह में बैठकर सरस्वतीमंत्र सिद्ध किया था । जिससे आप अल्प समय में गीतार्थ होकर संस्कृत प्राकृत व्याकरण छंद अलंकारादि शास्त्रोंमें निपुण हो गये । आपकी बिहारभूमि बहुत विस्तृत थी । सं. १७७७ फाल्गुन शुक्ल तृतीया को मरोट नगर में आगमसार नामक महत्वपूर्ण ग्रन्थ की रचना की, मिसका आज भी सर्वत्र अध्ययन किया जाता है । इन्होंने सं. १७७७ में परिग्रह का सर्वथा त्याग कर क्रियोद्धार किया और अहमदाबाद पधारे । वहां पर आपकी देशना सुनकर लोग मुग्ध हो गये । उसी समय आपके इस निष्पक्ष उपदेश से मानिकलाल ढूंढिये ने मूर्तिपूजा स्वीकार की और नूतन " देखिये 'गुप्तभारतकी खोज' । For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४८४] શ્રી જેને સત્ય પ્રકાશ [१५७ चैत्य निर्माण कराकर आप ही के शुभ हाथ से प्रतिष्ठा करवाई । सं. १७७९ में खम्भात में चातुर्मास किया और शजय-माहात्म्य सुनाया जिसका प्रभाष यहां के श्रावकों पर इतना अधिक पडा कि शत्रुजय पर कारखाना (पीढ़ी) स्थापित कर वहां पर नवीन चैत्य एवं जीर्णोद्धार कराना प्रारम्भ किया । यह कारखाना वही है जो फिलहाल आनन्दजी कल्याणजीकी पीढी के नाम से प्रसिद्ध है । किसी जगह पर ऐसा उल्लेख पाया जाता है कि उक्त पीढी की स्थापना जोधपुरनिवासी संघपति राजाराम ने की थी, परन्तु दोनों के उपदेशक तो श्रीमद् देवचन्द्रजी ही हैं । श्रीमद के जीवनपर दृष्टिपात करने से एक बात का पता चलता है कि उन्होंने अपनी दिव्य पाशक्ति से बहुतसे ढूंढियों को प्रबोधकर सम्यक्त्व दिलाया था। अहमदाबाद में जो डेहले का भंडार है वह आप ही का संग्रह का कहा जाता है। आपका अवसान भो सं. १८११ में वहींपर हुआ था । खम्भात में एक उपाश्रय आपके नाम से मशहूर है । आपकी बहुत सी संस्कृत प्राकृत गुजराती गद्यपद्य रचनायें उपलंब्ध होती हैं । आपके स्तवन जैन समाज में बड़े चाव से गाये जाते हैं । आपका विस्तृत जीवन जानने के लिये “ जैन ऐतिहासिक काव्य संग्रह", गुजराती साहित्य परिषद की सातवीं रिपोर्ट, एवं 'जैनयुग' की फाइल आदि ग्रन्थ देखना चाहिये। श्रीमद् देवचन्द्रजी की अनेक महत्त्वपूर्ण कृतियों में से स्नात्रपूमा भी एक है । जैनधर्म का पूजासाहित्य सुविस्तृत रूपेण उपलब्ध होता है, परन्तु सचित्र पूजा किसी भी मुनिराज की निर्माण की हुई अधावधि मेरे देखने या सुनने में नहीं आई । वर्तमान में मध्यप्रांत और बरार के मेरे विहार में मुझे कई अप्रकाशित ऐतिहासिक सामग्री प्राप्त हुई जिनमें से सचित्र स्नात्र पूजा का परिचय " श्री मैन सत्य प्रकाश" द्वारा जैन समाज को सर्व प्रथम कराया जा रहा है । इस प्रति में कुल २४ .चित्र हैं जिनका क्रमबद्ध वर्णन निम्न प्रकार है:-- . (१) भगवान श्री ऋषभदेवजी अष्टप्रातिहार्ययुक्त सुनहरी चित्र में अंकित हैं । चारों ओर सुन्दर बेल बनी हुई है। पत्र पर इस प्रकार गाथा लिखी हुई है: गाथा-"चउतीसे अतिसय जुओ......कुसुमांजलि मेलो"। (२) दाहिनी ओर भगवान शांतिनाथजी और बांई ओर भगवान नेमिनाथजी के चित्र वर्णानुसार चित्रित हैं । छः गाथाएं पत्र पर लिखि हुई हैं। (३) बाई ओर भगवान पार्श्वनाथजी एवं भगवान महावीर स्वामीजी के चित्र इन्द्रयुक्त बने हुए हैं । “सयल जिनवर............करी संघ सुजगीश" इतना पाठ पत्र पर लिखा हुआ है। (४) बीस तीर्थकरों की मूर्तियां तीन पंक्ति में चित्रित है। For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १०] શ્રીમદ્ દેવચન્દ્રજી ઔર ઉનકી સચિત્ર સ્નાત્રપૂજા [ ४८५ ] (५) चारों ओर बीस स्थानक तप की स्थापना की हुई है, बीच में तीर्थकर का जीव उक्त तपकी आराधना करता हुआ बतलाया गया है अर्थात् दूसरी ढालका सम्पूर्ण भाव इस चित्र में बतलाया है । Acharya Shri Kailassagarsuri Gyanmandir (६) उपर के हिस्से में तीर्थकर की माता १४ स्वप्न देख रही है और निम्न भाग में पति को दासी सूचित करती है और बगल में चौदह स्वप्न बडी खूबी के साथ चित्रे हुए हैं। तीसरी ढालकी छओं गाथाओं का भाव बताया है । (७) इस चित्र में इन्द्रकथित शक्रस्तव का भाव बताया गया है । पहिले इन्द्र स्वसिंहासनारूढ है । तत्पश्चात् कुछ चलकर फिर अंजलीकर शक्रFrs से भगवान की स्तुति करता है। सामने देवगण बैठा है। चौथी ढाल की छहों गाथाओं का भाव बताया है । (८) इस चित्र में दाहिनी ओर १० इन्द्राणीयें वार्जित्र इत्यादि के साथ जन्म समय के गीतगान का भाव प्रदर्शित करती है । वाजिंत्रों में मात्र मृदंग और सारंगी दिखते हैं । बाई ओर भगवान का जन्म बताया गया है। चौथी ढाल की है से नौ गाथाओं का भाव बताया है । (९) प्रस्तुत चित्र में ऊपर के एक हिस्से में माता पुत्र को लेकर सोई हुई है और शेष भाग में छप्पन दिग्कुमारीकायें आती हैं और धामधूम पूर्वक भगवान का जन्म महोत्सव करती हैं । यह चित्र अत्यंत चित्ताकर्षक है " श्री तीर्थपतिनुं कलश मज्जन...... गहगहती आणंद तकका भाव दिखाया है। " (१०) इस चित्र के ऊपर के हिस्से में भगवान को दिग्कुमारिकायें माता के पास से लेकर स्नानादिक कार्य के लिये कदलीघर में ले नातीं हैं। बाजू में माता को कुमारीकायें स्नान करवाती है । तत्पश्चात् अभिषेक कर भगवान को वापिस ले जाती है । यह चित्र बडा ही चित्ताकर्षक है । "" हे मातइ तें जिनराज नायो....धर्म दायक ईश " तक का भाव बतलाया है । (११) इन्द्र सभा में बैठा हुआ है, इन्द्रासन प्रकंपित होता है, भगवान का मेरु पर्वत पर जन्माभिषेक करनेके लिये देवताओं को बुलाने के लिये इन्द्र घन्टानाद कराता है, देवता एकत्रित होते हैं । दृश्य बडा ही सुन्दर हैं । जिन रयणीजीनाथ चरण पखालतां " तक का भाव बताया गया है । "L (१२) एक और मेरुपर्वतोपरि सिंहासन तैयार कर इन्द्र माता के पास अभिषेकार्थ भगवान को लेनेके लिये जा रहा है, दूसरी ओर लेकर आनेका भाव बताया है "एम सांभलजी...... .आतमा पुण्ये भरी” का भाव बताया है । (१३) प्रस्तुत चित्र में इन्द्र महाराज भगवान को ले जाते हैं, आगे देव देवी नाटक नृत्य इत्यादि कृत्य करते हैं । यह चित्र भी बडा मार्मिक है। "सुरनायकजी. एक तुं जगदीश ए तक का भाव बतलाया है । : "" For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [xes] શ્રી જૈન સત્ય પ્રકાશ [२७ (१४) इस चित्र में इन्द्र भगवान को गोदी में लिये पांडक वन में बैड़े हैं । कतिपय देवता कलश भरने को जा रहे हैं, कतिपय भर कर आ रहे है एवं कितेक तैयार खड़े हैं। ऊपर का भाव बताने में चित्रकार बहुत कुछ सफल हुए हैं। "सुरगिरि परजी.. .. सवे सुर कर जोडीने" तक का भाव बताया है:। (१५) देव देवियें क्षीरसागर से भगवान के अभिषेक के लिये जलकलश भर ले जा रहे हैं। दोनों तरफ क्षीरसागर का दृश्य सुन्दर रीति से बताया है। इन्द्र की चारों ओर छत्र चामर इत्यादि उपकरण पडे दिखाये है आत्म साधन रसी..... • आगमे भासिया तेम आणी ठवे का भाव बताया है । 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 " (१६) एक ओर इन्द्र भगवान को गोद में लिये बैठे हैं और दाहिनी ओर एक देव छत्र लिये खड़ा है । कतिपय देव देवियां जलकलश भर छत्र चामर सिंहासनादि तैयार लिये खडे हैं। तीर्थजल भरिय कर कलश करी देवता..... .शक उत्संग जिन देखी मन गहगही " उक्त दो गाथाओं का भाव बताया है । (१७) इस चित्र में इन्द्र-इन्द्राणियें जलकलश भर बहुत शीघ्र पर्वत की ओर जा रहे हैं " हंहो देवा हो देवाकालादि ठब्बो " तक का भाव बताया गया है । (१८) प्रस्तुत चित्र के बीच में इन्द्र भगवान को गोदी में लिये बैठा है और क्रमशः देवसमूह कलश द्वारा भगवान को अभिषिक करते हैं । आठबी डाल की एक गाथा का एक भाव बताया गया है । (१९) इस चित्र में सब देवीदेवियें भगवान का अभिषेक कर रहे हैं । (२०) प्रस्तुत चित्र में दीहिनी ओर इन्द्र स्वयं वृषभ का रूप कर भगवान का अभिषेक कर रहा है। बाई ओर दूसरा रूप कर विलेपनादि का भाव बतलाया गया है । शेष इन्द्र पास खड़े हैं। चित्र बडा मार्मिक है । सोहम सुरपति .....भांनसुं हवे भव फंद का भाव बताया है । "" 23 (२१) मेरु पर्वत पर से भगवान को अभिषेक कराकर इन्द्र वापिस माता के पास ले जा रहा है। निम्न भाग में माता के पास स्थापित करनेका भाव एवं एक ओर ३२ कोटि सोनैया निछरावल का भाव बहुत सुन्दर रीति से चित्रित किया है " कोड बत्तीस सोवन वारी...... " तुम सुत अम आधार तक का भाव बताया गया है । 1. (२२) तत्पश्चात् देवता नन्दीश्वर द्वीप में जाकर अष्टाह्निका महोत्सव करते हैं । यह भाव बहुत सुन्दर रूपसे बताया है । For Private And Personal Use Only (२३) भगवान श्री ऋषभदेवजी का चित्र इन्द्रद्रययुक्त सुन्दर रीति से fefra किया है । "एम पूजा भगते करो" इस दाल का भाव बताया है । Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૧૦ ] શ્રીમદ્ દેવચન્દ્ર ઔર ઉનકી સચિત્ર સ્નાત્રપૂજા [ ४ ] (२४) इस चित्र में विशाल मिनमन्दिर का भाव बतलाया है। आजु बाजु साधु साध्वी श्रावक श्राविकार्ये दर्शन करते बताये हैं। शिल्पकलाकी दृष्टि से इस चित्र का विशेष महत्व है । श्रीमद् देवचन्द्रजी निर्मित स्नात्रपूजा जैनसमाज में कितनी आदरणीय समझी जाती थी और आज भी समझी जाती है-यह उक्त सचित्र प्रति से स्पष्ट हो जाता है। आपकी निर्माण की हुई अध्यात्मगीता की भी सचित्र प्रति मुझे सूरत में देखने का सौभाग्य प्राप्त हुआ था । स्नात्रपूजा से भी उक गीता चित्रकलाकी दृष्टि से जादा महत्व रखती है । वह रंगीन पत्रों के उपर स्वर्णाक्षरों से लिखी गई है, जो श्रीजिनदत्तसूरि ज्ञानभंडार के पास सुरक्षित है । इन दोनों सचित्र कृतियों से पाठक सोच सकते हैं कि श्रीमद के प्रन्थों का कितना आदर था । उपसंहार - ऊपर मैंने स्मात्रपूजा के चित्रों का यथामति संक्षिप्त वर्णन दिया है । उपलब्ध पूनाओं में यही एक ऐसी पूजा है जो सचित्र है । यद्यपि बरतरगच्छीय आचार्य श्रीजिनचन्द्रसूरिजीकृत सचित्र पंचकल्याणक पूजा मेरे संग्रह में है पर वह इतनी सुन्दर नहीं है । उपरोक्त प्रति की एक और विशेषता यह है कि प्रत्येक चित्र के पास पूजा की गाथाएं अंकित हैं जो पाठान्तरों की दृष्टि से अत्यंत महत्वपूर्ण है। प्रकाशित पूजा में और उक्त पूजा में पाठान्तर विशेष रुपेण पाये जाते हैं जिसपर यथाअवकाश प्रकाश डाला नायगा । इस प्रतिके चौवीस पन्नें हैं। प्रतिका नाप ६”×१०" है। चारों ओर भिन्न भिन्न प्रकार के बेलबूटे बने हुए हैं जिसमें कतिपय पक्षियों का भी समावेश है । यद्यपि प्रति में लेखनकाल अनिर्दिष्ट है तथापि अनुमानतः उन्नीसवीं सताब्दी के अन्तिम चरण की होनी चाहिये। यह चित्रकला राजस्थानी है, कतिपय चित्रों में पहाडी कलम की सूक्ष्म झलक भी मिल जाती है । प्रति को सुरक्षित रखने के लिये चारों ओर अभ्रक का कागन लगा हुका है । इसके चित्र की फोटो कापी मेरे संग्रह में है । पूज्य गुरुवर्य उपाध्यायजी श्री श्रीसुखसागरजी महाराज की प्रेरणा से उक्त प्रति ज्योंकि त्यों ब्लाक बनवाकर छपवानेका प्रबन्ध किया जा रहा है। जबलपुर सदरबाजार स्थित यतिवर्य श्री युगादिसागरजी के पास यह प्रति सुरक्षित है। उनसे पूछने पर मालूम हुआ है कि वे इस प्रति को लखनऊ से लाये थे । २० वर्ष से उनके पास है। जैन समानके सामने जो परिचय आ रहा है वह उन्हों के सौहार्द का फल है। मेरे ज्येष्ठ गुरुवर्य मुनिराज श्री मंगलसागरजी का बिना आभार माने नहीं रहा जाता, चूंकि आपने ही मेरा ध्यान इस प्रति की ओर आकर्षित किया था । क्याही अच्छा हो कि ऐसी पूजा हरएक जैन मन्दिर में चित्रित होवे । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુધારો કપ ( શ્રી જૈન સત્ય પ્રકાશ ”ના ક્રમાંક ૭૯, ૮૦, ૮૧ માં મારું સંગ્રહેલું ૧૯ ઢાળનું વિસ્તૃત “શ્રી રામેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા સ્તવન ’” પ્રગટ થયું છે. તે સ્તવન શ્રાદ્ધવર્ય શ્રીયુત કુંવરજીભાઇ આણ છએ સમયના ભાગ આપી સાદ્યંત વાંચી તેમાં કેટલાક સુધારા સૂચવ્યા છે. તે બદલ તેમને ધન્યવાદ આપવા સાથે તેમાંના જરૂરી સુધારા અહીં આપવામાં આવ્યા છે. તે ઉપર ધ્યાન આપી વાચકા સુધારીને વાંચશે એવી આશા રાખવામાં આવે છે. –મુનિ જય‘તવિજય. ] ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૧૦—ગાથા ૧૫ ‘ ખુશાલ સાધન ખરચીને 'છપાણું છે ત્યાં— ખુશાલસા (શાહ) ધન ખરચીને ' જોઇએ. ' . ઢાળ ૧૧–ગાથા ૧૩ મી આપેલી છે તે ખરી રીતે ગાથા ૧૪-૧૫ પછી આપવી જોઈ એ. કેમકે ૧૫મી ગાથામાં અઢાર સ્નાત્રોનાં નામ પૂરાં થાય છે. એટલે ૧૩મી ગાથાને ૧૫મા નખર અને૧૪-૧૫મી ગાથાઓને અનુક્રમે ૧૩ મે અને ૧૪ મા નખર આપવા જોઈ એ. ઢાળ ૧૩-ગાથા ૨માં ‘ભાગ્ય સ્થિતિ ’ છપાણું છે ત્યાં ‘ ભાગ સ્થિતિ ’ અથવા ‘ ભૌગ્ય સ્થિતિ ’જોઇએ. ઢાળ ૧૪--ગાથા ૪માં ‘ શ્રમણ કુંડધારી’ લખેલુ છે, ત્યાં કવિએ——“પયેન સમુદ્રાઓ માન્ય:” આ નિયમને અનુસરીને ઈરાદાપૂર્વક ' · વૈશ્રમણ ને બદલે ‘શ્રમણુ' શબ્દ વાપર્યો હોય, અથવા વે' અક્ષર છૂટી ગયા હોય, એ ગમે તેમ હોય, પણ ત્યાં “વૈશ્રમણ' એટલે કુબેર-ધનદ અર્થ લેવાના છે. કુંડધારી એટલે તેની આજ્ઞા ધારણ કરનારા દેવા. ઢાળ ૧૬-ગાથા ૨માં ‘ઘાતકી’ છપાણું છે ત્યાં ધાતકી' જોઈએ. " ઢાળ ૧૭-ગાથા ૩માં ‘પ્રકૃતિ ન ત્યાગે,’ એમ છપાણું છે, ત્યાં પ્રકૃતિને ત્યાગે,’ અથવા તા ‘પ્રકૃતિ ત્યાગે' એ પ્રમાણે જોઇએ. * * * ઢાળ ૮–ગાથા ૬ માં શ્રીપાર્શ્વનાથ ભગવંતના જીવ ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર,’ પર્વ હું અને ખીજા શ્રીપાર્શ્વનાથ ચિત્રા વગેરેમાં પણ આઠમા ભવમાં સુવર્ણખાડું ચક્રવત્તિ થયાનુ લખ્યું છે. જ્યારે આ સ્થળે આનદ નામના રાજા (ચક્રર્તિ નહી) થયાનું લખ્યું છે. તે, તપાગચ્છાધિપતિ શ્રીસામપ્રભસૂરિજીના શિષ્ય શ્રીસામતિલકસૂરિજીએ વિ. For Private And Personal Use Only . Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જૈનધર્મ વીરેના પરાક્રમ [૪૯] સં. ૧૩૮૭માં પ્રાકૃત ભાષામાં રચેલ “સપ્તતિશતસ્થાનપ્રકરણ” નામના ગ્રંથને આધારે લખેલ હોઈ, આ સ્તવનના લેખકને સ્મૃતિફેર નથી, પરંતુ મતાંતર છે, એમ સમજવું. આ કવિની પિતાની ભાષા અને તે સમયની ભાષા જેવા ને તેવા સ્વરૂપમાં સચવાઈ રહે તે માટે આ સ્તવનમાં અશુદ્ધ જણાતા શબ્દ, જેવાકે— પરિણામ (પ્રણામ), ગીતગ્યાન (ગીતગાન), વૃહિ (વહી), મૃત્યકા (મૃત્તિકા), ઉચિત (ઉચિત) વગેરે કેટલાક શબ્દ તેમજ હ્રસ્વ-દીર્ઘ કે સકાર–શકાર આદિ ચાલુ ભાષાને હિસાબે જણાતી ભૂલ સુધારેલ નથી. તે વાચકેએ ધ્યાનમાં રાખવું. (મુનિ જયંતવિજય) જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખકઃ-શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતી બીકાનેરને એ “જૈન ઉપાશ્રય” જોતાં ચક્ષુ સમીપ બરછાવત (Bachchhavats) વંશને ઉદય-અસ્ત તરવરે છે. રાંગરી--કા-ચેક (Rangri-ka-chowk) નામાં લતામાં આવેલ આ પ્રાચીન સ્થાને એક સમયે બચ્છાવત અટકથી ઓળખાતા પ્રખ્યાત જેન વંશનું વસતીસ્થાન હતું. ઉમરાવસિંગ ટાંક B. A. LL. B. Pleader લખે છે કે My good guide related to me a pathetic story of the rise and fall of the bachchhavats as we went round the place. A feeling of awe and reverence came over me as he described the closing scene of the drama of the bachchhavats' activity which was enacted some three centuries ago on the very spot where we then found ourselves standing. It was a tragedy pure and simple. The Bachchhavats had doubtless a glorious rise and a still more glorious fall and every son of the Jaina mother may justly be proud of it.' ટાંક મહાશયના ઉપરોક્ત ઈગ્લીશ ફકરાનો ભાવ એ છે કે જે ઉપાશ્રયવાળી જગ્યાએ અમે ઊભા હતા એનાં સબંધમાં અમારા મિયાએ બંછાવતવંશની ત્રણ સૈકા પૂર્વે થયેલી કીર્તિવંત ચડતી અને એ કરતાં વધુ કીર્તિભરી પડતીને જે ઇતિહાસ કહી સંભળાવ્યું તે એક કરુણ કથારૂપ હોવા છતાં આજે પણ એ માટે જેનધર્મી માતાની કુખે જન્મેલ દરેક પુત્ર મગરૂર થઈ શકે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૦૦] શ્રી જૈન સત્ય પ્રકાશ વિષ ૭ બીકાનેર રાજ્યના ઈતિહાસમાં બચ્છાવત કુટુંબે ના સુનો ભાગ નથી ભજવ્યું, એ ઉપરની વાત પરથી સહજ પુરવાર થાય છે. ધર્મ જૈન હોવા છતાં અને અહિંસાના અણમૂલા સિદ્ધાંતનું પાન ગળથુથીમાં કરવા છતાં, સમયે પ્રાપ્ત થયે આ કુટુંબના નબીરાઓએ જે શૂરાતન ને ટેક દાખવ્યાં છે તે જૈનધર્મનું ગૌરવ વધારે તેવાં તે છે જ, તે ઉપરાંત જેઓ વારંવાર અહિંસાધમી જૈનોના શિરે નમાલાપણાને ટોપલે ઓઢાડવા સારૂ કલમ ચલાવવાનો ધંધે લઈ બેઠા છે તેમને સચેટ લપડાક લગાવે તેવો પણ છે જ. એ સારાયે બનાવનું નિષ્પક્ષપણે અવલોકન કરવાથી સહજ જણાઈ આવે તેમ છે કે અહિંસા એક અદ્દભુત વસ્તુ છે અને એનું પાન કરનાર બાયેલા કે નમાલા નથી બનતા. જેમ દયાને ઉપદેશ આત્મિક શ્રેય અર્થે મહત્ત્વનું છે તેમ સંસારમાં પણ એની અગત્ય ઓછી નથી જયથાર્થ પણે જેના હૃદયમાં એ પરિણમે છે એને શસ્ત્ર કે અસ્ત્રની જરૂર રહેતી જ નથી. એટલે અંશે જે આત્મા રંગાયેલા નથી હોતા, છતાં એના પાન સાથે સ્વમાન અને સ્વફરજના બેધપાઠ કે ત્યાગ અને પરમાર્થનાં શિક્ષાપાઠ શ્રવણું કરવાના અને ઉચિતપણે પચાવવાના પ્રસંગો જેમને પ્રાપ્ત થયેલા હોય છે તેઓ કદાચ નિઃશપણે ઉઘાડી છાતીએ લડતા ન જોઈ શકાય, પણ ઉક્ત ગુણના સંરક્ષણ નિમિત્તે શએ પકડી ઝૂઝતા જેવાનાં દશ્યો તે સંખ્યાબંધ ટાંકી શકાય. બીકણ કે કાયર બની ભાગી જનારા કે ઘર પકડી બેસી રહેનારામાં એમનાં નામે હરગીજ નથી. બહાદુરીના અનેક પ્રસંગે જતાં કરી, કઈ રયો ખો પ્રસંગ ખૂણે-ખાંચરેથી શોધી લાવી પુનઃપુનઃ એના પર રંગના છાંટણું છાંટયા કરવા અને સત્યનો અપલાપ કરે એ સમજુનું કર્તવ્ય ન જ ગણાય. એ જાતનું કાર્ય કેટલું બેટું અને નિવ છે એ વાત બચ્છાવત વંશને અહેવાલ સ્વયંમેવ ઉચ્ચારે છે. . બછાવત વંશની મહત્તા જે મૂળ પુરુષને આભારી છે તેમનું નામ બછરાજ. મારવાડની બોથરા જાતિનું લેહી એની નસમાં વહેતું હતું કે જે જાતિ જાલેરના રાજ સામન્તસિંગ ચેહાણના વંશમાંથી ઉતરી આવેલી હતી. મન્ડોરના રાવ રીધમલની નોકરી સ્વીકારી એણે રાજકારણમાં પ્રવેશ કરવાના શ્રીગણેશ કર્યા. પોતાની ચતુરાઈથી અને ભાગ્યદેવીની અનુકુળતાથી જોતજોડામાં તે દીવાનના અધિકારે પહોંચી ગયો. ત્યારે રીધમલનું તેના એક સગા દ્વારા ખૂન થયું ત્યારે એની ગાદી કોને આપવી એ સત્તા બચ્છરાજના હાથમાં હતી અને એણે તરત જ રીધમલના વડિલ પુત્ર “ધ ને મોવર બોલાવી રાજા તરીકે જાહેર કર્યો. થોડો સમય જતાં જે ધ'ના પુત્ર બીક ને પિતાની શક્તિના બળે નવું રાજ્ય સ્થાપવાનો કેડ થયો અને તે મન્ડરની ઉત્તર બાજુએ નિકળી પ. બછરાજે એની ઉક્ત અભિલાષામાં સાથ પૂર્યો. આ જાતના સાહસમાં “બીકા’ની શૂરવીરતાનાં જેમ દર્શન થાય છે તેમ બચ્છરાજની દીર્ધદર્શિતાનાં પણ દર્શન થાય છે. આ પગલાથી જ બંછોવતવંશની ઉન્નતિ અને પ્રખ્યાતિને આરંભ થયો. “બીકા 'ના નસીબે યારી આપી. અંગ્લના સાંલાસને હરાવી આરંભમાં જ કેટલાક મુલક એણે મેળવ્યો અને એની પશ્ચિમ દિશામાં કૂચ ચાલુ રાખી. ભટ્ટીઓ પાસેથી ભાગર (Bhagore) જીતી લીધું. પિતાનું બાપીકું સ્થાન મેન્ડર છોડયા પછી લગભગ ત્રીશ વર્ષના પરિશ્રમે સન ૧૪૮૮ માં એણે પિતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને મુખ્ય શહેર તરીકને For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જૈનધર્મ વિશેનાં પરાક્રમ [૫૦૧] કલશ પિતાના નામ ઉપરથી સ્થાપન કરેલ બીકાનેર શહેર ઉપર ઢાલ્યો. રાજધાનીના આ શહેરમાં બછરાજે પણ પિતાના કુટુંબ સહિત ધામા નાખ્યા. પોતાના માલિકનું અનુકરણ કરી એણે પણ છાસર નામનું એક ગામ વસાવ્યું. પ્રેમ અને ભકિતથી જેનું હૃદય સદા નિતરતું હતું એવા તે સરદારે જૈનધર્મની કીર્તિ વધારે તેવાં કામો કર્યા અને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી માનભરી રીતે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. એ પ્રખ્યાત પુરુષની વંશાવલી આ પ્રમાણે છે. જેસલજી અછરાજ કરમસિંધ વરસિંધ નારસિંધ મેષરાજ નાગરાજ અમર ભાજ ડુંગર સંગ્રામ કરમચંદ ભાગચંદ - લક્ષ્મીચંદ સમયના વહેવા સાથે બછાવત વંશીઓએ લાગવગ, સંગીનતા અને સતામાં વધારો કરવા માંડ્યો. બીકાથી જે રાજકર્તાઓની પરંપરા ઊતરી આવી એના તેઓ મિત્ર અને સલાહકાર બની રહ્યા. રાયસિંધના રાજ્યકાળે પતનને ઢોલ વાગે ત્યાંસુધી એ સ્થિતિ ચાલુ રહી. દીવાન તરીકેની પદવી વંશ ઉતાર ચાલુ આવી. બછરાજના વંશમાં પુરૂષો પણ એવા પાકયા કે જેમણે માત્ર બાપીક વારસો ન સાચવી રાખતાં “બાપ કરતાં બેટા સવાઈ”ની ઉકિત સાચી કરી બતાવી. પિતાના વિશાળ અનુભવ અને વિસ્તૃત સંસ્કારથી રાજયના વહીવટી પ્રશ્નો ઉકેલી સંતોષ ન માનતા પિતામાં રહેલી ચતુરાઈ અને મુસદ્દીપણુની શક્તિથી સંગ્રામ ખેડવામાં પણ ભાગ લીધો અને રણમેદાનમાં અપૂર્વ કૌશલ દાખવ્યું. લેખકના શબ્દોમાં કહીએ તો “They handled the sword as well as the pen', અર્થાત તેમણે કલમ પકડી જાણું અને તલવાર ફેરવી જાણી; સીવીલ અને મીલીટરી રૂ૫ રાજ્યની મુખ્ય લાઈનમાં નિષ્ણુત ગણાયા. વહીવટી તંત્રની માફક જ યુદ્ધ તંત્રની લગામ પણ પકડી જાણી. વરસીંધ અને નાગરાજ એ વંશમાં મહારથીઓ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. વરસી પિતાને જાન હાજીખાન લેદી સાથેની લડાઈ વેળા ગુમાવ્યો અને નાગરાજે લુણકરણના રાજ્યકાળે જે બંડ ઊઠયું હતું તે દાબી દેવામાં અને પુનઃ શાંતિ સ્થાપવામાં પિતાનું પાણી બતાવ્યું. આ પ્રકારનાં રાજકારણમાં જેમને સમય ખાતે હતો એવા આ બંછાવતોએ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “પિતૃહત્યા” –[ એક નમ્ર વિવેચન ]– વિવેચક: શ્રીયુત પોપટલાલ પુંજાભાઈ શાહ “ગુજરાતી ની પમી ભેટ તરીકે શ્રી ઉછરંગરાય ઓઝાકૃત “પિતૃહત્યા” પ્રગટ થયું છે, | શ્રી ઉછરંગરાય ભાઈને એક શિક્ષક તરીકે, એક સેવક તરીકે અને એક લેખક તરીકે મને છેડે થેડો પરિચય થયો છે. અંગત પરિચયને લાભ પણ મને મળેલે. પણ તેને તે ઘણાં વર્ષ વીતી ગયાં. એમની લેખનશૈલી ઠીક ઠીક સરળ અને તેજસ્વી છે. પણ સખેદ કહેવું પડે છે કે “પિતૃહત્યા” “અજી ઠાકર”થી ખૂબ ઉતરતી કોટિની રચના છે. . અલબત્ત એક વાત સ્પષ્ટ છે કે “અજી ઠાકોર વર્તમાનકાળનું દિગદર્શન છે, અને પિતૃહત્યા ભૂતકાળમાં ડૂબકી મારે છે. એટલે પ્રત્યક્ષ અનુભવ અને પરાક્ષ કલ્પના વચ્ચે ઘણું જ અંતર રહે છે. અને એ રીતે “પિતૃહત્યાની આલેખના વધારે કઠણ થઈ પડે તેમ છે. કારણકે તેમાં ધર્મ, સમાજ અને રાજકારણના ઈતિહાસનું તલસ્પર્શી જ્ઞાન હોય તો જ તે સફળ થઈ શકે. શ્રી ઉછરંગરાય ભાઈએ એકંદરે ઉક્ત ત્રિવિધ અંગે માટે ઠીક શ્રમ સેવ્યો છે. અને તેથી જ ભૂમિકાને ઉઠાવ છેક નિરાશા ઉપજાવનારે નીવડવ્યો નથી. શ્રેણિક, ચલણ, અજાતશત્રુ, સૂર્યકાન્તા, કંધક બંધક વગેરે પાત્રોને વિકાસ અસંતોષકારક તે ન ગણાય, છતાં શ્રેણિકની તેમજ ચેટકની પાત્ર–વાસ્તવતા અધૂરી તે ખરી જ. બંધક કંધનાં પાત્રોનાં ક્રમશઃ વિકાસમાં, શ્રેણિકની વિલાસપ્રિયતાના દર્શનમાં અને વીજળીની સળીની કાલ્પનિક તેજસ્વીતામાં લેખકની પ્રતિભા સારી દીપી ઊઠી છે. ધર્મનાં કાર્યો કરવામાં કે પ્રજાકલ્યાણનાં જાહેર કામે આરંભવામાં રજ માત્ર પ્રમાદ ન કર્યો. તેઓએ જૈનધર્મના કાર્યોમાં ઉલટ અને શ્રદ્ધા દાખવવામાં કચાશ નથી રાખી. આચાર્યપદે આવનાર મહાત્માઓનાં સૂરિમહત્સવમાં શું કે જુદાં જુદાં તીર્થોના સંઘ લઈ જવામાં શું? કોઈ પણ કાર્ય માટે તેઓ લક્ષ્મીને વ્યય ઉદાર હાથે કરવામાં ખડેપગે રહ્યા છે. પૂજન નિમિત્તે રમણીય દેવાલયોનાં સર્જન કરવામાં પણ તેમણે ન્યૂનતા નથી દાખવી. વિદ્વાનોને આશ્રય આપી જ્ઞાનને મહિમા ફેલાવ્યો અને સાથોસાથ કળાનાં બહુમાન પણ કર્યા. કર્મવશાત જેઓ તંગદશામાં આવી પડયા હતા તેમને ગુપ્ત રીતે હાય પહોંચાડવામાં પાછી પાની નથી કરી. ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે બછાવત વંશની ચડતી એ આસપાસના માણસો માટે કે સાથે રહેતાં પડોશીઓ માટે કિવા સમાજના સ્વામીભાઈઓ સારૂ મહાન આશીર્વાદ સમાન નીવડી. એ વંશના છેલા પુરુષ કરમચંદની વાત રૂંવાડા ખડા કરે તેવી છે, જે હવે પછી જોઈશું– (ચાલુ) For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] પિતૃહત્યા” [ ૫૦૩] ચાણક્ય અને ચંદ્રગુપ્તની સામ્રાજ્ય પ્રેરણા અને વ્યવસ્થાશકિતનાં બીજ શ્રેણિકની રાજનીતિમાં અને અજાતશત્રુની સામ્રાજ્યરચનામાં દેખાય છે; એ ઐતિહાસિક હકીકત સ્પષ્ટ શબ્દોમાં ઠીક રજુ થઈ છે, છતાં ચંદ્રગુપ્ત અને ચાણક્યના વ્યક્તિત્વે એ બીજો વિકાસ સફળતા પૂર્વક સાધો એ વાત પણ એટલી જ ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે. લેખયશ્રીની ધર્મ સમભાવની માન્યતા અને તેને ઉલેખ સ્તુત્ય છે; એટલું જ નહિ પણ એ ભાવનાને તેમણે યોગ્ય સ્વરૂપમાં મુકવા સારે પ્રયાસ કર્યો છે. છતાં દેવદત્તનું પાત્ર અને આર્મીઓની હકીક્તનું પ્રકરણ તાવિક રીતે તે ભાવનામાં થોડીક કચાશ રાખી જાય છે. આ કાળજા લેઢાના પટારા છે હોં, “વીજળીની સળી”, “જતિ બને જતિનું આખું પ્રકરણ ભાવને કુશળતા પૂર્વક આલેખે છે. ઉપરાંત બુદ્ધ ભગવાનને નિવૃત્તિમય ઉપદેશ, મહાવીર પ્રભુની તેજસ્વી વાણી, અજાતશત્રુની સામ્રાજ્યભાવના અને શ્રેણિકની ઉદાસીનતાના રંગે પણ બરાબર ઉધયા છે. પણ એ તો બધું રચનાની નજરે. તાત્વિક દષ્ટિએ “આત્માનાં દુઃખ એને મલમ જ્ઞાન, દેહના દુભાએલાન મલમ રાજઔષધાલય, અમલના દુભાએલાંઓને મલમ દુભણ કાઢવાનું સ્થાન, એ વિધાન સરસ અને સુંદર છે. ઐતિહાસિક નવલનાં ભયસ્થાને વિવિધ હોય છે. તેમાં “પિતૃહત્યા” જેવી નવલ ધાર્મિક અભ્યાસ, ચિંતન અને તેની છણાવટ બરાબર માગી લે છે. તેમાં એકલે ઈતિહાસ નથી-ન હોય. જેમાં બુદ્ધ ભગવાન અને “જતિ વર્ધમાન” આવે તેમાં તેમના સિદ્ધાંતને સ્પર્શ હોય, અને તે સિધ્ધાંત યથાયોગ્ય ન સમજાયા હોય તે અવશ્ય ગોથું ખાઈ જવાય. આ નવલકથામાં સમાજ, ધર્મ અને તત્ત્વજ્ઞાન, તેમજ ઐતિહાસિક રાજકારણ ત્રણેની ગુંથણી છે. એટલે જ તે સર્વાગી અભ્યાસ માગી લે છે. અને એ વિના નવલકથા નિર્માલ્ય બની જવા સંભવ રહે છે. શ્રેણિક રાજા મહાવીર સ્વામીને પરમ ભક્ત હતા. તેઓશ્રીના વ્યાખ્યાન સાંભળવાને એક પ્રસંગ તે ચૂકતે નહિ, અને તેમને પ્રશ્નો પૂછી શંકાસમાધાન મેળવતે. આમ તે બન્નેને પરિચય પ્રગાઢ હોવા છતાં બેમાંથી એકેય એક બીજાને મળ્યા જ નથી, એમ પિતૃહત્યા” વાંચતાં સ્પષ્ટ લાગે છે. પશુ હિંસાનું કરમ” “તમે આવા જગનજાગ શા સારુ કરે છેસ્વર્ગ મેળવવા ? જગતની હિંસાના પ્રાયશ્ચિત્તરૂપ યાતના ભોગવી તમે સરગમાં જાઓ. જેવો અને એટલે તમારે જગન તેવી તથા તેટલી તમારી ઉપર દેવતાની પ્રીતિ. ઈ પરમાણુ પૂરાં થયે તમારી શી ગતિ ?” આ ખંડકામાં ભાષા, ભાવ અને અર્થ યથાર્થ નથી. બુદ્ધ ભગવાન જે કહેવા માગે છે, તે અસ્પષ્ટ છે. વળી તેમના મુખમાં “કરમ” “સરગ” “ઇ પરમાણુ” જેવા શબ્દો શોભતા જ નથી. જોકભાષાને અર્થે અશુદ્ધ ભાષા કે ગ્રામ્ય ભાષા તે ન થાયને? For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ અભે શ્રાવક, પાટય, હાળે, બેઠચ, રાખવાચ, માંડવાચ, માંડયુંચ-એ શબ્દો જે જે વ્યક્તિના મુખમાં મુકાયા છે, તે પણ શોભતા નથી. તેમાં હાળે અને પાટય શબ્દો તે અશુદ્ધ છે. વળી શ્રી મહાવીર, અભેશ્રાવક ન લે. તે અભય શ્રાવક જ કહે. તે પ્રમાણે રાખવાંચ. માંડવાંચ, માંડયુચ. બેઠોચ, એમાં ચ નો ઉપગ તદ્દન બેટ છે. ત્યાં “ચને ઠેકાણે છ વિશેષતઃ વપરાય છે. એટલે જ્યાં પાત્રના મુખમાં ઓપતી ભાષા તેના વણે સંસ્કાર મુજબ કે વિદ્વત્તા મુજબ ન લાવી શકાય તે શુદ્ધ ભાષા કે સંસ્કારી ભાષા મૂકવી વધારે ઈષ્ટ ગણાય. વળી શ્રેણિક “એલા કંધક તું પણ એક નંગ છે !” એવું આજના કેટલાક અભણ બાપુઓ જેવું તે ન જ બોલે. વળી ભરવાડની ભાષા ઉલટી એકદમ સંસ્કારી બની ગઈ છે. કુતરાની દંતાવલિની હકીક્ત અને શ્રેણિકની વિદ્યાગ્રહણની વાતો જૈન શાસ્ત્રમાં લખી છે, તેથી તદ્દન જુદી જ છે. કંધક જે વિદ્યા શીખવે છે, તેની હકીકત શાસ્ત્રમાં તે એમ છે કે એક લહરણ વિદ્યા જાણનાર પાસે શ્રેણિક તે વિદ્યા શિખવા બેસે છે. તે વિદ્યાગુરુ પણ હરિજન છે અને શ્રેણિક એક હરિજનને આસને બેસાડીને વિદ્યા શીખે છે : તે વિદ્યા છે ફલાકર્ષણ કરીને તેને લઈ જવાની–હરણ કરવાની. જોશીની આંખફરકની હકીક્ત અને યજ્ઞથી ખાવાપીવાનું, દક્ષિણ વગેરે મળશે એવી ભાવના તદ્દન આધુનિક અને અનૈતિહાસિક લેખાય. - ઘાર્મિક તત્ત્વજ્ઞાનની અને ક્રિયા વ્યવહારની નજરે આધુનિકતાનાં આરે પણ એ અયોગ્ય ગણાય. એટલે જ દિગંબર વ્યાખ્યાતા, આર્યાઓની ચિત્રપાટી પીંછી વગેરે જે હકીક્ત આધુનિક સંપ્રદાયની છે, તે મહાવીર ભગવાનના સમયની નથી. તે વખતે જૈન ધર્મના વાડા ન હતા. મહાવીર પ્રભુના સમયમાં વસતિવાસી સાધુ ન હતા. તેમને વ્યા ખ્યાન માટે કે વસવા માટે વાડો, વંડ, ચગાન, મકાન વગેરેની જરૂર ન હતી. અને તેવા સ્થાનકમાં તેઓ ઉપદેશાર્થે ઊતરતા નહિ. એટલે “તેઓ વંડા જેવા મકાન ઉપર ...વ્યાખ્યાન કરતે હતે.” એ વાકયમાં “ખદબદતા હતા” એ રૂચિભંગ કરનાર પ્રગ ઉપરાંત દિગંબર વ્યાખ્યાતાની હકીકત પણ સત્યથી વેગળી છે. એને માટે શ્રીયુત ઉછરંગરાય ભાઈને જિનકલ્પ અને સ્થીરકલ્પીની ભૂમિકાને વિવેક સમજવાની વિનંતિ કરું છું. વ્યા ખ્યાન સ્થાન માટે ઉદ્યાન અને ઉપવન શબ્દ જેનાગમમાં સ્થળે સ્થળે નજરે પડશે. | કુળ માટેની લડાઈની હકીકત એ એતિહાસિક નથી. કુળાભિમાન છે તે સમયે હતું. પણ ચેટકે કુળગૌરવ માટે યુદ્ધ કર્યું, કે પ્રસેનજિત કુળાભિમાન ખાતર લડાઈ કરી તે હકીક્ત ઈતિહાસમાં છે? શાસ્ત્રોમાં તે ચેલણના વિવાહની હકીકતમાં યુદ્ધની વાત જ નથી. ચિત્રપટનું પ્રકરણ સાવ વિચિત્ર છે. સમજી શકાય તેવું નથી. તેમાં આરજ, શીલભદ્રા, શ્રાવિકા, કણ કેણુ તે એકદમ સ્પષ્ટ થતું નથી. શીલભદ્રા તે જ શ્રાવિકા કે બીજી કઈ? તે તે આરજા છે, તેને શ્રાવિકા કેમ કહેવાય? છતાં તેને શ્રાવિકાથી સંબેધાઈ છે, વળી તેમાં જે આચાર, વિચાર, સ્થાન વર્ણન છે તે પણ સભ્યને કે સૂત્રને For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4 પિતૃદ્ઘત્યા અક ૧૦] અનુલક્ષીને નથી. “હિંસા કર્યા વિના તેનાથી પ્રાપ્ત થતાં ભૌતિક સુખ મેળવવાની સતત ચિંતાનુ પરિણામ વિશિષ્ટ અહિંસા ” એ વાકય અહીન છે. કારણ કે એમાં વિશિષ્ઠ અહિં - સાની અવળી વ્યાખ્યા છે. ભૌતિક સુખ મેળવવાની સતત ચિંતામાં પણ છે, એ સૂત્રકથન લેખકશ્રીને ઉપલબ્ધ થયું. જણાતું નથી. એટલે જ પ્રકાશના દાઢમાં વેદવાદ અને વિશિષ્ટ અહિંસાવાદ જલી મરતાં હતાં,” વિશિષ્ટ અહિંસાવાદની કલ્પિત વ્યાખ્યા ઘુસાડી લાગે છે. હિ'સા રહેલી જ “તેના જ્ઞાનએમાં તેમણે Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૫ ] ગ્રંથની શરૂઆતનાં પ્રકરણામાં “તિ મહાવીર” અભયકુમારને જે ખાધ આપે છે, તેમાં પણ જૈનાના વિરુધ્ધ હકીકત છે. પ્રભુ મહાવીરના મુખમાં મુકાએલાં મેધવચના તેજસ્વી છે, પ્રેરણાત્મક છે, અને ઉચ્ચ આશયથી ભરેલાં લાગે છે. છતાં એવી સ્પષ્ટ વ્યવહારની, સ’સાર-વ્યવસ્થાની લાક્ષણિક આજ્ઞા તીર્થંકર ન જ આપે. બીજી હકીકત એ છે કે વર્ધમાન સ્વામી પોતે જ કહે છે કે, હું કૈવલ્યને આરે ઊભા છુ' એટલે તેમને કેવળજ્ઞાન થયું નથી. તીર્થં કર કેવળપ્રાપ્તિ પહેલાં વ્યાખ્યાન ખાધ કે ઉપદેશ ન જ કરે. એને માટે લેખક પોતે જ દેવદત્તને મુખે મુખ્યને કહેવડાવે છે કેઃ— “જો જિનશાસન પ્રમાણે અનુસરવુ હોય તે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરે। ત્યાંસુધી ઉપદેશ આપવાનું બંધ કરો.' “હું કેવળજ્ઞાનને આરે ઊભો છું.” એમ પણ જિન ભગવાન ખોલે જ નહિં, પણ છતાં તેથી કેવળ નથી થયું તે પણ “હું ઉપદેશી રહ્યો હ્યુ,” વગેરે શબ્દોથી સિધ્ધાંત વિરુધ્ધ હકીકતો મહાવીરસ્વામીના મુખમાં મૂકવાની ક્ષતિ લેખકે કરી છે. તે તેમનુ જૈન શાખનું અજ્ઞાનપણું સૂચવે છે અને એવા અજાણપણામાં આવી ધાર્મિક વાતા તી''કરને નામે તેમના મુખમાં મૂકવી તેનુ નામ કલાને નામે સ્વતંત્રતા ન જ ગણાય, વળી કૈવલ્યપ્રાપ્તિ પહેલાં મહાવીર પ્રભુએ શિષ્ય શિષ્યા કર્યાં જ નથી. તે પછી સાધવી–આરજાએ તેમના સધમાં હોય જ કયાંથી ? હિંસાના અંદાજ કાઢવાની, તેના નાશ કરવાની આજ્ઞા તેજસ્વી છે, પણ માનવીને બુધ્ધિ છે માટે તેનાથી હલકાં પ્રાણીઓ કીડી–માખીની યા પાળ, એવા ભ્રામક એકાંતિક ઉપદેશ જિન ભગવાન ન જ આપે. વળી “સાવધાન માનવીએ પોતપાતાની હિંસા જિંનેાપદેશ જ્વલંત છતાં કરે તે તેનાં કર્યાં છે. તું અનાથ, અખેલ, અસુખી, અસાધન, અજ્ઞાનાની હિંસા થતી અટકાવ.” એવા એકાંત માનવેતર પ્રાણીઓની જ રક્ષા કરવાને અને તેમની જ હિંસા અટકાવવાને એકપક્ષી" બાધ પણ તીર્થંકર ન કરે, તા તેની આજ્ઞા તા તેની કરે? વળી આમાં જૈનધર્મીના કવાદની અવળી મમજણુ દેખાય છે. For Private And Personal Use Only શ્રેણીઓની રચનામાં ભગવાન મહાવીરના હાથ પ્રત્યક્ષ કે પરાક્ષ ન જ હાય, એટલે અભયકુમારને આદેશેલી હકીકત પણ યથાતથ્ય નથી. શ્રેષ્ઠીને દવાશાળા વગેરે સ્થાપવાનું પ્રત્યક્ષ સૂચન કે વિગ્રહમાં પડવાનું સૂચન Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ '૫૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ પણ જૈન સાધુથી ન જ થઇ શકે. લોકકલ્યાણના આર્ભ સમારભ વગરને અસાવદ્ય ઉપદેશ સામાન્ય દૃષ્ટિએ થાય. તેમાંથી જેને જેમ આચરવું હોય તેમ આચરણ કરે. “પાલખીને રાખ, કાલે સવારના હુ. વૈશાલી જઇશ.” મહાવીર સ્વામી ‘પાલખીને રાખ' એમ પણ ન જ કહે. જૈન સાધુ કે જિન ભગવાનથી વાહનમાં બેસાય જ નહિ. આ વાક્ય શ્રી મહાવીર પાલખીમાં બેસતા એવા ભ્રમ ઉત્પન્ન કરે છે. હા તથા વિહા શ્રેણિકના પુત્ર હતા. વળી અભયકુમાર પણ તેને જ પુત્ર હતા. એટલે તે હા વિઠ્ઠલના ભાઈ થાય. છતાં હા તેમજ વિહલ (પાન ૨૬૭) અભયકુમારને કાકાજી કહે છે, તે પણ એક ભારે ભૂલ છે. વળી યિતને કાઈપણ જૈન ભાઈ, કાકા”, મામાથ ન જ કહે. તે તે તેને મુનિમહારાજ કે મહારાજ શબ્દોથી જ સોધે. તે જ પાને “અભયકુમાર ઝરા દેખી પગ શીતળ કરવા બેઠો” એમ લખ્યું છે તે પણ તદ્દન અજ્ઞાનતાનું જ પરિણામ છે. જૈન યુતિ કે સાધુ 'ડા-કાચા-પાણીમાં પગ મેળે જ નહિ. ઝરે પગ શીતળ કરવા ખેસે જ નહિ. આવી રીતે ધાર્મિક રીતરિવાજ, સૈધ્ધાંતિક માન્યતા વગેરેથી અજાણ હાવાથી તેના અભ્યાસ વગર લેખકશ્રીએ કેટલુંએ અવળું જ લખી નાખ્યું છે. ઇતિહાસની કેટલીક હકીકતને ન ગણીએ તે પણ આવી ધાર્મિક તત્ત્વજ્ઞાનની સિધ્ધાંતની બાબતમાં કોઇ પણ નવલકાર છૂટ ન લઈ શકે. એવી છૂટથી ઉલટી ભ્રમણા ઉત્પન્ન થાય, ભલે લેખકના એવા આશય ન હોય. આમાં કલાને નામે પશ્ચિમનો ઉછીની લીધેલી કલાની સર્વાશે સપૂર્ણ નહિ એવી, પણ કેટલેક અંશે કલાકારની સ્વચ્છંદી માન્યતાને પોષનારી, માન્યતા જ દોષરૂપ છે. વીરમતી નાટકના લેખક સ્વ. નવલરામભાઇઍ પણુ હેમચંદ્રના ગુરુની કલ્પનામાં અને એવી જ રીતે શ્રી. મુનશીએ ઉદ્દયન મંત્રીના આચરણની કપાળકલ્પિત કલ્પનામાં અધરતી છૂટ લીધી છે, તે આ અધ માન્યતાનું જ ફળ છે. ઐતિહાસિક નક્કર હકીકતને પલટીને તેનું ખૂન કરવાને કે ધાર્મિક સિધ્ધાંતને પલટીને કે કલ્પનાતરંગમાં ચડાવીને ખોટી રીતે ચીતરવાને સ્વચ્છંદ આચરવાની છૂટ કલાકારને હાઈ શકે એવી જો કલાની વ્યાખ્યા હોય તે તે કલા કલા મટીને ઇતિહાસના વિકૃત દર્શનને લીધે અને સિધ્ધાંતનિરૂપણની ખામીને લીધે બલા જ બની જાય. ગુજરાતના સિધ્ધહસ્ત લેખક મહાશય એવું પાપ ન કરે એટલી વિનતિ અસ્થાને નહિ જ ગણાય. અને ભાઇશ્રી ઉછરંગરાય ભાઇ પાસેથી તા “પિતૃત્યા” કરતાં આધુનિક તેજસ્વી કલાને નિષ્કલંક રોભા આપે તેવી અને ગુજરાતમાં તેમની સČધમ સમભાવની પ્રિય ભાવના વિકસાવે તેવી કાઈ અણુમાલી કૃતિની આશા રાખીએ અને તે આશા પૂરવા તેમને વિનવીએ. વાંકાનેર, તા. ૭ મે, ૧૯૪૨ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિવર્તન [ ટૂંકી વાર્તા ] (૧) અવિચારી રાજઆજ્ઞા કેટલાંય વર્ષો પહેલાંની આ કથા છે ! પૌરાણિક ખ્યાતિમાં માલવ દેશને છત્રીસ લાખ ગામે દેશ કહે છે; માલવાને સ્વામી છત્રીસ લાખ ગામને સ્વામી કહેવાતું હતું. આ કથાના ભૂમિ–પ્રદેશને પણ કથાકારે છત્રીસ લાખ ગામડાનો દેશ કહ્યો છે. એ દેશનું નામ કન્યકુબ્ધ દેશ ! છત્રીશ લાખ ગામવાળા એ કન્યકુબજ દેશની રાજધાનીનું નામ કલ્યાણકટક નગર ! અને એ દેશ ઉપર શાસન ચલાવતા રાજવીનું નામ મહારાજા ભૂયરાજ ! અખૂટ ધનસંપત્તિ, વૈભવ-વિલાસની અપાર સાધન-સામગ્રી અને એક ચક્રી શાસન ચલાવવાની અબાધિત રાજરસ્તા ! વાત, પિત્ત અને કફની વિકૃત અવસ્થા જેમ ત્રિદોષને જન્માવે તેમ ધન, વૈભવ અને સત્તાએ ભૂયરાજને વિલાસપ્રિય, વિલુપ અને ભાનભુલ્ય બનાવી દીધો હતો. લોકોનાં મન આ ભૂયરાજના શાસનથી નારાજ હતાં ! એક દિવસને પ્રાતઃકાળનો સમય હતો. બાળ રવિનાં સોનેરી કિરણો પૃથ્વી પટપર પથરાઈ ચૂક્યાં હતાં. કલ્યાણકટક નગરનાં નરનારીઓ પોતપોતાના કામે લાગ્યાં હતાં. એવામાં દ્વારપાળને મહારાજા ભૂયરાજ તરફથી આદેશ મળ્યો: “કર્મચારીઓને ખબર કરે કે આજે મહારાજા રવાડીએ ચડવાના છે, સત્વર તૈયારી કરે !” રાજવીની આજ્ઞા એટલે એનું પાલન જ કરવાનું હોય ! એના સાર–અસારપણાને પ્રશ્ન કેઈથી ન પૂછી શકાય! તરત જ કર્મચારીઓએ મહારાજાની આજ્ઞાનું પાલન માટે ડધામ કરી મૂકી અને ક્ષણવારમાં યુવાડીએ ચડવાની સર્વ સામગ્રી સજ્જ કરી દીધી. સમય થતાં મહારાજા રાજ હાથી ઉપર આરૂઢ થયા. અને રાજર્વભવના ઠાઠમાઠ સાથે મહારાજાની સવારી નગરના માર્ગો ઉપર આગળ વધવા લાગી. નગરનાં કુતૂહલપ્રિય નરનારીઓ રાજમાર્ગ ઉપર અને અટ્ટાલિકાઓમાં, મહારાજની સવારી જેવા, એકત્ર થવા લાગ્યાં. નગરજનોની સલામી ઝીલતા મહારાજા ધીમેધીમે રાજમાર્ગ વટાવતા હતા. મહારાજાની દૃષ્ટિ ક્ષણમાં રાજમાર્ગ ઉપર અને ક્ષણમાં અટ્ટાલિકાઓ ઉપર એમ ચારે તરફ ફર્યા કરતી હતી. એવામાં એકાએક તેમની દૃષ્ટિ એક ઝરૂખા ઉપર થંભી ગઈ. જાણે કેાઈએ જાદુ કર્યો હોય એમ ક્ષણ માટે એ સ્તબ્ધ થઈ ગયા અને તેમણે માવતને રાજહાથીને ઊભો રાખવાની ઈશારત કરી. રાજહાથીને આ રીતે રાજમાર્ગ ઉપર સ્થિર ઊભેલે જોઈને નગરનાં નર-નારીઓ અચંબામાં પડી ગયાં. ક્ષણ-બે ક્ષણની જ એ વાત હતી ! તરત જ મહારાજાનું ચિત્ત જાગ્રત થયું. જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તેમણે સ્વસ્થ બનવાને પ્રયત્ન કર્યો, અને રાજાજને આગળ ચલાવવાની માવતને આજ્ઞા કરી. મહારાજાની સવારી આગળ વધવા લાગી ! ભૂલકણાં લેકે ક્ષણ-બે ક્ષણ અવનવું આશ્ચર્ય અનુભવી વિખાઈ ગયાં ! For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ ૭ ક iiiiiiiાા ાા પણ મહારાજાના મનમાં ઉત્પન્ન થયેલ ઉલ્કાપાત કઈ રીતે શાંત થતા ન હતા. એ ઝરૂખામાં ભેલી એક મૃગનયની મહારાજાના ચિત્તનું હરણ કરી ચૂકી હતી. મહારાજાના હૃદયમાં અત્યારે કામાગ્નિની ભયંકર જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. રમવાડીની ઉદ્યાનક્રીડાને કે બીજે બધે આનંદ એ જ્વાળાઓમાં ભસ્મસાત થઈ ગયો હતો. રાજાને મન અત્યારે એ સુંદરી જ સર્વસ્વ જેવી થઈ પડી હતી. કોઈ પણ ભોગે એને હસ્તગત કરવાને મહારાજાએ નિર્ણય કર્યો. અને પિતાના જલ-અધિકારી (પાણીની વ્યવસ્થા રાખનાર ચાકર )ને એ સ્ત્રીને રાજમહેલે પહોંચતી કરવાની આજ્ઞા ફરમાવી; જાણે પિતાને ચિત્તની ચોરી કરવાના ગુન્હા માટે એને શિક્ષા કરવાની હોય ! ! ! પ્રિય વાંચનાર ! ભલા થઈ ન પૂછી બેસતો કે–દેવાંગનાઓ જેવી અનેક રાણીઓથી ભરેલા અંતાપુરના માલિક આ ભૂયરાજનું મન આવી અદના ઔરત તરફ કેમ દેડ્યું? મધમધતાં પુષ્પો અને મીઠાં-મધુરાં ફળ મૂકીને સડી ગયેલ ગંધાતા ચાંદા ઉપર બેસતો કાગડો તારા આ સવાલનો જવાબ આપી રહેશે ! રાજઆજ્ઞા છૂટી ચૂકી હતી ! એ રાજઆજ્ઞાનું પાલન અચૂક કરવાનું જ હતું ! એ રાજઆજ્ઞા જે અવિચારી હતી, તો એનાં માઠાં ફળ પ્રજાને જ વેઠવાનાં હતાં જલ–અધિકારીએ શિર ઝુકાવી એ આશા સાંભળી લીધી ! (૨) જલ-અધિકારીનું મંથન : રાજઆજ્ઞાનું પાલન આ કોઈ મોટું રાજકારણું કાર્ય ન હતું કે એ માટે મંત્રી કે મહામંત્રીની સલાહ લેવાની હેય. આ તે એક રાજવીની વાસનાના પિષણનું કાર્ય હતું અને એ કાર્ય માટે –અધિકારી જ ગ્ય પાત્ર હતું! અને એ એને માટે આજ્ઞા મળી ચૂકી હતી. જલ–અધિકારીએ આવી અનેક રાજઆજ્ઞાઓનું પાલન કરી નાખ્યું હતું. એ વખતે એના હૃદયમાં રજમાત્ર કલેશ કે વિચારણું થયાં ન હતાં. નિર્દોષ પશુઓની ગરદન ઉપર હરહમેશ રે ચલાવતા કસાઈની જેમ એનું હૃદય જાણે નઠેર થઈ ગયું હતું. આવી રાજઆજ્ઞા જાણે એને મન રજની રમત થઈ પડી હતી. એવી આજ્ઞાઓનાં પાલનમાં જ એનું આસન સ્થિર હતું. મહારાજાના લાડકવાયા બનવાનો એ જાણે રામબાણ ઇલાજ હતું. પણ કહે છે કે હજાર યોદ્ધાઓની કલેઆમ સામી નજરે જોનાર સેનાપતિન હૈયું કઈક વખત એવું કમળ-કમજોર બની જાય છે કે એ સેયને ઘા પણ નથી જોઈ શકતું ! જલ–અધિકારીનું પણ આજે કંઈક એવું જ બન્યું હતું. જાણે એના હૃદયના બે ટૂકડા થઈ ગયા હતા. એક ટૂકડો જઆજ્ઞાના પાલન માટે તત્પર થઈ ગયા હતા, બીજે ટૂકડો એ અવિચારી રાજઆજ્ઞા સામે બંડ જગવત હતો. - હૃદયમાંથી એક અવાજ ઊઠતો હતોઃ “તારે શું ? તું તો ચિઠ્ઠીને ચાકર ! જેવી આજ્ઞા તેવું પાલન ! એમાં તારે વિચારવા પણું શેનું કેટલીય પરાયી બહેન-સ્ત્રીઓને For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] પરિવર્તન [૫૦૯ ]: રાજવીના ચરણે ભોગ ધરી દેતાં સંકોચ ન થ તે આજે સંકોચ શાને કરે છે જે કેટલાય વખતથી ચાલ્યું આવે છે તેને રોકનાર તું કાણું ? શઠ ! વિચાર કરવાનું મુકી છે ! ઝટ રાજઆજ્ઞાનું પાલન કર ! એમાં જ તારી, તારી રોટીની અરે, તારા જીવનની સલામતી છે! મૂર્ખ !” હૃદયમાં બીજો અવાજ પડઘા પાડતે હવેઃ પેટ ભરવા. પૂરતું મૂઠી ભર અન્ન અને તન ઢાંકવા પૂરતું ગાજભર વસ્ત્ર-એટલી સગાત માટે આવાં કૃત્યો કયાં સુધી કર્યો જવાં? આજે નહીં તે કાલે પણ એ બધાયન રજેરજ હિસાબ ચુકવ્યા વગર તારે ક્યાં છૂટકે છે? એ હિસાબ ચુકવતી વેળા કે તારે રાજા કે મહારાજા વચમાં હાથ દઈ શકવાને છે ? ભલા જીવ! જે કરશે તેણે તે ભર્યા વગર ચાલવાનું નથી ! તું કરીશ તે તારે ભરવું પડશે રાજા કરશે તે તેણે ભરવું પડશે! પારકાની ફિકર છેડી તારી ફિકર કર ! આ રીતે પરાઈ બહેન-સ્ત્રીઓની આબરૂનું તું કયાં સુધી બલિદાન દીધા કરીશ? અને એવાં શતશઃ બલિદાન આપવા છતાં ય તારે મહારાજા કદી તૃપ્ત થવાના છે ખરા ? મૂર્ખ ! મૂશળધાર વરસાદ અને સમસ્ત સરિતાઓનાં નીરને પિતાનાં પેટાળમાં સમાવવા છતાં મેરામણુ કદી તૃપ્ત બન્યો સાંભળે છે? હજારે વૃક્ષો અને વેલાઓને ભસ્મસાત કરવા છતાં દાવાનળ કદી શાંત પડયો જામ્યો છે? અને તારા પાપે તારા મહારાજાને ભક્ષ્ય બનેલ એ અસહાય સ્ત્રીઓના શ્રાપ તારા ઉપર શા શા સિતમ વરસાવશે તેને વિચાર કર ! આ જન્મ તે આજે છે અને કાલે વીતી જશે, પણ એનું પાપ તો જન્મજન્મ તારે પીછો નહીં છોડે! એક વખત રાજઆજ્ઞાનું ઉત્થાપન કરવાથી જે હમેશાંનું પાપ શ્રી જતું હોય તો એમ શા માટે નથી કરતો?” - જલ-અધિકારીનું મન જાણે ઝોલે ચડ્યું હતું. શું કરવું તેને તે કશે નિર્ણય કરી શકતે ને હતો?—પણ રોજ આવી રાજઆજ્ઞાનું પાલન કરવા ટેવાઈ ગયેલ જલઅધિકારીના હૃદયમાં આજે આવું તોફાન જગવ્યું કોણે? એ ગમે તે હોય, પણ આજે જલેઅધિકારીનું અંતર વલેવાઈ જતું હતું. મહઝંઝાવાત પછી જેમ કુદરત શાંત થઈ જાય છે એમ ડીવારના આ મંથન પછી એનું મન પણ કંઈક સ્વસ્થ થતું લાગ્યું. અંધકારપૂર્ણ માર્ગમાં જાણે એને કંઈક પ્રકાશની રેખા દેખાવા લાગી હતી. સારું છે કે ખોટું, પણ છેવટે એ બે ભાગમાં વહેંચાઈ ગયેલ હૃદયને એક માર્ગે સ્થિર કરી શકો. એના હૃદયના બે ટુકડા જાણે હવે સંધાઈ ગયા હતા. અને એ સાંધવાને વજલેપ એણે રાજઆજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં નહીં, પણ રાજ-આજ્ઞાનું પાલન કરવામાં શેધી કાર્યો હતો. તેણે એ સ્ત્રીને રાજમહેલમાં મહારાજા પાસે પહોંચતી કરવાનો નિર્ણય કર્યો. મહારાજાની આજ્ઞા અખંડિત-અબાધિત રહી હતી ! -સાયંકાળે રાજમહેલના દી સાક્ષી પૂરતાં હતાં કે એક અજાણી નિર્દોષ સ્ત્રી-પંખિણી ભૂયરાજના વિલાસ-પિંજરમાં ફસાવાની હતી. શું જલ-અધિકારીનું હદયભેદક મનોમંથન સાવ એળે જવાનું હતું? For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૫૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ (૩) ઘટનાના ભેદ : યરાજનું પરિવર્તન સ્થિતપ્રજ્ઞ યાગીઓની જેમ પાણુ-પુણ્યની મૂક સાક્ષી સમી રાજદિરની દીપમાળા ઝળહળી રહી હતી. ચેતરફ અનેક દ્રવ્યોની માદક સુગધ પ્રસરી રહી હતી. પ્રજાના પિતા કહેવાતા ભૃગરાજના આ રાજમહેલ કાઇ વારનિતાના મહેલની જેમ ઉત્તેજક સામગ્રીથી ભરપૂર હતા ! અને એ બધાની વચ્ચે જલ-અધિકારીએ રાજઆજ્ઞાનું પાલન કરી, રાજમહેલે પહોંચાડેલી સ્ત્રી ચિંતાગ્રસ્ત મુખે બેઠી હતી. www.kobatirth.org ઘેાડીવારે મહેલના દ્વાર ખખડયાં અને ભૂયરાજે રાજમહેલમાં પ્રવેશ કર્યો. તેને તા કશા વિચાર કરવાના હતા જ નહીં. આવા તેા કેટલાય પ્રસગે। તેના જીવનમાં બની ગયા હતા. ભૂખ્યા :ડાંસ વધુ પોતાના શિકાર ઉપર ઝપટ મારે તેમ ભૂયરાજ એ સ્ત્ર તરફ ધસ્યા અને ક્ષણવારમાં તેને પેાતાના મજબૂત બાહુપાશમાં જકડી લીધી. પણ આજે કઇક અવનવી જ ઘટના ઘટવાની હતી ! “ પ્રભુ ! હું તો આપની ઉત્તર આપ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજાના ભુજ–યુગલમાંથી છૂટી થવા મથતી એ સ્ત્રી ખાલી ઊઠી : “ અરે, અરે ! મહારાજ ! આ શું? આ કેવા જુલમ ? આપ તા સમસ્ત પ્રજાના પાલક ! આખી પ્રજા આપને પિતા સમ ગણે ! અને એ પ્રજાની એક અબળા ઉપર આવેા અત્યાચાર ? શાસ્રો તા કહે છે કે રાજા એ સર્વ દેવતાના અંશાવતાર ગણાય ! તો પછી મારા જેવી એક હલકા વર્ણની સ્ત્રી પ્રત્યેની આપની આ નીચ અભિલાષા કેવી ? મહારાજ ! હું તે। આપની પુત્રી ગણા ! '” "" રાજાએ પૂછ્યું: “ એટલે ? ” સ્ત્રીના ઊંડા ઊંડા અંતરમાં ચાલતા મથનમાંથી નીકળેલા આ શબ્દોએ મહારાન્તના કામાગ્નિ ઉપર અમિવણુ કર્યું. તેના કામાગ્નિ કંઇક શાંત થયો. તેનું વિહ્વળ મન કંઇક વિચારમગ્ન બન્યું. વિચારમાં ને વિચારમાં તેનાથી પુછાઈ ગયું: “પણ, તું છે . કાણુ ?” દાસાનુદાસી છું,” સ્ત્રીએ જિજ્ઞાસા જાગ્રત કરે તેવા [૭ 66 r ત્યારે સાંભળેા, રાજન ! ” સ્ત્રીએ ખાલવુ શરૂ કર્યુ, “ પેલા જલ-અધિકારી એ આપના સેવક એટલે આપના દાસ કહેવાય. અને હું આપના એ દાસની અર્ધાંગિનીદાસી એટલે આપની દાસાનુદાસી જ કહેવાઉ ! ક્ષમા ! મહારાજ ! ! ક્ષમા ! ! ! જાણે વિજળીના કડાકા થયા ! ભૂયરાજ ક્ષણવાર સ્તબ્ધ થઇ ગયા. અને એ કડાકામાં એની કામવાસનાના જાણે ટુકડેટુકડા થઇ ગયા. ભૂયરાજ સ્વસ્થ થવા પ્રયત્ન કરી રહ્યો હતા. દાસી આ નયને નીહાળી રહી હતી ! For Private And Personal Use Only ક્ષણેક પછી ભૂયરાજ ખેલ્યો, “ આઇ ! મને માફ કર ! તારા બલિદાનના પાવકમાં આજે મારા હૃદયની મલિનતા ખાખ થઇ ગઇ ! આજથી સંસારની બધી સ્ત્રીએ મારે મન મામેન સમાન છે.” જાણે ભૂયરાજનુ મુખ નહીં પણ એનુ અંતર ખેલ્યે જતું હતું, અને એ મેલમાં આત્મવિસર્જનના ગેબી પડધા સભળાતા હતા. Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૧૦ ] પરિવત ન [ ! ] * છેવટે તેણે કહ્યું : આજથી તું મારી પુત્રી અને હું તારા પિતા ! પુત્રી, તારા આ પિતાના અપરાધ ભૂલી જજે ! ઘેાડીવા૨ે ઘેરી બનતી રાત્રિએ જોયુ કે – પરાયા હાથે છુંદાઈ ને શતખંડ થવા ગયેલું ફુલ વધુ ખીલખીલાટ કરતું પાછું ફરતું હતું ! દાસાનુદાસી પોતાના તેમજ ભૂયરાજના ઉલ્હાર કરી પાછી ફરતી હતી. જલ--અધિકારીનું રાજઆજ્ઞાની પાલન વખતનું એળે ગયું નહોતું ! એના આત્મ-અલિદાને સૌને પાવન કર્યાં હતાં ! મનેામંથન સાચા દિલનું આત્મ-બલિદાન કદી અફળ થયુ સાંભળ્યું છે? (૪) નકલી ચાર ક્ષણવારમાં જાણે વિષયવાસના અને વિલાસપ્રિયતાનું અવસાન થઈ ગયું હતું ! આત્મભાવનાના તરંગા જાણે ચારેકાર ઉછળવા લાગ્યા હતા. મધરાતની નિરવ સ્તબ્ધતામાં સર્વત્ર શાંતિ ફેલાયેલી હતી. પણ ભૂયરાજના મનમાં કયાંય ચેન નહાતું! તેનુ મન જાણે આજની ઘટનાની જપમાળામાં અટવાઇ ગયું હતું...! તેની ઊંઘ ઊડી ગઈ હતી. ક્ષણમાં તે પલંગ ઉપર પડતા, ક્ષણમાં બેઠા થઈ વિચાર કરતા, અને ક્ષણમાં આમ તેમ આંટા મારવા લાગતા. કાજળકાળી રાત્રિ વધુ ઘેરી બનતી જતી હતી ! ઘેાડીવારમાં રાજમહેલમાં એકાએક કાલાહલ મચી ગયાઃ “ચાર ! ચોર !! ચોર !!! પકડા ! પકડા !” રાજરક્ષકા ચારે તરફ દોડવા લાગ્યા. કાણે બૂમ પાડી, કયાંથી બૂમ પાડી, એ જોવા જેટલી ધીરજ એમનામાં ન હતી. એ તે ચારે તરફ દોડાદોડી કરવા લાગ્યા. અને દૂર દૂર અધારામાં એક અટારીએ બે હાથે ચેરને લટકતા તેમણે જોયા ! બસ, ચાર હાથ લાગી ગયા હતા એટલે હવે વિલંબ કરવાના ન હતા. ક્ષણવારમાં એ રક્ષા એના ઉપર તૂટી પડયા. તરવારના એક ઝાટકે ઝરુખે રહેલા એના બન્ને કાંડાં હાથથી જુદાં કર્યા' અને તેને બાંધીને અદિતી કાળી કાટડીમાં પૂરી દેવામાં આવ્યેા. પ્રાત:કાળ થયા. રાજચારની તપાસ માટે મત્રીઓને ખેાલાવવામાં આવ્યા. અદીવાનને પકડીને કાટડીની બહાર લાવવામાં આવ્યા. —પણું, અરે ! આ શું? આ તે! મહારાજ ભૂયરાજ પોતે ? એમનાં કાંડાં કાપી લેવામાં આવ્યાં હતાં ! રાજરક્ષાના તો હારાકાશ ઊડી ગયા. ન જાણે શી આપત્તિ આવી પડવાની હતી ! મત્રીને કાપાગ્ની ભભૂકી ગયા. તેમણે આ અવિચારી રક્ષકાને બંદીવાન બનાવવાની આજ્ઞા આપી! પણ ભૂયરાજ વચમાં જ મેાલી ઊઠયાઃ “મત્રીરાજ! એ અપરાધ રક્ષકાને નહીં, પણ મારા પોતાના જ છે. મે જાણી જોઇને આ શિક્ષા વહારી લીધી એમાં એ બિચારા રક્ષકાના શો વાંક? એમણે તે એમની ફરજ બજાવી છે ! એમને બંદીવાન કરવા ન્યાયયુકત નથી. એમને મુક્ત કરા! ’ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૧૨] - શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ દાસાનુદાસી પેલી સ્ત્રીના વિદાય થયા પછી ભૂયરાજનું મન બહુ જ અંતર્મુખ થઈ ગયું હતું. તેમને થયું. “એ સ્ત્રી તે મને પિતાને પિતા બનાવી ચાલી ગઈ. પણ એ પુત્રીને પાપમય વાસનાથી સ્પર્શ કરનાર આ બે હાથનું શું ? અનેક અબળાઓને પોતાના પંજામાં ફસાવનાર આ હાથને શિક્ષા ન થાય તો મારી આત્મશુદ્ધિ અધૂરી રહી જાય!અને એ આત્મશુદ્ધિની લાગણીમાં તેમણે પિતાના હાથને ચારના બહાને કપાવી નાખ્યા. તેમના અંતરમાં જાણે આત્મશાંતિને મેરામણ ઘુઘવવા લાગે ! આત્માના સાચા આશોએ શરીરના દર્દીની કયારેય દરકાર કરી નથી! (૫) સર્વસ્વ ત્યાગ આટલી શિક્ષા પછી પણ ભૂયરાજનું મન સંતુષ્ટ નહોતું થયું. તેમને તે થતું: “જે રાજવૈભવ અને સંપત્તિ આત્માને અવળે માર્ગે ચડાવે એને પશે પણ શાને જોઈએ ? આજે ત્યાગ કરેલું પાપ એનાં સાધના બળે ફરી નહીં વળગે એની શી ખાતરી ? મૂળને નાશ ન થાય ત્યાંસુધી ફરી અંકૂર નહીં હોગે એવી નિશ્ચિતતા કેમ રાખી શકાય ?” અને તેમણે પોતાના મંત્રીઓને બોલાવી કહ્યું : “ આ રાજભાર આપ વહન કરે ! હું તે હવે માળવામાં જઈ મહાકાળ દેવની ઉપાસનામાં મારે કાળ નિર્ગમન કરીશ.” ભૂયરાજ રાજપાટ છેડીને માળવામાં મહાકાલની ઉપાસના કરવા ઉપડી ગયા. કથાકાર કહે છે કે- આત્માભિમુખ બનેલ ભૂયરાજની પ્રાર્થના જાણે દેવને કાન સુધી પહોંચી ગઈ હોય એમ એના કપાયેલ હાથ સાજા થઈ ગયા. આજે ભૂયરાજ પિતાના દેશ પાછા ફરતા હતા. પ્રજા તથા રાજકર્મચારીઓને આનંદનો પાર ન હતો. સજજન અને સાધુપુરુષ રાજવીને આશ્રય મળવાથી સૌના અંતર સંતુષ્ટ થયાં હતાં. પણ ભવિષ્ય કંઈક જુદા જ પ્રકારનું હતું ! ભૂયરાજ આવ્યા હતા ખરા, પણ રાજપાટ ભોગવવા નહીં–તેને સર્વથા ત્યાગ કરવા આવ્યા હતા. તેમને અધૂરો રહેલે ત્યાગ આજે પૂરો થવાને હતે. ભૂયરાજે મંત્રીઓ, રાજકર્મચારીઓ અને પ્રજાજનોની સાક્ષીમાં પિતાને અપાર રાજવૈભવ, અખૂટ ધનસંપત્તિ, અને પ્રાણપ્રિય અંતઃપુર–એ સર્વસ્વ મહાકાલદેવને સમપણ કર્યું, એના સંરક્ષણ માટે પરમાર રાજકુમારને ભલામણ કરી, અને પોતે તાપસન વેશ ધારણ કરી ખાલી હાથે ચાલી નીકળ્યા. સાવ અકિંચન બની ગયેલ એ ભૂયરાજના પગલે પગલે જાણે આત્મલ મીના એવા ઊભરાવા લાગ્યા હતા. ભૂયરાજના આનંદની કઈ સીમા ન હતી ! અશ્રુઓનાં અર્થ સમર્પતાં નગરજનનાં નયને સર્વસ્વ ત્યાગ કરી ચાલ્યા જતા પિતાના રાજવીને નીહાળી રહ્યાં ! પરમ બ્રહ્મચારી ભૂયરાજનો જયજયકાર થયો !* –રતિલાલ દીપચંદ દેસાઈ * “પ્રબંધચિંતામણિમાંના “ભૂયરાજપ્રબંધના આધારે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલો રચયિતા-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસૂરિજી पणमिय थंभणपासं, गुरुवरसिरिणेमिमूरिपयपउमं ॥ पवयणपण्हयमालं, रणमि भव्वोक्यारटुं ॥१॥ ૧ પ્રશ્ન--શ્રી તીર્થકર દેવમાં અને શ્રી સામાન્ય કેવલીમાં ફેર ? ઉત્તર–બંને પૂજ્ય પુરુષોએ ઘાતિ કર્મોનો ક્ષય કર્યો છે, અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ અપેક્ષાએ બંને સરખા કહી શકાય; પણ જિનનામકર્મનો ઉદય શ્રી તીર્થ કરદેવને હેય છે, ને સામાન્ય કેવલિને હોતો નથી. આ રીતે બંનેમાં તફાવત છે. ૧ ૨ પ્રશ્ન–કેવલી ભગવત તમામ પદાર્થોની સંપૂર્ણ બીના જાણે છે, તો પછી તેઓ શ્રી તીર્થકરની પર્યાદામાં જાય, એમાં શું કારણ ? ઉત્તર–શ્રી તીર્થંકરદેવનું પુણ્ય પ્રબલ હોય છે, તેથી પિતાની મર્યાદા સમજીને તેઓ શ્રીતીર્થકરદેવની પર્ષદામાં જાય છે, કેવલી ભગવંતની આ પ્રવૃત્તિ બીજા ભવ્ય જીવોને પણ બહુ જ લાભ આપી શકે છે. ૨ - ૩ પ્રશ્ન--સમવસરણમાં શ્રીકવલિ ભગવતિ છઘસ્થ શ્રીગણધર મહારાજની પાછળ બેસે છે, તેમાં શું કારણ ? ઉત્તર-ગણધર ભગવંતે પદસ્થ છે, તેમનું માન જાળવવું એ કેવલિન આચાર છે. તીર્થને ટકાવનાર પણ શ્રીગણધર મહારાજ છે. તેથી ગણધરે છવાસ્થ છતાં તેમની પાછળ કેવલિ ભગવતે બેસે છે. જ્યારે શ્રીકેવલિ ભગવંતે પદસ્થનું માન જાળવે તો બીજા છઘ0 જીવ જાળવે જ, એમાં નવાઈ શી ? ૩ ૪ પ્રક્ષ--જંબુદ્વીપના જેવા બીજા પદાર્થો ક્યા ક્યા છે ? ઉત્તર–૧ અપ્રતિષ્ઠાન નરકાવાસ. ૨ પાલકવિમાન. ૩ સર્વાર્થસિદ્ધ વિમાન. આ ત્રણે પદાણે જંબુદ્વીપના જેવડા છે. કારણ કે એ ચારે પદાર્થો લંબાઈમાં અને પહોળાઈમાં એકેક લાખ જનપ્રમાણ છે. એમ શ્રીસમવાયાંગસુત્રના પહેલા સમવાયમાં કહ્યું છે. ૪ ૫ પ્રશ્ન--અપ્રતિષ્ઠાન નારકાવાસ કઈ નરકમાં છે ? ઉત્તર-સાતમી તમતમપ્રભા નામની નરકમાં પાંચ નરકાવાસ છે. તેમાં પૂર્વાદિ ચાર દિશામાં એકેક નરકાવાસ છે. અને વચમાં અપ્રતિષ્ઠાન નરકાવાસ છે, એમ શ્રી ક્ષેત્રસમાસ, બહસંગૃહિણું વગેરે ગ્રંથોમાં જણુવ્યું છે. ૫ ૬ પ્રશ્ન--સિદ્ધશિલાના જેવડા બીજા કયા કયા પદાર્થો છે ? ઉત્તર--૧ સમયક્ષેત્ર. ૨ ઉડવિમાન. ૩ સીમંતક નારકાવાસ. આ ત્રણે પદાર્થો સિદ્ધશિલાના જેવડા છે. કારણ કે એ ચારે પદાર્થોની લંબાઈ પહોળાઈ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ શ્રી સમવાયાંગ સૂત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવી છે. ૬ ૭ પ્રશ્ન–આઠ કર્મોની ૧૫૮ પ્રકૃતિઓમાં પુણ્ય અને પાપને નહિ ગણવાનું શું કારણ? ઉત્તર–૧પ૮ પ્રકૃતિના સમુદાયમાંથી કર પ્રકૃતિઓને પુણ્યના ભેદ તરીકે માની છે, અને ૮૨ પ્રકૃતિઓને પાપના ભેદ તરીકે માની છે. તેથી તે બેને અલગ ગણવાની બીન જરૂરિયાત જાણીને પૂજ્ય શાસ્ત્રકાર ભગવતેએ “જર પ્રકૃતિગણના ગ્રહણથી પુણ્યનું ગ્રહણ આવી ગયું, ને ૮૨ પ્રકૃતિગણના ગ્રહણથી પાપનું ગ્રહણ આવી ગયું,” એમ પ્રતિપાદન કર્યું છે. કર અને ૮૨ પ્રકૃતિઓનું વર્ણન નવતત્ત્વ પ્રકરણમાં વિસ્તારથી જણાવ્યું છે. છ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાર [વર્ષ છે ૮ પ્રશ્ન–પુણ્ય પદાર્થને માનવામાં પ્રમાણ શું ? ઉત્તર–આ ભવમાં જે જે ધર્મારાધન, બુદ્ધિ, સુખ, ધન, આરોગ્ય, શાંતિ વગેરે આત્મહિતકર સામગ્રીને પામ્યા છે, તે તેમણે બાંધેલા પુણ્યકર્મનું જ ફલ સમજવું, જો તેમ ન માનીએ તે, બીજા છો તેવી સામગ્રી કેમ મેળવી શકતા નથી? બને છે ઈષ્ટસિદ્ધિને માટે સરખી મહેનત કરે, છતાં એકને ફલ મળે, ને બીજાને ન મળે, તેનું કારણું શું ? જવાબ એ કે જેનું પુણ્ય સતેજ હોય, તે જ ફલને પામે છે. આથી સાબીત થાય છે કે પુણ્ય પદાર્થને જરૂર માનવે જ જોઈએ. ૮ ૯ પ્રશ્ન–પાપ પદાર્થને માનવામાં પ્રમાણુ શું ? ઉત્તર–એક માણસ સુખનાં સાધનોને મેળવવાને માટે તનતોડ મહેનત કરે છતાં મેળવી શકે નહિ, તેનું કારણ પાપકર્મનો ઉદય છે. પાપકર્મના ઉદયથી અચાનક લમી ચાલી જાય, હાલા પુત્રાદિનું મરણ થાય, ભયંકર રોગની પીડા ભોગવવી પડે, વગેરે અનિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થાય છે. એમ સમજીને જે કારણોની સેવન કરવાથી પાપ કર્મનો બંધ થાય, તે કારણે ત્યાગ કરીને શ્રીનેન્દ્ર શાસનરસિક ભવ્ય જીવોએ પરમ ઉલાસથી ક્ષમાર્ગની સાત્વિકી આરાધના કરવી જોઈએ. ૯ ૧૦ પ્રશ્ન-પુણ્ય અને પાપની ચઉભંગી કઈ રીતે થાય ? ઉત્તર–૧ પુણ્યાનુબંધિ પુણ્ય, ૨ પાપાનુબંધિ પુણ્ય, ૩ પુણ્યાનુબંધિ પાપ, ૪ પાપાનુબંધેિ પાપ-આ રીતે પુણ્ય–પાપના ચાર ભાગાં–ચઉભેગી થાય છે. વિશેષ બીના શ્રીહરિભદ્રસૂરિકૃત અષ્ટક પ્રકરણ તથા શ્રીભાવનાકલ્પલતા વગેરેમાં જણાવી છે. ૧૦ ૧૧ પ્ર”ન-પુણ્યાનુબંધ પુણ્યને અર્થ છે ? ઉત્તર–પાછલો ભવ વગેરે સ્થલે કરેલા પુણ્યના ફલને ભોગવવાના સમયે દાનાદિ ધર્મની પરમ ઉલ્લાસથી આરાધના કરી નવીન પુણ્યનો જે બંધ કરે તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય. અથવા ટૂંકામાં એમ પણું વ્યાખ્યા થઈ શકે કે પુણ્યકર્મને બંધાવનારું જે પુણ્ય તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય. ૧૧ ૧૨ પ્રશ્ન–પુણ્યાનુબંધિ પુણ્યને બાંધવાનાં કારણે કયાં કયાં ? ઉત્તર–૧ દ્રવ્ય દયા ભાવ દયા, રે વૈરાગ્ય, ૩ વિધિપૂર્વક દેવગુરુ વગેરે ગુણાધિક મહાપુરુષોની ભક્તિ કરવી, ૪ નિર્મલ શીલનું પાલન, ૫ સામાની આંતરડી દુઃખાય એવું કામ ન કરવું, ૬ પાપકાર, ૭ મનને સારા આલંબનમાં જોડી દેવું, આ સાત કારણથી પુણ્યાનુબધિ પુણ્ય બંધાય છે. એમ શ્રીઉપમિતિભવપ્રપંચ નામની કથામાં પૂજ્ય શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજે જણાવ્યું છે. ૧૨ ૧૩ પ્રશ્ન--કોઈએ પુણ્યાનુબંધિ પુણ્યના ફલ ભગવ્યાં હોય, એવું કોઈ દષ્ટાંત છે? ઉત્તર--આ બાબતમાં શ્રીઉપદેશરત્નાકરાદિ ઘણુ ગ્રંથમાં શ્રી ઋષભદેવાદિ તીર્થંકર ભગવંતે, શ્રીભરત ચક્રવત્તી, અભયકુમાર, શ્રી જંબુસ્વામી, વજસ્વામી, અતિમુક્ત કુમાર, વગેરેનાં દૃષ્ટાંતે વિસ્તારથી જણાવ્યાં છે. ધાર્મિક દૃષ્ટિએ જેનો આ ભવ અને પરભવ (આગામી ભવ) ઉત્તમ હોય, તે અહીં દૃષ્ટાંત તરીકે લઈ શકાય. ૧૩ ૧૪ પ્રત–પાપાનુબંધિ પુણ્યનો અર્થ શું ? ઉત્તર--પાપ કર્મને બંધ કરાવનારું જે પુણ્ય, તે પાપાનુબંધિ પુણ્ય કહેવાય. અથવા પાછલે ભવ વગેરે સ્થલે પુણ્યનાં કારણોને સેવીને બાંધેલા પુણ્યકમ નાં ફલ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] પ્રવચન-પ્રશ્નમાલાં [ ૫૧૫ ] ભાગવવાના સમયે પાપનાં કારણેા સેવીને પાપકનો બંધ કરવો, તે પાપાનુબંધિ પુણ્ય કહેવાય. આ પુણ્યના ઉદયથી આ ભવ સારો હોય, પણ આગામી ભવ ખરાબ થાય. ૧૪ ૧૫. પ્રશ્ન-પાપાનુબંધિ પુણ્ય શાથી બંધાય ? ઉત્તર—સાંસારિક પદાર્થીની મમતાને લઇને નિયાણું કરવું, વગેરે કારણેાથી પાપાનુઅધિ પુણ્યના બંધ થાય છે. ૧૫. ૧૬. પ્રશ્ન—કાએ નિયાણું કોઇ દૃષ્ટાંત શાસ્ત્રમાં જણાવ્યું છે ? કરીને પાપાનુધિ પુણ્યના બંધ કર્યાં હોય, એવું ઉત્તર-શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ચિત્રસંસ્મૃતિ મુનિની ખીના જણાવી છે, તેમાં કહ્યું છે કે-પાછલા ભવમાં સંયમની આરાધના કરતાં સભૃતિ મુનિને સનત્કુમાર અતેર વગેરે પરિવાર સાથે વંદન કરે છે. અહીં સ્ત્રીરત્નના કૅશ અડકતાં ભૂતિમુનિએ નિયાણું કર્યું કે આ ક્રિયાથી આવતા ભવમાં હું ચક્રવી થાઉં. અંતે તે મુનિ કાલધર્મ પામીને સૌધર્માં દેવલાકમાં આવેલા પશુક્ષ્મ વિમાનનાં દેવતાઈ સુખ ભોગવે છે; ત્યાંથી ચ્યવીને પિતા બ્રહ્મરાજા ચૂલણી માતાના પુત્ર બ્રહ્મદત્ત નામે ચક્રવત્તી થયા. આ ભવમાં તેણે રાચી માચીને ભાગનાં સાધને સેવ્યાં, તીત્ર હિંસાદિ પાપા કર્યાં, પરિણામે તે અધ થયા. વટે મરણ પામી સાતમી નરકનાં ભયંકર દુઃખા પામ્યા. એટલે ૩૩ સાગરોપમ સુધી તેણે અપ્રતિષ્ઠાન નરકાવાસનાં દુઃખ ભાગવ્યાં. ૧૬ ૧૭. પ્રશ્ન—આ અવસર્પિણી કાળમાં થયેલા બાર ચક્રવત્તિમાં બ્રહ્મદત્તની માફક બીજા કોઈ ચક્રવત્તી નરકમાં ગયા છે ? ઉત્તર—સુભૂમ ચક્રવી સાતમી નરકે ગયા છે. ૧૭. ૧૮. પ્રશ્ન—ખાકીના ૧૦ ચક્રવર્તી મરણ પામીને ક ગતિમાં ગયા ? ઉત્તર—ત્રીજા મઘવા નામના ચક્રવત્તી, અને ચાચા સનત્કુમાર ચક્રવર્તી સયમની સાધના કરીને ત્રીજા સનત્કુમાર દેવલેાકમાં મહર્દિક દેવ થયા. ૧૮. ૧૯. પ્રશ્ન-બાર ચક્રવત્તિ એમાંથી કયા કયા ચક્રવત્તી રાજાએ માક્ષે ગયા ! ઉત્તર-૧ ભરત ચક્રવત્તી, ૨ સગર, ૫ શ્રી શાંતિનાથ પ્રભુ શ્રી ઝુથુનાથ, છ શ્રી અરનાથ, ૯ મહાપદ્મ, ૧૦ હરિષેણ અને ૧૧ જય—આ આઠે ચક્રવત્તિ' રાજાએ યોગ્ય અવસરે નિર્મૂલ સંયમની સાધના કરીને મુક્તિનું અવ્યાબાધ સુખ પામ્યા. ૧૯, ૨૦. પ્રશ્નન—૧૮મા પ્રશ્નોત્તરમાં જણાવેલ છે અને ૧૯મા પ્રશ્નોત્તરમાં જણાવેલ આઠ એમ ૧૦ ચક્રવત્તી એ પૈકી દરેકે કેટલાં કેટલાં વર્ષો સુધી સયમની સાધના કરી ઉત્તર-૧ શ્રી ભરત ચક્રવર્તિ'એ અને ૨ સગર ચક્રવત્તિએ ૧ લાખ પૂર્વ સુધી, ૩ મધવા ચક્રવર્તીએ ૧૦ હજાર વર્ષ સુધી, ૪ સનકુમારે ૧ લાખ વર્ષ સુધી, ૫ શ્રી શાંતિનાથે પચ્ચીશ હજાર વર્ષ સુધી, ૬ શ્રી કુંથુનાથે ૨૩૭૫૦ વર્ષ સુધી, ૭ શ્રી અરનાથે ૨૧૦૦૦ વર્ષોં સુધી, ૯ મહાપદ્મ એક હજાર વર્ષાં સુધી, ૧૦ હરિષણે ૭૩૩૦ વર્ષી સુધી અને ૧૧ જયચક્રીએ ૪૦૦ વર્ષ સુધી નિર્મલ સયમની સાત્ત્વિકી આરાધના કરી હતી. વિશેષના શ્રી દેશનાચિંતામણિના પહેલા ભાગ વગેરેમાં જણાવી છે. ૨૦ ર૧. પ્રશ્ન-જેમ પાછલા ભવમાં નિયાણું કરીને જ વાસુદેવ ચાય તેવી રીતે અલદેવમાં તે પ્રમાણે જ હેય કે નહિ ? For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે ઉત્તર-પૂર્વભવમાં નિયાણું કર્યા વિના જ બલદેવ બલદેવપણું પામે છે. અંતિમ સમયે સર્વ બલદે-સ્વર્ગમાં કે મોક્ષમાં જાય, બીજી ગતિમાં જાય જ નહિ. ૨૧. ૨૨. પ્રશ્ન-પુણ્યાનુબધિ પાપને અર્થ છે? ઉત્તર–પુણ્ય કર્મને બંધ કરાવનારું જે પાપ તે પુણ્યાનુબધિ પાપ કહેવાય. અથવા પાછલે ભવ વગેરે સ્થલે પાપનાં ફલા ભેગવવાના સમયે પુણ્યનાં કારણો સેવીને પુણકર્મ બાંધવું, તે પુણ્યાનુબંધિ પાપ કહેવાય. જેને આવા પાપકર્મનો ઉદય ચાલુ હોય તે ચાલુ ભવમાં દુઃખમય જીવન ગુજારતાં વિચારે છે કે-હું હાલ જે દુઃખને અનુભવું છું તે કાર્ય છે, માટે તેનું કારણ જરૂર હોવું જ જોઈએ. કેમ કે કાર્યની ઉત્પત્તિ કારણને આધીન હોય છે, એટલે કારણ વિના કાર્ય બને જ નહિ. મેં ભૂતકાલમાં જે પાપકર્મ બાંધ્યું હતું, તેનું જ ફલ અત્યારે હું ભોગવું છું. હવે ભવિષ્યમાં તેનું દુઃખ ન ભોગવવું પડે, રીતે દુઃખનાં કારણોથી અલગ રહીને સુખનાં (પુણ્યનાં) કારણે સેવું. એમ વિચારીને પુણ્યનાં કારણ સેવીને પુણ્યને બંધ કરે, જેથી ભવાંતરમાં તે સુખશાંતિમય જીવન ગુજારે છે. ૨૨. ર૭. પ્રશ્ન–કયાં કારણોથી પુણ્યાનુબંધિ પાપ બંધાય છે ઉત્તર–જેઓ અજ્ઞાનાદિને વશ થઈને પાપનાં કારણો સેવે, તેથી તેમને પાપને બંધ પડ્યા પછી તે કેમ જરૂર ભોગવવું પડે છે. પણ મુનિરાજની દેશના સાંભળવી, પ્રભુપૂજ, ગુરૂભકિત વગેરે નિમિત્તે પાપને પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેઓ ગુરૂભકિત, પ્રભુ પૂજા, દાનાદિ, સાધર્મિક વાત્સલ્ય વગેરે પુણ્યનાં કારણે સેવે છે. આ રીતે પહેલાં પાપનાં કારણો અને પછી પુણ્યનાં કારણે સેવનારા છ પુણ્યાનુબધિ પાપને બાંધે છે. ૨૩ ૨૪. પ્રશ્ન-કયા કયા જીવોએ પુણ્યાનુબંધિ પાપને બંધ કર્યો હતો ? ઉત્તર-પુણિયે શ્રાવક, ભિખારી જીવ (સંપ્રતિરાજાને પાછલો ભવ), વાછરડા ચારનાર સંગમક (શાલિભદ્રનો અવ), વગેરે જીવ પૂર્વના પાપકર્મના ઉદયથી ચાલુ ભવમાં દુઃખી છતાં પુણ્યનાં કારણે સેવીને આગામી ભવમાં સુખી થયા. વિશેષ બીના શ્રી ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથોમાં જણાવી છે. ૨૪. ૨૫. પ્રશ્ન-પાપાનુબંધિ પાપનો અર્થ શું ? ઉત્તર–પાપકર્મને બંધ કરાવનારું જે પાપ, તે પાપાનુબધિ પાપ કહેવાય. એટલે પહેલાંના પાપનું ફલ ભોગવતાં નવીન પાપકર્મને બાંધવું, તે પાપાનુબંધિ પાપ કહેવાય, ૨૫ ૨૬. પ્રશ્ન-પાપાનુબંધિ પાપ કયાં કારણોથી બંધાય ? ઉત્તર–તીવ્ર મહોદયવાળા જીવો રાચામાચીને હિંસાથી ભરેલા પાપમય વ્યાપાર, કઠેર ભાષા, ખરાબ વિચારણું વગેરે કારણેને સેવીને પાપાનુબંધિ પાપકર્મને બાંધે છે. વિશેષ બીના શ્રી ભાવનાકપલતામાં જણાવી છે. ૨૬. ૨૭ પ્રશ્ન-કયા જીવોએ પાપાનુબંધિ પાપને બંધ કર્યો? ઉત્તર—સિંહ, વાઘ, બિલાડી, કસાઈ, મચ્છીમાર વગેરે જેને પાપાનુબંધિ પાપ કર્મને ઉદય હોય છે. કારણ કે તેઓ પાછલા ભવમાં બાંધેલા પાપકર્મનું ફલ ચાલુ ભવમાં ભગવે છે, ને ચાલુ ભવમાં નવાં પાપકર્મો પણ બાંધે છે, તેથી અંતે મરણ પામીને દુર્ગતિમાં પ્રય છે. વિશે બીના શ્રી અકપ્રકરણ, ભાવની કલ્પલતા વગેરે ગ્રંથમાં જણાવી છે. ર૭. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जसकीर्तिकृत सम्मेतशिखर-रास' का सार [ आगरा के कुंअरपाल सोनपाल लोढा के संघ का वर्णन ] . लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा, भंवरलालजी नाहटा. श्वेताम्बर जैन समाज में ऐतिहासिक सामग्री की उपलब्धि विपुल प्रमाण में होने पर भी उसके अन्वेषक विद्वानों की अल्पता के कारण प्रचुर ऐतिहासिक साहित्य अप्रकाशित दशा में पडा है । ऐतिहासिक साधनों का महत्व समझने वाले साहित्यरसिक पाठकों की कमी के कारण वर्षों पूर्व जो कुछ प्रन्थ प्रकाशित हुए थे उनका भी प्रचार नहीं हुआ और भविष्य में प्रकाशन का मार्ग रुकसा गया । कई विद्वानों के पास प्रचुर ऐतिहासिक सामग्री संग्रहीत पडी है, पर उसके प्रकाशन की सुव्यवस्था नहीं हो पाती। वास्तव में हमारे लिये यह दुर्भाग्य का विषय है। श्रीविजयधर्मसूरिजी के विद्वान शिष्यों ने ऐतिहासिक साधनों के संग्रह एवं प्रकाशन की ओर बहुत सुन्दर प्रयत्न किया था और अब भी आ. श्री विजयेन्द्रसूरिजी एवं विद्याविजयजी महाराज के पास वर्षों से संग्रहीत प्रतिमालेख, ऐतिहासिक रास, प्रशस्तिसंग्रह आदि अप्रकाशित पडे हैं । इसी प्रकार हमारे संग्रह में भी २५०० प्रतिमालेख, ३००० प्रशस्तिये और अनेकों तीर्थमालाएं, रासादि संग्रहीत पडे हैं । उदयपुर के शिलालेख ऋषि अनूपचन्द्रजी के पास संग्रहीत हैं। इसी प्रकार अन्य विद्वानों के पास भी बहुतसी सामग्री अप्रकाशित अवस्था में पड़ी है। हर्ष का विषय है कि सिंघी जैन ग्रन्थमाला द्वारा प्रवे० जैन पेतिहासिक सामग्री को पुरातत्वाचार्य मुनि श्री जिनविजयजी सुन्दरता पूर्वक सम्पादित कर प्रकाशित कर रहे हैं । पर सामग्री की विपुलता देखते हुए कई विद्वानों द्वारा कई ग्रन्थमालाओं से निरन्तर प्रकाशन कार्य होता रहे तभी कुछ कार्य हो सकता। - ऐतिहासिक सामग्री में तीर्थमालाओं का भी विशेष स्थान है, पर अब तक इनका केवल एक ही संग्रह प्रकाशित हुआ है । इसीलिए हमारे तीर्थों का इतिहास समुचित प्रकाश में नहीं आया है । समय समय पर निकलने वाले यात्रार्थी संघों के वर्णनात्मक रासों से तत्कालीन इतिवृत्त पर अच्छा प्रकाश पडता है । इस लेख में ऐसे ही एक यात्रार्थी संघ के रास का ऐतिहासिक सार दिया जा रहा है । यह संघ सं. १६७० में आगरा के सुप्रसिद्ध संघपति कुंवरपाल सोनपाल लोढा ने तीर्थाधिराज सम्मेतशिखरगिरि के यात्रार्थ निकाला था, जिसका वर्णन रास में काफी विस्तार से है । मूल रास ४८३ गाथाओं का है, यहां उसका संक्षेप में सारमात्र देते है। ___ सर्व प्रथम कवि तीर्थंकरों को नमस्कार कर अञ्चलगच्छपति श्री धर्ममूर्तिसरि एवं विजयशील वाचक को वन्दन कर समेतशिखररास का प्रारंभ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org גל [ ५१८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष ७ करता है। सम्राट जहांगीर के शासन में अर्गलपुर ( आंगरा) में ओसवाल अंगाणी लोढा राजपाल पत्नी राजश्री पुत्र रेखराज पत्नी रेखश्री पुत्र कुंअरपाल सोनपाल निवास करते थे । एक दिन दोनों भ्राताओं ने विचार कियाशत्रुनय की यात्रा की, जिनभुवनकी प्रतिष्ठा करा के पद्मप्रभु की स्थापना की । सोनपालने कहा - "भाईजी ! अब समेतशिखरजी की यात्रा की जाय !" कुंवरपालने कहा- " सुन्दर बिचारा, अभी बिम्बप्रतिष्ठा में भी देरी है । यह विचार कर दोनों भाई पोसाल गए और यात्रा मुहूर्त्त के निमित्त ज्योतिषियों को बुलाया । गणक और मुनि ने मिलकर सं. १६६९ माघ कृष्णा ५ शुक्रबार उत्तरा फाल्गुनी कन्यालग्न में मध्यरात्रि का मुहूर्त्त बतलाया । गच्छपति श्री धर्ममूर्त्तिरि को बुलाने के लिए विनतिपत्र देकर संघराज (कुंअरपाल के पुत्र) को राजनगर भेजा । गच्छपति ने कहा “ तुम्हारे साथ शत्रुंजय संघ में चले तब मेरी शक्ति थी अभी बुढापा है, दूर का मार्ग है, विहार नहीं हो सकता । यह सुन संघराज घर लौटे । राजनगर के संघ को बुलाकर ग्राम ग्राम में प्रभावना करते हुए सीकरी आप । गुजरात में दुष्काल को दूर करने वाले संघराज को आया देख स्थानीय संघने उत्सव कर बधाए । शाही फरमान प्राप्त करने के लिए भेंट लेकर सम्राट जहांगीर के पास गए, वहां दिवान दोस मुहम्मद नवाब ग्यासवेग और अनीयराय ने इनकी प्रशंसा करते हुए सिफारिश की। सम्राट ने कहा “मैं इन उदारचेता ओसवाल को •अच्छी तरह जानता हूं, इनसे हमारे नगर की शोभा है, ये हमारे कोठीवाल. *हैं और बन्दी छोडावण इनका विरुद है । मैं इनपर बहुत खुश हूं, जो मांगे सो दूंगा !" सेनानी के अर्ज करने पर सम्राट ने संघपति के कार्य की महती प्रशंसा करते हुए हाथोहाथ फरमान के साथ सिरोपाव निसाणादि देकर विदा किए। नाना वाजित्रों के वजते हुए शाही पुरुषों के साथ समारोह से घर आकर निम्नोक स्थानों के संघ को आमंत्रणपत्र भेजे गए:-- Acharya Shri Kailassagarsuri Gyanmandir अहमदाबाद, पाटण, खंभात, सूरत, गंधार, भरौंच, हांसोट, हलवत्र, मोरबी, थिरपत्र, राधनपुर, साचोर, भीनमाल, जालोर, जोधपुर, समियाना, मेहता नागौर, फलोधी, जेसलमेर, मुलतान, हंसाउर, लाहौर, पाणीपंथ, महिम, समाणो, सीहनवे, सोबनपंथ, सोरठ, बाबरपुर, सिकंदरा, नारनौल, अलवर, कोट्टरवाडा, दिल्ली, तज्जारा, खोहरी, फत्तीयाबाद, उज्जैन, मांडवगढ, रामपुर, रतलाम, बुरहानपुर, बालापुर, जालणापुर. ग्वालेर, अजमेर, चाट, आंम्बेर, सांगानेर, सोजत, पाली, खैरवा, सादडी, कुंभलमेर, डीडवाणा, बकानेर, जयतारण, पीपाड, मालपुर, सिद्धपुर, सिरोही, वाहडमेर, ब्रह्मावाद, म्याण, सिकन्दराबाद, पिरोजपुर, फतैपुर, पादरा, पीरोजाबाद, इत्यादि. सब जगह निमंत्रण भेजे गये, महाजनों को घर घर में, यति महात्माओं को शालाओं में और दहेरे के दिगम्बर यतियों को भी प्रणाम करके संघ में सम्मिलित होनेकी विनती की। मूहुर्त के दिन वाजिश बजते हुए याचकादि For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १०] सातित समेतशि५२-२२।। सा२ [१८] .. .. . .. . .. .. . . . . .. ... .. ............................................. द्वारा जय जयकार के साथ गजारूढ होकर प्रयाण किया। नौका में बैठकर यमुना पार डेरा दिया। यहां स्थान स्थान का संघ आकर मिलने लगा, १५ दिन का मुकाम हुआ, श्वे. साधु-साध्वी महात्मादि ७५, यति ध पंडित (दि०) ४६ सब १२१ दर्शनि, ३०० भोजक, चारण, भाट, गान्धर्व, ब्राह्मण, ब्राह्मणी, मोगी, संन्यासी, दरवेश, आदि अगणित थे। २१ धर्मार्थ गाडे थे, याचकलोग मनोवाञ्छित पाते थे किसीको कोई चीज की कमी नहीं थी। १५ दिन ठहर कर प्रभु पार्श्वनाथ की पूजा कर संघ चला। जहां जहां ओसवाल व श्रीमालादिके घर थे बहां थाल १ खांड सेर २ व श्रीफल से लाहण की। संघ की रक्षा के हेतु ५०० सुभट साथ थे। प्रथम प्रयाण भाणासराय में हुआ । ३ मुकाम किये, वहांसे महम्मदपुर होते हुए पीरोजपुर आए, ६ मुकाम किए। मुनिसुव्रत भगवान की पूजा करके लाहणादि करके चंदवाडि गये। वहां स्फटिकमय चन्द्रप्रभु की प्रतिमा के दर्शन किये। वहां से पीरोजाबाद, आये, फिर रपरी प्रयाण किया, नौका में बैठकर यमुना नदी उतरके सौरीपुर पहुंचे। नेमिनाथ प्रभु के जन्मकल्याणक तीर्थ का धन्दन पूजा कर फिरसे रपरी आये | यहाँ ५२ जिनालय को वन्दन किया, संघपति ने प्रथम कडाई (जोमनवार) की। सरस के दिगंबर देहरेका वन्दन कर अहीरसराय में डेरा दिया। वहां से इटावा, बाबरपुर, फुलकईताल, भोगिनीपुर, सांखिसराहि, कोरट्टइ, बिदलीसराय में डेरा करते हुए १ दिन फतेपुर ठहरे। हाथियागाम, कडइ, सहिजादपुर आये, श्री संघ हर्षित हुआ। सहिजादपुर, महुआ आए, वहां मृगावती ने वीरप्रभु से दीक्षा ली थी। वत्स देश की कौशाम्बी में पद्मप्रभु के तीन कल्याणक हुए हैं, वीर प्रभु ने चंदनवाला के हाथ से छम्मासी का पारणा किया था। संघपति ने संघसहित प्रभु की चरणपादुकाओं का वन्दन किया, अनाथी मुनि भी यहीं के थे। एक कोस दूर धन्ना का साल है वहां से वापिस सहिजादपुर आये, एक मुकाम करके दूसरी कडाही की। वहां से फतेपुर होकर प्रयाग आये, यहां अन्निकापुत्र को गंगा उतरते केवलज्ञान हुआ था। कहते हैं कि ऋषभप्रभु के केवलज्ञान का स्थान पुरिमताल भी यही है। अक्षयवड़ के नीचे प्रभु के चरणों की पूजा की, यहां दिगंबरों के ३ मन्दिर हैं जहां पार्श्वनाथादि प्रभु के दर्शन किए । गंगा के तटपर झुसीसइ उंचे स्थानपर डेरा दिया, वहांसे खंडियासराय, जगदीशसराय, कनकसराय होते हुए बनारस पहुंचे। - बनारस में पाव', सुपार्श्व तीर्थकरों के कल्याणक हुए हैं। विश्वनाथ के मन्दिर के पास ५ प्रतिमाए ऋषभदेव, नेमिनाथ व पार्श्वप्रभु की है। अन्नपूर्णा के पास पार्श्वप्रभु की प्रतिमा है। खमणावसही में बहुतसी प्रतिमाएं है जहां संघ ने पूननादि किया। पाचप्रभु की रक्तवर्ण प्रतिमा, ऋषभ, पार्श्व', चन्द्रप्रम व वर्द्धमानप्रभु की चौमुख प्रतिमाओं का कुसुममालादि से अर्चन कर श्री सुपार्श्व'प्रभु की कल्याणक भूमि भूहिलपुर, ( ? भदैनी घाट) में प्रभु की For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [५२०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५०७ - - - पूजा को । नौका से गंगा पार हो कर गंगातट पर डेरा दिया। संघपति ने नगर में पडह बजाया जिससे अगणित ब्राह्मण और भिखारी एकत्र हो गये। संघपति ने रुपयों के बोरे के बोरे दान में दे डाले । वहां से सिंहपुरे गये; यहां श्रेयांस भगवान के ३ कल्याणक हुए हैं। चन्द्रपुरी में चन्द्रप्रभु के ३ कल्याणक की भूमि में चरणों की पूजा की। वहां से वापिस आकर संघपति ने तीसरी कडाही की । वहां से मुगलसराय आये, यहां खजूर के वृक्ष बहुलता से हैं। फिर मोहिनीपुर हो कर मम्मेरपुर पहुंचे । ( संघपति की पुत्रवधु ) संघश्री ने कन्या प्रसव की । यहां ४ मुकाम किये । फागुण चौमासा करके सहिसराम आये । वहां से गीठोलीसराय में वासा किया । फिर सोवनकूला नदी पारकर महिमुदपुर आए, बहिबल में डेरा किया। चारुवरी की सराय होकर पटना पहुंचे। सहिजादपुर से पटना दो सौ कोश है, यहां मीर्जा समसत्ती के बाग में डेरा दिया। · पटना में श्वेताम्बर मन्दिरों में एक ऋषभदेव भगवान का और दूसरा खमणावसही में पार्श्वनाथ भगवान का है । डुंगरी के पास स्थूलिभद्रस्वामी की पादुका है, सुदर्शन सेठ की पादुकाओं का भी पूजन किया । जेसवाल जैनी साह ने समस्त संघ की भोजनादि द्वारा भक्ति की । दूसरे दिन खंडेलवाल ज्ञाति के सा० मय' ने कडाही दी। पटने से आगे मार्ग संकीर्ण है इसलिए गाडियां यहीं छोडकर डोलियां साथ लेली, चार मुकाम करके संघ चला, फतेपुर में १ मुकाम किया वहां से आधे कोश पर वानरवन देखा । महानदी पार होकर विहार नगर आये, यहां जिनेश्वर भगवान के तीन मन्दिर थे । रामदेव के मंत्रीने आकर नमस्कार किया और कार्य पूछा । संघपति ने कहा हम गिद्वौर के मार्ग आवे यदि कोल (वचन) मगायो ! मत्री ने आदमी भेजकर कोल मंगाया । विहार में एक मुकाम कर पावापुर पहुंचे । भगवान की निर्वाण भूमि पर पीपल वृक्ष के नीचे चौतरे पर प्रभु के चरण वन्दन किये । तीर्थयात्रा करके मुहमदपुर में नदी के तटपर डेरा दिया, संघपति ने चौथी कडाही दी। वहां से नवादा गये । सादिक महम्मदखान का पुत्र मीजा दुल्लह आकर संघपति से मिला, उसे पहिरावणी दी । जिनालय के दर्शन करके चले, सबर नगर पहुंचे । रामदेव राजा के मंत्री ने स्वागत कर अच्छे स्थान में डेरा दिलाया। संघपति ने राजा से मिलकर यात्रा कराने के लिए कहा । राजा ब्राह्मण था, उसने कहा "दो चार दिन में ही आप थक गये! आप से पहले जो जो बडे संघपति आए हैं महीने महीने यहां रहे हैं । " संघपति उसकी मनोवृत्ति समझ कर आगए । चार मुकाम करके सिंहगुफा में श्री वर्द्धमानस्वामी को वन्दन किया। (क्रमशः) For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनधर्मकी प्रधानता व प्रचार सं० श्री. हरिश्चंद्र जैन, नजीबाबाद " Yea ! her (Jain) religion is only true one upon earth the primitive faith of all mankind." (J.A, Dubai ) अर्थ-निःसंदेह जैनधर्म ही पृथ्वी पर एक सच्चा धर्म है और वही मनुष्य मात्रका आदि धर्म है। ___-[ जे. ए, दुबाई (मिशनरी) का लेख] * According to Jain Purana quoted by Wilke the historian of Mysore the said Purana Bhattarak was the sister's son of Var«haman the celebrated Jain Saint, the last of the series of twenty four, who founded a new religious sect chiefly supported by magical illusions and who extended his religion west-word towards Persia and Arabia.” (Mr. Thomas C. Reaci B. A., Malbar Quarterly Review' December 1904 ( Jain settlement in Karnatak) Page 315 foot note 3 ). __ अर्थ-वर्धमान चौवीस तीर्थंकरोंमें अंतिम तीर्थंकर थे जिन्होंने (केवलज्ञानविभूतिसहित) नये धर्मका प्रादुर्भाव किया और जिन्होंने पश्चिमसे फारिस और अरबकी तरफ अपने धर्मको फैलाया । -'मलबार क्वार्टी की इ. स. १९०४ के दिसम्बर की तीसरी जिल्द में मी० थाम्स सी. राईस, बी. ए. का "कर्णाटकमें नियों का निवास" लेख, पृ० ३१५ की तीसरी फूटनोट ] "आठवीं शताब्दी सन्इस्वीमें आचार्य कमलशील जैनियोंके पूर्ण विद्वान् थे और क्या यह वही प्रसिद्ध विद्वान् नहीं थे जिनको महाराज थिसरगंडी हुशानने चीनदेशके बौद्धमती विद्वान् होशंग-महायानसे शास्त्रार्थे करनेके लिए तिब्बतमें बुलाया था ? तिब्बती राजाने तिब्बतमें आठवीं शताब्दीके मध्यके निकट राज किया और कमलशीलकी युक्तिको चीनी नैयायिककी युक्तिसे ज्यादा प्रबल देखा । चुनांचे उसने भारतवर्षके नैयायिक (कमलशील)की गर्दनमें जयमाला डालदी। उस समयसे तिब्बतके रहनेवाले कमलशीलके अनुयायी हो गए।" -प्रो० बुल्हर, पीएच. डी., सी० आइ० इ०का पत्र, तिब्बतकी पुस्तक ___ " जब बौद्धमत और हिन्दुमतके लोगोमें सारे हिन्दुस्तानमें संग्राम हो रहा था तब बौद्धमत और जैनमतके लोग यहांसे निकलकर युनान, कार्थेज, फिनीशिया, For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. [१५७ [५२२] શ્રી જૈન સત્ય પ્રકાશ ......................................................................... फिलस्तीन, रूस और मिश्र आदि देशोंमें पहुंचकर आबाद हुए " --[हिन्दुस्तानकदीम् उर्दू, पृ० १ फुटनोट] " आप बतला सकते हैं कि, यूनानमें जो पर्णासस ( PARNASAS ) पर्वत है उसका दूसरा नाम देवानिका ( DEWA NIKA ) क्यों पडा ? हम बतलाते हैं कि जैनमतके संतलोग पर्णासस अर्थात् पत्तोंके झोंपडोंमें रहा करते थे इसलिये तो पहला नाम पडा । चूंकि वह देवताओंके वासकी जगह थी इसलिये, दूसरा नाम पड़ा। --[हिन्दुस्तानकदीम्, पृ० १७] __ " जिस प्रकार यूनानमें हमने साबित किया कि हिन्दुस्तानके नाम शहर और पर्वत विद्यमान हैं उसी प्रकार मिश्रदेशमें जानेवाले भाई भी अपने प्यारे वतनकों नहीं भूले, उन्होंने भी वहा एक पर्वतका नाम MERSE (सुमेरु) रक्खा । दूसरे पर्वतका नाम CALLA (कैलास) रक्खा । एक सूबा GURNA (गुरुना) है, जिसमें मन्दिर और मूर्तियां गिरनार जैसी आज तक मीलती हैं जो अवश्य वहाँ के ही (जैनी) लोंगोंने वसाया होंगा' इत्यादि । - [हिन्दुस्तानकदीम्, पृ० ४२] " किसी समयमें मिश्र और नाटालमें भी. जैनधर्म था ॥ -[पं० लेखराम आर्य मुसाफिरका 'रिसालाजेहाद' पृ० २५, मुसलमान धर्मोके प्रचारवाले देशोंके नकशेमें केफियतका खाना] ___“जो हालमें अनुसन्धान हुआ है और उसपर जो कल्पनायें कायम की गई हैं उनके सम्बन्धमें मथुराके जैन स्तूप की तरफ फिर ध्यानको आकर्षित करना जरूरी है। स्तूप पर दिये हुए दानकी तख्ती और कुतबे हैं। जो ज्यादह से ज्यादः इस्वी सन् सं. १५० वर्ष पहलेके हैं। जैन शास्त्रोंमें लिखा है कि इस स्तूपको देवताओंने बनाया था जिसका तात्पर्य यह है कि इसके बननेका समय प्राचीनताके अन्धकारमें छिपा हुआ है। परन्तु इस बातको प्रकट करनेके लिये हमारे पास प्रमाण है कि प्रायः यह इस्वीसनसे ६०० वर्ष पहिले बना था इस कारण यह भारत वर्षमें सबसे पुराणी इमारत है। -[इस्वीसन् १९०२ अक्तुम्बर के 'ओरियंटल में 'भारतवर्षमें सबसे पुरानी इमारत' लेख पृ० २३-२४] ___ इन उपर्युक्त प्रमाणोंसे स्पष्ट तौरसे सिद्ध होता है कि जैनधर्म किसी समयमें एशिया, यूरोप, अमरिका इन तीनों महाद्वीपोमें फैला हुआथा । -"दिगम्बर जैन,” १९-४, वि. सं.१९८२ के अङ्कसे उद्धृत । For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ભાજતી માં દિગંબરાએ કરેલું નુકસાન દિગમ્બર આગેવાનાની જવાબદારી સમાધાનની વાટાઘાટા આપસમાં ચાલતી હૈાય તે સમયે સામા પક્ષને ખેતરવા એ સાવ સરળ વાત છે, જો કે એના જેવું હલકું કૃત્ય ખીજું એકે ન ગણી શકાય. શ્રીકુ ંભાજતીમાં જમીનના હક્કની બાબતમાં શ્વેતાંબર અને દિગંબરા વચ્ચે જે તકરાર ઊભી થઇ હતી તેને આપસની વાટાધાટાથી નીકાલ લાવવા માટે ગયા મે મહિનાની ૧૫, ૧૬, ૧૭, એ ત્રણ તારીખે બન્ને પક્ષના આગેવાને ભેગા થયા હતા, અને વાટાઘાટા ચલાવતા હતા. બરાબર એ જ પ્રસંગે, તારીખ ૧૭મી મે ૧૯૪રની રાત્રે, દિગંબરાએ એકાએકકુભાજતીમાં શ્વેતાંખરી જિનમંદિર ઉપર હલ્લેા કરી શિખરને ઘણું નુકસાન પહોંચાડયું. ધ'ના નામે આવું અકાર્યું કરવા માટે સાચે જ દિશભાઇએએ શરમાવું જોઇએ. આવી પરિસ્થિતિ ઉપસ્થિત થયા પછી, શ્વેતાંબરાને પૂરેપૂરા ન્યાય મળે એ માટે ખાસ ધ્યાન રાખવાની જવાબદારી દિગમ્બર આગેવાને ઉપર, જો તે સાચા દિલથી સમાધાનને ચાહતા હોય તેા, આવી પડી છે એમ અમને લાગે છે. મળેલા સમાચાર મુજબ કેટલાક દિગમ્બર ભાઇએ શ્વેતાંબર આગે વાનેા સાથે સમાધાન માટે પ્રયત્ન કરવા ચાહે છે, અને આ માટે એક કિમિટ પણ નિમાઇ ગઈ છે. આ કિમિટ તારીખ ૩૧મી મેના દિવસે મળીને વાટાઘાટ કરવાની હતી, પણ દિગંબર પ્રતિનિધિએમાં આપસમાં કંઇક મતભેદ પડવાથી, તે દિવસે શ્વેતાંબર આગેવાને સમયસર કાલ્હાપુર પહોંચી ગયા હોવા છતાં, કઈ નિર્ણય થઈ શકયા નથી. આ પછી આ સબંધમાં શુ બનવા પામ્યું તે જાણવામાં આવ્યું નથી. અમે આશા રાખીએ છીએ કે દિગંબર આગેવાને પેાતાની જવાબદારીને બરાબર સમજીને યોગ્ય સમાધાન કરી લેશે, અને ભવિષ્યમાં કાઈ પણ તીમાં આવુ ન બનવા પામે તે માટે જાગ્રત રહેશે. —તત્રી સ આ ચા કે પ્રતિષ્ઠાઃ–વીલાવાસ (મારવાડ)માં વૈશાખ વિદે છઠ્ઠના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનના જિનમદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષાઃ—જામનગરમાં વૈશાખ વદિ સાતમના દિવસે પૂજ્ય મુનિમહારાજ શ્રી દાનસાગરજી મહારાજે કચ્છજખૌ નિવાસી ભાઇ શ્રી જેઠાલાલ લખમશીને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિરાજ શ્રી જયેન્દ્રસાગરજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. સ્વી કા ર (१) श्रमण भगवान् महावीर (हिन्दी जीवन चरित्र) लेखक पूज्य पंन्यासजी महाराज श्री कल्याणविजयजी महाराज; प्रकाशक मंत्री श्री. क० वि० રાજમંત્રઢ સમિતિ નાજોર (મારવાડ); પૃષ્ઠસંસ્થા-૪૦+૨૧૮; મૂન્ય તીન થયા (ર) માધુકરી (પ્રવચનેા, કથા વગેરેના સંગ્રહ). પ્રકાશક: પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી જૈન જ્ઞાનમદિર, સાવરકુંડલા (કાઠિયાવાડ), પૃષ્ઠસંખ્યા ૧૪૦ + ૧૨; મૂલ્ય-ચાર આના, For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha તાપીના ગાળાના જાળામાં Regd. No. B. 9801, હતના ગામની પર આજે જ મગાવા | શ્રી જૈન સત્ય પ્રકાશનો ત્રીજો વિશેષાંક દી પો. સે વી-એ કા ૨પર પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંક માં વીર નિવારણ સ', ૧૦૦૦થી વીર નિવાણુ સ 1700 સુધીનાં 700 વર્ષ ના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી એ કને સુશોભિત બનાવવા માં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવો જોઇએ. છટકે મૂલ્ય-સવા રૂપિયા. બે રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ "ક ચાલુ અંક તરીકે અપાય છે. -: ખી -શ્રી જૈનધર્મ પ્રકાશક સમિતિ જે રિા ગલકાની વાડી, ધીકાંઠા જમદાવાદ. For Private And Personal use only