Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાવી કાટ કોહલી ) જન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કળા અને જૈન ઇતિહાસના વિષયે ચતુ, શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિનું પ્રતિકાર વિષયક માસિક મુખપત્ર. ત’ત્રી : શાહ ચીમનલાલ ગોકળદાસ વર્ષ ૨ ] ક્રમાંક ૨૦ [ અંક ૮ ACHARIA SRI KALASSAGARSURI GYANIOUNDIR SHREE MAHAVIR JAIN ARAOHANA KENDRA Koba, Gandhinagar - 382 007. [ 37 28 29252, 2827820- For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - : ૪૭૮ श्री जैन सत्य प्रकाश (માણિજ પત્ર) विषय दर्शन १ श्रीशारदालघुस्तोत्रम् : आचार्य महाराज श्रीमद विजयपद्मसूरिजी : ४३१ ૨ પ્રભુશ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી : ૪૩૨ ૩ મુખલિપુત્ર ગોશાલ : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી : ૪૩૫ ૪ ચંપાપુરી મહિમા : આચાર્ય મૅહારાજ શ્રીમદ્દ વિજય પદ્યસૂરિજી. ૫ હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપત્રો : - પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. : ૪૪૦ ૬ જૈનપુરીનાં જિનમંદિરની અપૂર્વ કલો : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૪૪૪ છ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય : (૧) પ્રાચીન લેખસંગ્રહ : મુનિરાજ શ્રી જયન્તવિજયજી : ૪૪૭ (२) मांडवगढ सम्बन्धी लेख : श्रीयुत नन्दलालजी लोढा । ૮ શારિપુર તીર્થ : મુનિરાજ શ્રી દર્શનવિજયજી : ૪૫ર. ૯ દિગમ્બરની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રીમત સા ગરાનમૂરિ19 : ૪૬ ૨ ૧૦ શ્રી હેમચંદ્રાચાયની દીક્ષાનાં સમય અને સ્થાન: મુનિરાજશ્રી હિમાંશુવિજયજી : ૪૬૫ ૨૨ સમીક્ષાશ્રમવિર : સાર્થ મલ્હાજ શ્રીન વિજ્ઞાઠાવાયુસૂરિની ૪૯૭ સમાચાર અને સ્વીકાર : e પૃષ્ઠ ૪૭૦ ની સામે. છે : વિજ્ઞપ્તિ : '. જે પૂજ્ય મુનિરાજોને ‘“ શ્રી જ જૈનસત્ય પ્રકાશ” મોકલવામાં આવે છે, તેઓએ પોતાના વિહારાદિકના કારણે અદછે લાતુ સરનામુ દરેક મcહુછે નાની સુદ ત્રીજ પહેલાં અમને ! લખી જણાવવા કૃપા કરવી, જેથી માસિક ગેરવલે ન જતાં, વખતસર મળી શકે, વાર્ષિક લવાજ : સ્થાનિક ૧-૮-૦ બહારગામનું ૨-o-o ? : જોઈએ છે ; છે ૬ શ્રી જૈન સત્ય પ્રકાશ’ ના પ્રથમ વર્ષના ૨, છે ૩, ૭, ૮ અ કોની જરૂર છે છે. જેમાં તે મોકલશે ! તેનો સાભાર સ્વીકાર છે કરીને બદલામાં તેટલા ? અકૅ મજરે આપ- ૪ { વાંમાં આવશે. છુટક અંક . ૦-૩-૭ મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિમુદ્રણાલય, કાળુપુર, ખજુરીની પાળ, અમદાવાદ. પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्याण मग्गयं विसयं ॥१॥ gf શ્રી જૈન સત્ય પ્રકાશ BR अण्णाणग्गहदोसगत्थमइणा कुव्वंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिट्ठत्तर ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे भेऽहिलासा तया, वाइजा प्पवरं पसिद्धजइणं सच्चप्पयासं मुया ॥ २॥ - પુસ્તક ૨ ४८ - - वीर सवत् २४१३ विभ सवत् १९८३ : ફાગણ શુલ પંચમી :सन १९३७ માર્ચ ૧૭ બુધવાર - --- - --- --- - - - -- ॥ श्रीशारदा-लघुस्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्रीमद् विजयपद्ममूरिजी (आर्याच्छन्दः) सदतिशयान्वितरूपा, जिनपतिवदनाब्जवासिनी रम्या ॥ नयभंगमानभावा, प्रभुवाणी बोधदा वोऽस्तु ॥ १॥ तदधिष्ठायकभावं, प्राप्ता श्रीशारदा चतुष्पाणिः ॥ श्रीगौतमपदभक्ता, विज्ञानोत्कर्षदा भवतु ॥ २ ॥ प्रस्थानस्मृतिकाले, भावाचार्या निधाय यां चित्ते ॥ कुर्वन्ति स्वान्यहितं, स्तवीमि तां शारदां नित्यं ॥३॥ ओ ही क्ली वाग्वादिनि !, वद वद मातः ! सरस्वति ! प्रौढे ! ॥ तुभ्यं नमो जपन्त्वित्येतन्मन्त्रं सदा भव्याः ॥ ४ ॥ मन्त्रानुभावसिद्धा, मलयगिरिहेमचंद्रदेवेन्द्रौ ॥ श्रीवृद्धमल्लमुख्या जाता जिनधर्मखदिनकराः ॥ ५ ।। ते पुण्यशालिसुधियो विशालकीर्तिप्रतापसत्त्वधराः ॥ ये त्वत्पदपद्मरताः, प्रभातकाले स्तुवन्ति नराः ॥ ६॥ - - - - - - - - - For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir అంతిరి0808080800880009809333333) પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન છે લેખક– આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી છે అంంంంంంంంంంంంంంంంంంం (ગતાંકથી ચાલુ) વૈશેષિક દર્શનની માન્યતાઓ: હવે આપણે વૈશેષિક દર્શન ઉપર આવીએ. વૈશેષિક દર્શનવાળા દ્રવ્ય-- કર્મ-સામાન્ય-વિરહ-માયાતરમ્ અર્થાત ૧. દ્રવ્ય, ૨. ગુણ, ૩. કર્મ, ૪. સામાન્ય, ૫. વિશેષ અને ૬. સમવાય એ નામનાં છ તવ માને છે. તેમાં પ્રથમ દ્રવ્યના પૃથ્વી,જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન; એ નવ ભેદ માને છે. અહીં પૃથ્વી, અપ, તેજ અને વાયુને જુદાં જુદાં દ્રવ્ય માનવાં ઉચિત નથી. કેમકે તેના તે જ પરમાણુઓ પ્રયોગ અને સ્વભાવથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુરૂપે પરિણમે છે. પિતાનું પુલપણું છોડતા નથી, એટલે પરમાણુના પંજરૂપે, એક જ પુકદ્રવ્યમાં તે ચારે આવી જાય છે. અવસ્થાના ભેદ માત્રથી દ્રવ્યને ભેદ માનવો વ્યાજબી નથી, અને એમ કરવા જતાં દ્રવ્યોની સંખ્યામાં મેટી વૃદ્ધિ થઈ જશે. કાલ અને આકાશ એ બે વ્યાજબી દ્રવ્ય છે. દિશાઓ આકાશમાં જ આવી જાય. કેમકે જે આકાશમાં સૂર્ય ઉદય થાય છે તે આકાશ જ પૂર્વ દિશાના નામથી વ્યવહત થાય છે, અને જ્યાં સૂર્ય અસ્ત થાય છે તેને પશ્ચિમ દિશાના નામથી વ્યવહાર થાય છે, અને પૂર્વ તરફ મુખ કરી ઉભેલા આદમીના જમણા હાથ તરફની દક્ષિણ અને ડાબા હાથ તરફના આકાશને જ ઉત્તર દિશા કહેવામાં આવે છે, તેથી આકાશથી ભિન્ન તત્વરૂપે દિશા ટકી શકતી નથી. આત્મા શરીર માત્ર વ્યાપી દ્રવ્યરૂપે માનેલે જ છે. મન પુદ્ગલ હોવાથી પુલમાં આવી જાય છે, અને ભાવ મન જીવમાં આવી જશે. એમ નવ ભેદ ઉડી જતાં માત્ર જીવ, આકાશ, કાલ, અને પુલ એમ ચાર જ કાયમ રહી શકે છે, અને તે સર્વને પરિચય દઈ શકે છે. વળી વૈશેષિકે કહે છે કે “પૃથિવીત્વચોપાત્ પૃથ્વી” તે પણ માત્ર તેમની એક પ્રક્રિયા જ છે, કારણ કે પૃથિવીથી ન્યારું કઈ પૃથ્વીત્વ નથી, કે જેના યોગથી પૃથ્વી બની હેય. દુનિયામાં જેટલા પદાર્થો છે, તે તમામ સામાન્ય-વિશેષાત્મક નરસિંહાકાર ઉભય સ્વભાવરૂપ છે. જેમકે – न नर : सिंहरूपत्वान्न सिंहो नर-रूपत:। शब्दविज्ञानकार्याणां, भेदाज्जात्यन्तरं हि सः ॥ १ ॥ જ્યારે નરસિંહ સ્વરૂપ, કૃષ્ણજીએ ધારણ કર્યું હતું ત્યારે સિંહરૂપ હોવાથી તેમને નર પણ ન કહી શકાય, અને નરરૂપ હોવાથી સિંહ પણ ન કહેવાય, કિન્તુ શબ્દ, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન વિજ્ઞાન, અને કાર્ય એમ ત્રણેને ભેદ હોવાથી નરસિંહ, એક જુદી જ જાતી મનાય. તેમ સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે ત્યાં પૃથ્વીત્વના વેગથી પૃથ્વી થાય છે, એમ કહેવું સર્વથા અનુચિત છે. રૂપ, રસ, ગધ, સ્પર્શ રૂપી દ્રવ્યમાં રહેનાર હોવાથી, વિશેષ ગુણ છે, અને સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરવાપરત્વ એ સર્વ દ્રવ્યવૃત્તિ હોવાથી સામાન્ય ગુણ છે. વળી બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છી, દ્વેષ, પ્રયત્ન, ધર્માધમ અને સંસ્કાર; એ આત્માના ગુણ છે. ગુરુત્વ પૃથ્વી પાણીનો ગુણ છે. પૃથ્વી, પાણી અને તેજ એ ત્રણમાં દ્રવત્વ રહે છે. સ્નેહ પાણીમાં રહે છે. વેગ મૂર્ત દ્રવ્યમાં રહે છે, અને શબ્દ આકાશને ગુણ છે. ત્યાં સંખ્યાદિ સામાન્ય ગુણો રૂપાદિની જેમ દ્રવ્યના સ્વભાવરૂપ નથી, કિન્તુ ઉપાધિ સ્વરૂપ છે. માટે તેઓ ગુણ નથી થઈ શકતા. અને કદાચ ગુણ માની લે તો પણ તે પૃથફ તત્વ ન થઈ શકે, કારણ કે દ્રવ્યથી ભિન્ન એવા જુદા તસ્વરૂપે ગુણો સિદ્ધ થઈ શકતા નથી, એટલે ગુણ નામને બીજે પદાર્થ ઉડી જાય છે. અને શબ્દ પુકલ હોવાથી અમૂર્ત આકાશનો ગુણ જ નથી થઈ શકત. વળી ક્રિયા પણુ ગુણની જેમ દ્રવ્યગત ધર્મ હોવાથી દ્રવ્યથી ભિન્ન સિદ્ધ નથી થઈ શકતી, તેથી કર્મ નામનો ત્રીજો પદાર્થ પણ સાબિત થતું નથી. ચોથો પદાર્થ વૈશેષિકાએ સામાન્ય માને છે. જેનું બીજું નામ સત્તા છે. તેનું લક્ષણ નીચે મુજબ છેઃ “ચત દ્રવ્ય કાર્યકુ તિતિ પ્રતીતિઃ સા સત્તા'' અર્થ– જેથી દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત એવી પ્રતીતિ થાય, તે સત્તા નામનો પદાર્થ છે, અને એ ત્રણમાં રહેનારી સત્તાને પરસત્તા કહેવાય છે. દ્રવ્યમાં, ગુણમાં અને કર્મમાં ભિન્ન ભિન્ન રહેલું દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મત્વને અપરસત્તા કહે છે. અહીં વિચારવાનું એ જ છે કે, સત્તામાં સત એવો ભાસ બીજી સત્તા દ્વારા થાય છે કે સ્વયં થઈ જાય છે. જે બીજી સત્તા દ્વારા થાય છે એમ વૈશેષિકે માને તે પછી બીજી સત્તામાં સત્ એવો ભાસ ત્રીજી સત્તાથી અને ત્રીજી સત્તામાં ચોથી સત્તાથી, એમ માનતાં અનવસ્થા નામનું દૂપણ આવશે, અને સ્વયં સત એવો ભાસ સત્તામાં માને તો તે પછી દ્રવ્ય, ગુણ, કર્મમાં પણ સ્વયં માની શકાશે, એટલે સત્તા માનવાની જરૂર નહિ પડે. વળી દ્રવ્યાદિ પદાર્થ સ્વરૂપે છે, તેમાં સત્તા સત એવો ભાસ કરે છે, કે અસત્ સ્વરૂપે છે તેમાં ? જે સત સ્વરૂપે છે, તેમાં ભાસ કરે છે એમ કહેશે તો પછી સત્તા બિચારી રાંકડીએ શું કર્યું ? કેમકે તે પદાર્થ તે સ્વયં સસ્વરૂપે જ હતા, અને જે અસત્ સ્વરૂપમાં સત્તા સત એવું ભાન કરાવે તો પછી શશશૃંગ, ગર્લંભશૃંગ આદિનો કેમ ભાસ નથી કરાવતી ? એટલા માટે જ પૂર્વ પુરૂષોએ કહ્યું છે કે – स्वतोऽर्थाः सन्तु सत्तावत् , सत्तया किं सदात्मनाम् ।। असदात्मसु नैषा स्यात् , सर्वथाऽतिप्रसङ्गतः ॥ અર્થ – અર્થો સ્વયં વિદ્યમાન છે, તે પછી સત્તા શું કરે છે, અને અર્થે સ્વયં વિદ્યમાન નથી તો પછી અતિપ્રસંગના કારણે સત્તા નકામી છે. આથી સિદ્ધ થયું કે, સામાન્ય – સત્તા-નામને પદાર્થ પણ મનઃકલ્પિત છે. હવે વિશેષ નામના પાંચમાં પદાર્થને વિચાર કરીએ તો તે પણ ટકી શકતા નથી. “અત્યન્તશાકૃત્તિવૃદ્ધિ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૩૪ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ तवा विशेषाः " અત્યન્ત વ્યાવૃત્તિ મુદ્ધિ યાને પરસ્પર પૃથકપણાની બુદ્ધિના હેતુ સ્વરૂપે જે હાય તે વિશેષ કહેવાય છે. અહીં વિચારવું જોઈ એ કે, વિશેષોમાં વિશેષ બુદ્ધિ સ્વયં થાય છે કે અપર વિશેષેારા, જો અપર વિશેષ દ્વારા માનીએ તે અનવસ્થા આવે છે, અને સ્વયં માનીએ તે દ્રવ્યમાં પણ સ્વયં વિશેષ બુદ્ધિ કેમ ન થઈ શકે ? આવી રીતે વિશેષ પણ ઉડી જાય છે. હા, સામાન્ય-વિશેષાત્મક ઉભય સ્વરૂપ વસ્તુ માનવામાં કોઇ પ્રકારના વાંધા નથી, એટલે દ્રશ્ય એક જ પદાર્થના સ્વરૂપમાં સામાન્ય વિશેષ તેના પર્યાય છે, ભિન્ન નથી. હવે સમવાય નામના છઠ્ઠા પદ્માતા વિચાર કરતાં તે પણ સાબિત થઈ શકતા નથી. તેનું સ્વરૂપ વૈશેષિકા નીચે પ્રમાણે કરે છેઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir (4 " अयुतसिद्धानामाधाराधेयभूतानां य इह प्रत्यय हेतुः स समवायः । ,, અ:— હમેશા ભેગા રહેનાર આધાર, આધેય ભૂત પદામાં જે ‘અહી” એવા જ્ઞાનનેા હેતુ તે સમવાય કહેવાય છે. તે એક અને નિત્ય છે. વિચાર કરીએ તે આ વાત પણ હવાઇ તરંગમાં મળી જાય છે, કેમકે સમવાય સમ્બન્ધ એક અને નિત્ય હાય તે પછી તેના સમ્બન્ધીએ પણ એક અને નિત્ય થઈ જવા જોઈએ અને સમ્બન્ધી અનિત્ય હાય । સમવાય પણ અનિત્ય સિદ્ધ થાય, કેમકે સમ્બન્ધ અને સમ્બન્ધી એવી રીતે જોડાએલા છે કે એકની નિત્યતામાં ખીજાની નિત્યતા અને એકની અનિત્યતામાં ખીજાતી અનિત્યતા માનવી ΟΥ પડે. વળી સમવાય એ એક પ્રકારના સમ્બન્ધ છે, અને દ્વિનિષ્ઠ હાવાથી બન્નેની, દંડ અને દંડની જેમ, ભિન્નતામાં સિદ્ધ થઇ શકે તેા પછી અયુતસિદ્ધ અભિન્નમાં સમ્બન્ધ કેવી રીતે માની શકાય ? મતલબ કે સમવાય પણ એક કલ્પિત વસ્તુ છે. એવી રીતે છ પદાર્થ ઉડી જાય છે. અને માત્ર એક દ્રવ્ય કાયમ રહે છે. દ્રવ્ય પણ જે નવ માનેલ છે, તે પણ ઉડી જાય છે, અને માત્ર ચાર જ કાયમ રહે છે. આમ સર્વજ્ઞ ભગવત મહાવીર મહારાજના તત્ત્વજ્ઞાન સિવાયનું અન્ય તત્ત્વજ્ઞાન અંધ બેસતું તત્ત્વજ્ઞાન નથી. આ જ કારણથી ચૌદ વિદ્યાના જાણુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ક્રમાવે છે કે, पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । યુત્તિમાત્રનું ચક્ષ્ય, તત્ત્વ હ્રાય: પરિશ્ર્વદઃ ॥ ? ॥ અ:— પ્રભુ મહાવીર ઉપર મારે પક્ષપાત નથી તેમ કપિલ આદિ ઋષિએ પર મને દ્વેષ નથી, જેમનું યુક્તિવાળું વચન હાય તેનું ગ્રહણ વ્યાજખી છે. મતલબ કે જન્મથી બ્રાહ્મણ હેાવા છતાં પરમાત્મા મહાવીરદેવનાં યુક્તિયુક્ત વચનાએ મને તેમને ઉપાસક બનાવ્યો છે. પ્રભુ શ્રી મહાવીરદેવના વચનાની યુક્તિયુક્તતા એટલી પ્રબળ છે કે તેથી ગૌતમસ્વામી આદિ જેવા પેાતાની જાતને સર્વજ્ઞ માનનારા એકાદશ પ્રખર વિદ્વાના પણ મુગ્ધ થયા હતા અને તુરત જ સેવકભાવ સ્વીકારી પ્રભુના હાથે જ તેમણે દીક્ષા લીધી હતી. (અપૂર્ણ ) For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મખલિપુત્ર ગોશાલ લેખક– મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (ગતાંકથી ચાલુ) આનંદ દ્વારા ભગવાન મહાવીરને ભય બતાવો . કોઈ દિવસ ગોશાળ હાલાહલા કુંભારણને ત્યાં ઉતર્યો હતો. તેણે ભગવાન મહાવીરના આનંદ નામક નિગ્રંથને જોયા. આનંદને પિતાની પાસે બોલાવી ગોશાળાએ કહ્યું : “જુઓ, તમારા ધર્માચાર્ય જ્ઞાતપુત્ર (મહાવીર) હવે મોટી ઉંમરના થયા છે. દેવ, મનુષ્ય અને અસુરોથી પૂજિત થયા છે. શ્રમણ ભગવાન મહાવીર ” શ્રમણ ભગવાન મહાવીર' આવી તેમની પ્રસિદ્ધિ થઈ છે. ઠીક છે, આજે તેઓ જે મને કંઈ પણ કહેશે તો હું મારા તપતેજથી તેમને બાળીને ભસ્મ કરી દઈશ. તું જા, અને તારા ધર્માચાર્યને આ વાત કહે.” આનંદે ભગવાન મહાવીરસ્વામીની પાસે જઈને ગોશાળાનું કથન નિવેદન કર્યું, અને પૂછયું : “શું ગોશાળા આવી રીતે અરિહંતને ભસ્મ કરવાનું સામર્થ રાખે છે?” ભગવાન મહાવીરે કહ્યું : “ગોશાળાની શક્તિથી અરિહંતની શક્તિ અનંતગુણી છે. હા, ગોશાળામાં ભસ્મ કરવાની શાક્ત છે, પણ તે અરિહંતોને નહિ. કેવળ તેમને તે દુઃખ ઉત્પન્ન કરી શકે છે.” ભગવાન મહાવીરે તે વખતે આનંદને કહ્યું: “તમે જાઓ, અને ગૌતમાદિ નિગ્રંથને કહે કે ગે શાળા આવે ત્યારે તેની સાથે કોઈ પણ જાતનો વાર્તાલાપ ન કરે.” શૈશાળાનું ભ. મહાવીર પાસે આવવું અને સુનક્ષત્રસર્વાનુભૂતિને ભસ્મ કરવા થોડા સમયમાં જ હાલાહલા કુંભારણને ત્યાંથી ગોશાળે ભ. મહાવીર સ્વામી પાસે આવ્યો અને કહેવા લાગ્યો : “હે આયુષ્યન્ કાશ્યપગોત્રીય ! “મંખલિપુત્ર ગોશાળક મારે ધર્મ-શિષ્ય છે,” એ જે તમે કહે છે, તે ઠીક છે, પરંતુ તમારા શિષ્ય ગૌશાળા તે મરીને કેાઈ દેવલોકમાં ઉત્પન્ન થયો છે. હું તે કૌડિન્યાયન ગોત્રીય ઉદાયી નામનો છું. મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મંખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યો છે. મારે આ સાતમો શરીરન્દર પ્રવેશ છે.” ગશાળાએ આમ કહીને પોતાના સિદ્ધાન્તની કેટલીક વાત કહી નાખી. ભગવાન મહાવીરે કહ્યું: “તું તારા આત્મસ્વરૂપને શા માટે છુપાવે છે ? ગોશાલક, એમ ન કરવું જોઈએ. આમ કરવાને યોગ્ય તું નથી.” ભ. મહાવીરના આ વચનથી ગોશાળાની ગરમીનો પારો વધી ગયો. તે ભગવાન મહાવીરનાં તિરસ્કાર અને અપમાન કરવા લાગે. અને બકવા લાગ્યો : “હું માનું છું કે તું હવે નષ્ટ થયો છે. હવે તારું અસ્તિત્વ નથી.” કંઈ પણ કહ્યા વગર ભગવાન મહાવીર સ્વામી આ સહન કરતા રહ્યા. સહન કરવામાં તેઓ સમર્થ હતા. પરંતુ સર્વાનુભૂતિ નામના અણગારથી પિતાના ગુરુદેવનું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ ફાગણ અપમાન જોઈ ન શકાયું. તે ગોશાળાની પાસે ગયા અને કહેવા લાગ્યાઃ “ગોશાળક, ધર્મનું એક વચન સંભળાવનારને પણ ઉપકાર ભૂલાય નહીં. જ્યારે તું વિચાર તે કર, ભગવાન મહાવીરે તો તને દીક્ષા આપી તારે શિષ્યરૂપે સ્વીકાર કર્યો: તને શિક્ષિત કર્યો, બહુશ્રત કર્યો, છતાં તું ભગવાનની સાથે અનાર્યપણાનું આચરણ કરે છે ? બસ, ગોશાળે સર્વાનુભૂતિ અનગાર ઉપર ખૂબ ગુસ્સે થયો, અને પોતાની શક્તિથી તેને બાળીને ભસ્મ કર્યો. આવી જ રીતે સુનક્ષત્ર નામક અનગારને પણ બાળીને ભસ્મ કર્યો. પુનઃ તે મહાવીર સ્વામી પાસે જઈને આક્રોશ કરવા લાગ્યો. ભગવાને તેને પૂર્વકૃત ઉપકારો યાદ કરાવ્યા, પરંતુ એથી તો એ વધારે વીફર્યો અને પિતાના શરીરમાંથી તેજલેશ્યા કાઢી; પરંતુ તે તેજલેયા ભગવાનને બાળવાને માટે સમર્થ ન થઈ. આમતેમ ચક્કર ખાઈને ખુદ ગોશાળાના શરીરને બાળતી તેના જ શરીરમાં પુનઃ પેસી ગઈગોશાળો શરમિંદો થઈ ગયો. છતાં તે કહે છે“હે આયુષ્યમન, મારી તેલેસ્યાથી પરાભવ પામીને છ મહીનાની અંદર દાહની પીડાથી તું છદ્મસ્થ અવસ્થામાં જ મરીશ.” ભગવાને કહ્યું, “ગોશાળક, હજુ તો હું સોળ વર્ષ સુધી જિનપણામાં વિચરીશ. પરંતુ તું તે તારી તેજલેશ્યાથી સ્વયં પરાભવ પામીને સાત રાત્રિની અંતે પિત્તજવરથી પીડિત થઈને મસ્થાવસ્થામાં જ કાળ કરીશ – મરીશ.” ગશાળાનું પરાસત થવું અને તેના શિષ્યનું ભગવાન મહાવીર પાસે જવું: પોતાની ઈચ્છા પૂર્ણ નહિ થવાના કારણે અને પોતાની તેજલેસ્યા નિષ્ફળ જવાના કારણે ગોશાળા હવે શક્તિહીન બની ગયો હતો. હવે ભ. મહાવીરના કેટલાયે શ્રમણ ગોશાળાની પાસે જઈને, તેના મતની વિરૂદ્ધ પ્રશ્નોત્તરી કરવા લાગ્યા - તેનાથી પ્રતિકૂલ વચને કહેવા લાગ્યા. પરંતુ ગોશાળ નિરુત્તર જ રહ્યો – વાસ્તવિક ઉત્તર કંઈ ન આપી શક્યો. આથી તે પોતે ગુસ્સે પણ બહુ થયો. પરિણામ એ આવ્યું કે, ગોશાળાના ઘણા શિષ્યો – અનુયાયીઓ ભગવાન મહાવીરની પાસે ગયા, અને તેમને વંદન – નમસ્કાર કરી, તેમના આશ્રમમાં રહીને વિચારવા લાગ્યા. આજીવિકમતના થોડાક સ્થવિરે ગોશાળા પાસે પણ રહ્યા. ગશાળાની અનુચિત પ્રવૃત્તિઃ ગોશાળો હલાહલા કુંભારણને ત્યાં હવે રહે છે. તેને છેલ્લા દિવસોમાં શરીરમાં અતિદાહ ઉત્પન્ન થયો. અને તેથી દાહને શાંત કરવા માટે તે હાથમાં કરી લઇ ચૂસે છે, મદ્યપાન કરે છે, વારંવાર ગાય છે, નાચે છે અને વારંવાર હાલાહલા કુંભારણ ઉપર પાણી ઉછાળો, માટીના વાસણમાં રહેલા ગંદા પાણીથી પોતાના શરીરનું સિંચન કરે છે. વળી પિતાની આ સાવઘપ્રવૃત્તિને નિરવદ્ય બતાવવા માટે પાણીના જુદા જુદા ભેદ બતાવે છે. અર્થાત પિતે જે પાણીને ઉપયોગ કરી રહ્યો છે, તે નિર્દોષ છે, એવું સમજાવવાની કોશીશ કરે છે. શૈશાળાને અન્તિમ સમય, પશ્ચાત્તાપ અને સત્યપ્રકાશઃ ગોશાળાને જ્યારે પોતાને અન્તિમ સમય માલુમ પડ્યો, ત્યારે તેણે પિતાના આજીવિક સ્થવિરોને પાસે બોલાવી આદેશ કર્યો કે, “ જ્યારે હું કાળધમ– મૃત્યુને પ્રાપ્ત કર્યું, ત્યારે મને સુગંધીવાળા પાણીથી સ્નાન કરાવજે, ગશીર્ષ ચંદનથી મારા શરીરનું વિલેપન કરજે, મહામૂલ્ય એવું હંસના ચિહ્નવાળું પટ – શાટક મને પહેરાવજો, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ મ‘ખલિપુત્ર શૈાશાલ ૪૩૭ સર્વોલ કારથી વિભૂષિત કરો, અને રાજમાર્ગોમાં માટી ઉદ્યેાષા પૂર્વક એમ કહેવા પૂર્ણાંક મારા શરીરને બહાર કાઢો કે મ`ખલીપુત્ર ગાશાળક આ અવસર્પિણીમાં ચેાવીસમા – અન્તિમ તીર્થંકર થઈ તે સિદ્ધ થયા છે. ' પરન્તુ ગેાશાળાને આ આદેશ અન્તિમ સમય સુધી સ્થિર ન રહ્યો. સાત રાત્રિ વ્યતીત થતાં જ, ગાશાળાના આત્મામાં સત્યને પ્રકાશ થયે. દાહથી પીડિત થયેલા ગોશાળાને અન્તિમ સમયમાં પોતાનાં પૂષ્કૃત અનુચિત કાર્યાંના પશ્ચાત્તાપ થયા, ‘‘અરે, હું ‘ જિન ' નહિં, છતાં ‘જિન ’ તરીરે પ્રલાપ કરતો રહ્યો, મેં શ્રમણેાના ધાત કર્યા. હું શ્રમણાના વિધી થયે. હું મખલિપુત્ર ગોશાલક છું. છતાં મેં ભ્રૂણી અસદ્ભાવના કરીને પોતાને અને ખીજાઓને ભ્રાન્તિમાં નાખ્યા. હું છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ, શ્રમણ ભગવાન મહાવીર ‘જિન ’ છે,” આવી રીતે પશ્ચાતાપ કરતાં આવિક સ્થવિરેને પેાતાની પાસે ખેલાવ્યા અને તેમને અનેક શપથ આપવા પૂર્વક આ પ્રમાણે કહ્યું: ' ‘જુઓ, હું જન નથી. હું શ્રમણાને ધાત કરવાવાળા મ‘ખલિપુત્ર ગેાશાલક છું. હું છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. શ્રમણ ભગવાન મહાવીન જિન છે, એટલા માટે હે દેવાનુપ્રિય, જ્યારે હું કાળધમને પ્રાપ્ત કરું, ત્યારે મારા ડાબા પગને દારાથી બાંધીને મારા મ્હાંમાં ત્રણવાર થૂંકો. અને શ્રાવસ્તિ નગરીના જાહેર રસ્તાઓ ઉપર ઉદ્ઘોષણાપૂર્ણાંક એમ કહેજો કે, ‘ મખલિપુત્ર ગેાશાળક ‘ જિન ' નહિ હતા. તે શ્રમણાના ઘાત કરવાવાળા મલિપુત્ર ગોશાળ છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે, ‘જિન ’ તે। શ્રમણ ભગવાન્ મહાવીર જ છે.’એમ કરીને મને બહાર લઈ જજો.” આ આદેશ આપતાં આપતાં ગે!શાળાએ પેાતાનું શરીર છેડયું: : ગેાશાળાએ પોતાના અનુયાયિઓને શપથ આપીને ઉપર્યુક્ત કાર્ય કરવાનું કહ્યું હતું. અતએવ પ્રતિજ્ઞાપાલનને માટે હાલાહલા કુંભારણના સ્થાનમાં તેના અનુયાયિઓએ ‘ શ્રાવસ્તિ ' નું આલેખન કયું; અને ગેરાળાને પગથી બાંધી, ત્રણ વાર મુખમાં થૂકી, જેવી રીતે ગાશાળાએ કહ્યું હતું તેવી જ રીતે ગેાશાળાની આજ્ઞાને પૂરી કરી. તે પછી વિધિપૂર્ણાંક ગંધાદકથી સ્નાન કરાવીને, મેોટી ધૂમધામ પૂર્વક શ્રાવસ્તિ નગરીમાં થઈ ને તેના શરીરને બહાર કાઢવામાં આવ્યું. આવી રીતે ભગવાન મહાવીરસ્વામીના કથનાનુસાર પેાતાની જ તેજે લેશ્યાના પ્રતાપથી ગેાશાળા, બરાબર સાત રાત્રિ વ્યતીત થતાં, શરીરાન્ત થયેા. ભગવાન્ મહાવીરને કષ્ટ : ગેાશાળાની તેજોલેશ્યાના પ્રસંગને છ મહીના વ્યતીત થયા ન્હોતા. એટલામાં ભગવાન્ મહાવીરસ્વામી જે વખતે મેઢિગ્રામના સાભ્રકોષ્ટક નામના ચૈત્યમાં પધાર્યા, તે વખતે ભગવાનને અસહ્ય પિત્તજ્વર થયા, અને તેના કારણે ઘણા દાહ થયા. અને લોહીયુક્ત દસ્ત પણ થયા. લેને શંકા થઈ કે ભગવાન્ મહાવીર જરૂર કાલધર્મ પામશે. પરન્તુ ભગવાને કહ્યું. ‘હું હજુ સાલ વ પન્ત કાળ કરીશ નહિ. ' તે પછી સિંહ નામના અણુગાર મેકિગ્રામમાં જઈને રેવતી નામની ગૃહસ્થિતીને ત્યાંથી દાહને શમન કરવાવાળા બીજોરાપાક લઈ આવ્યા. આને આરેાગવાથી ભગવાને રેાગ શાન્ત થયે. ગે।શાળાનું વચન જૂ' પડયું' અને ભગવાન્ મહાવીરનું વચન સાચું થયું. સપૂર્ણ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપાપુરી મહિમા ચંપાપુરી નગરીમાં બનેલી કેટલીક ધાર્મિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ વિજયપધસૂરિજી અયોધ્યાનગરી અને કૌશાંબીનગરીની માફક આ શ્રી ચંપાપુરી પણ મહાપ્રાચીન • નગરી ગણાય છે. આ નગરીમાં શ્રી તીર્થકર દેવનાં પાંચે કરયાણક થયાં છે. શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણ કેઃ વર્તમાન વીશીના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજા – દશમાં પ્રાણત દેવલેકના વિસસાગરોપમ સુધીનાં દેવતાઈ સુખે ભેગવી, જેઠ સુદ છઠ્ઠને દિવસે આ નગરીમાં સુપૂજ્ય રાજાની શ્રી જયરાણીની કુક્ષિમાં આવ્યા. તે ચ્યવન કલ્યાણક થયું. કુંભરાશિ અને શતભિષફ નામના નક્ષત્રમાં કાર્તિક વદિ ચૌદશે આ નગરીમાં જ તેઓ જન્મ પામ્યા. એટલે તે બીજું કલ્યાણક થયું. ૭૦ ધનુષ્ય પ્રમાણ કાયાવાલા પ્રભુ શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજાએ કુમાર અવસ્થામાં છઠ્ઠ તપ કરીને ૬૦૦ પુરુષોની સાથે આ નગરીના પાડલ વૃક્ષની નીચે ફાગણ સુદિ પૂનમે પવિત્ર સંયમ ગ્રહણ કર્યું. ત્યારે તેઓ ચતુર્થ જ્ઞાન પામી ચઉનાણી થયા. આ ત્રીજું કલ્યાણક થયું. પહેલું પારણું તેમણે સુનંદ શેઠને ઘેર કર્યું, ત્યાં પંચદિવ્ય પ્રકટયાં. એક માસ છદ્મસ્થપણે વિચર્યા બાદ મહાસુદિ બીજે છઠતપમાં રહેલા પ્રભુને-આ જ નગરીમાં કેવલજ્ઞાન પ્રકટ થયું, જેથી પ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી કહેવાયા. આ તેમનું ચોથું કલ્યાણક થયું. પ્રભુદેવને શ્રી સુભૂમ આદિ ૬૬ ગણધરો હતા. વૈક્રિયલબ્ધિના ધારક મુનિવરો ૧૦૦૦૦, વાદીઓ ૪૭૦૦, અવધિજ્ઞાની ૫૪૦૦, કેવલી ૬૦૦૦, ચઉનાણી મુનિવરે ૬પ૦૦, અને ૧૨૦૦ ચૌદપૂર્વી મુનિઓ હતા. તથા બેરહજાર સાધુઓ, અને શ્રી ધરણી આદિ એક લાખ સાધ્વીઓનો પરિવાર હતો. શ્રાવકે ૨૧૫૦૦૦ હતા અને શ્રાવિકાઓ ૪૩૬ ૦૦૦ હતી. બેરલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રભુ આ નગરીમાં ૬૦૦ મુનિવરેની સાથે, માસિક અણુશણ કરી, અષાડ સુદિ ચૌદશે, મુક્તિને પામ્યા. આ પ્રભુનું પાંચમું કલ્યાણક થયું રેહિણું રાણુની મુક્તિઃ આ પ્રભુદેવના મઘવ નામના પુત્રને લક્ષ્મી નામની પુત્રી હતી. તે લક્ષ્મીને આઠ પુત્ર અને રેશહિણી નામની પુત્રી હતી. નૃપતિ શ્રી અશોકે આ રોહિણીને પટ્ટરાણી પદે સ્થાપના કરી હતી. રોહિણું રાણીને ૮ પુત્ર અને ૪ પુત્રીઓ હતી. આ રેહિર્ણ.એ પ્રભુદેવને રૂધ્યકુંભ અને સ્વણ કુંભ નામના બે મુનિવરોને દેશના For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપાપુરીને મહિમા સાંભળતાં પિતાના દુઃખનું કારણ કર્મની બીના અને પૂર્વભવમાં આરાધેલા હિણ તપની બીના જાણીને ઉજમણને વિધિ સાચવવા પૂર્વક તે તપનો મહિમા વધાર્યો અને સપરિવાર મુક્તિ પદ પણ મેળવ્યું. આ પુનિત ઘટના પણ આ શ્રી ચંપાનગરીમાં જ બની હતી. કરકંડુ રાજાને સંબંધ કાદંબરી અટવીમાં કલિગિરિની પાસે કુંડ નામના સરોવરને કાંઠે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યાં કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા હતા, ત્યાં જેણે કલિકુંડ નામના તીર્થની સ્થાપના કરી હતી, તે શ્રી કરકંડુ રાજા પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. મહાસતી સુભદ્રાનું શીલમાહાભ્ય: જ્યારે આ નગરીના ચારે દરવાજા સજડ બંધ થયા અને તેને ઉઘાડવાને કોઈ પણ સમર્થ થયું નહિ, ત્યારે સતી સુભદ્રાએ કાચા સૂતરના તાંતણાથી ચાલણીમાં, શીલના પ્રભાવે, કૂવામાંથી જલ કાઢી તેને દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા. ચોથે દરવાજો બીજી સતી સ્ત્રીની પરીક્ષા માટે ન ઉઘાડો. ઘણું વખત સુધી ચોથે દરવાજો બંધ રહ્યો. કાલાન્તરે વિક્રમ સં. ૧૩૬૦ ની સાલમાં લક્ષણાવતી નગરીને (બાદશાહ) હમ્મીર શ્રી સુરત્રાણ સમસદીન – (પોતે વસાવેલા) શંકરપુરને કિલ્લો બંધાવવા માટે અહીંથી પાષાણ લઈ જવાના પ્રસંગે આ દરવાજાને પણ લઈ ગયો.. પ્રત્યેકબુદ કરકડની ઘટના રાજા દધિવાહનને પદ્માવતી નામની રાણી હતી. તે રાણીને પુત્ર-ગર્ભના પ્રભાવે એ દેહલો ઉપજે કે “હું રાજની સાથે હાથી ઉપર બેસી મોટા જંગલમાં ફરું ” આ દેહલે પૂર્ણ કરવાને રાજા દધિવાહને રાણી સહિત હાથી ઉપર બેસી વિશાલ અરણ્યમાં ફરવા નીકળ્યા. તે પ્રસંગે હાથીની અંબાડી ઉપરથી ખસી જવાથી રાજાએ ઝાડની ડાળીનું આલંબન લીધું, રાણી ગર્ભના કારણે અશક્ત હોવાથી તે વખતે નહિ ઉતરતાં હાથી ઉપર જ જંગલમાં આગળ ચાલી. ઘણે દૂર જતાં હાથી ઉભો રહ્યો ત્યારે રાણીએ ધીમે ધીમે નીચે ઉતરી પુત્ર પ્રસવ્યો. તેનું નામ કરઠંડુ પાડયું, અને તે ભવિષ્યમાં રાજા થયો. એની માતા પદ્માવતીએ પ્રભુને પવિત્ર ઉપદેશ સાંભળીને વૈરાગ્ય ભાવે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. જ્યારે કરકંડુ રાજા અજાણતાં કલિંગ દેશમાં પિતાની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે આ સાધ્વી પદ્માવતીએ પિતા દધિવાહનની ઓળખાણ આપી તેને યુદ્ધ કરતાં અટકાવ્યો. આ રાજા કરડુને એક વૃદ્ધ બળદ જોઈ સંસારની અસારતાનું ભાન થયું એટલે તેઓ સંયમ લઈ પ્રત્યેકબુદ્ધ થયા અને છેવટે મોક્ષે ગયા. આ પ્રત્યેકબુદ્ધ કરકંડ મહર્ષિને શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં પૂજ્યપાદ આચાર્ય પુરંદર શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રત્યેકબુદ્ધ સિદ્ધના વર્ણનમાં દષ્ટાંત તરીકે બતાવ્યા છે. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપત્ર લેખક –. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. " ये लेखयन्ति जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च पठन्ति च पाठयन्ति । शृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते देवमर्त्य शिवशर्म नरा लभन्ते ॥" – ઉપદેશ તરંગિણું (પૃ. ૧૭૯) , હસ્તલિખિત પ્રતિને અર્થ “હાથે લખેલી નકલ” એ થાય છે ખરે, પરંતુ ગમે તેવા લખાણને માટે એ શબ્દોને પ્રવેગ ન કરતાં ગ્રંથાત્મક લખાણને માટે એને પ્રયોગ કરાય છે. ગ્રંથોના અમુદ્રિત અને મુદ્રિત એવા જે બે વિભાગે પડી શકે છે તેમાંના પહેલા વિભાગના ગ્રંથ “હસ્તલિખિત પ્રતિ' કહેવાય છે કે જે ઉપરથી, એની છાપેલાં પુસ્તકોથી ભિન્નતા આપોઆપ સૂચવાઈ જાય છે. હસ્તલિખિત પ્રતિને માટે હાથથી' એવો પણ પ્રયોગ કરાય છે. એને અંગ્રેજીમાં “Manuscript” કહેવામાં આવે છે. ઉત્પત્તિ – જ્યારથી લિપિ અસ્તિત્વમાં આવી ત્યારથી જ, લિખિત પ્રતિને જન્મ થશે એમ માનવું જેમ અનુચિત છે તેમ ઈ. સ. ની પૂર્વે કોઈ પ્રતિ લખાઈ જ નથી એમ માનવું પણ અનુચિત છે. શ્રી ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને જમણે હાથ વડે ૧૮ લિપિઓ શીખવી હતી એમ જૈન પરંપરાનું કહેવું છે. આ વાતને આધારે એમ કહી શકાય કે પ્રથમ તીર્થંકરના ગણધરે એ જે વાદશાંગી રચેલી તેને યાદ રાખવા માટે કે તેનું વિવરણ નેંધી રાખવા માટે હસ્તલિખિત પ્રતિઓનો કોઈકે ઉપયોગ કર્યો હોય તે ના નહિ. એ અતિ પ્રાચીન સમયની વાત બાજુ પર રાખી શ્રી મહાવીરસ્વામીના સમયની વાત વિચારીએ તે ઈ. સ. પૂર્વે પાંચમા છઠ્ઠા સૈકામાં હસ્તલિખિત પ્રતિઓ હોય એમ માનવાને કશે જ વાંધો જણાતું નથી. શ્રી ઈન્દુભૂતિ વગેરે ગણધરોએ જેમ દુવાદશાંગી રચી તેમ એમના સમસમયી અન્ય મુનિવરોએ પ્રકીર્ણ કો રચ્યાં. એ તમામ ગ્રંથો ગમે તેવા શિષ્ય પણ સારી રીતે યાદ રાખી શકે તેમ ન હોઈ એમાંના કેટલાક જરૂરી લિપિબદ્ધ થયા હોવા જોઈએ. જો કે લિપિબદ્ધ પુસ્તકોના ઉપયોગ કરતાં મોઢેથી શીખવવાની પ્રથા ઘણા લાંબા વખત સુધીલગભચ શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણના સમય સુધી ચાલુ રહી હશે. તરવાર્થીધિગમશાસ્ત્રની ભાષ્યાનુસારિણી ટીકા રચનારા શ્રી સિદ્ધસેનગુણિના સમયમાં ૧ લિપિનું જ્ઞાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં ન હતું એમ કહેનાર, શ્રુતજ્ઞાનના વિભાગે પૈકી અક્ષરશ્રતતા લધ્યક્ષર નામના ભેદને અ૫લાપ કરે છે એમ માનવું પડશે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપ હસ્તલિખિત પ્રતિઓન વ્યવહાર શરૂ થઈ ગયો હતો એમ એમની રચેલી ટીકાની પ્રશસ્તિતા નિમ્ન લિખિત – " यत्र स्थितं प्रवचनं पुस्तकनिरपेक्षमक्षतं विमलम् । शिष्यगणसम्प्रदेयं जिनेन्द्रवक्त्रा विनिष्क्रान्तम् ॥२॥" પદ્ય ઉપરથી અનુમનાય છે. પ્રતિમાં સુધારા વધારા કરવાની શૈલી – લખતાં લખતાં કોઈ નકામે અક્ષર શબ્દ લખાઈ જાય તે પછી તે છેકી નાખવા માટે મોટે ભાગે પીળા રંગની હડતાલ વાપરવામાં આવે છે. કેઈક વાર સફેદ રંગની પણ કોઈ ચીજ વાપરેલી જોવાય છે. આ પ્રમાણે હડતાલ વગેરે ન વાપરતાં કેટલીક વાર જે અક્ષર ન જોઈતા હોય તેને માથે મીડું મૂકવામાં આવે છે અને એ દ્વારા એ નિરર્થક છે એમ સૂચવાય છે. અક્ષરને નિરર્થક સૂચવવા એની આસપાસ ગોળ કુંડાળું પણ કરાતું હોય એમ નિષધચરિત (સ. ૧, . ૧૪) માં વપરાયેલ “કુંડલના” શબ્દની નોંધ ઉપરથી જણાય છે, પરંતુ આ વિશિષ્ટતાવાળી કેાઈ જૈન પ્રતિ હજી સુધી મારા જોવા-જાણવામાં આવી નથી. અક્ષરને વિનિમય સૂચવવા ૧ ને ૨ એવા અંક એના ઉપર લખાય છે. લિપિ – ઘણાખરા જૈન ગ્રંથ જૈન લિપિમાં લખાયેલા જોવાય છે. એ લિપિ દેવનાગરીને મોટા ભાગે મળતી આવે છે, પરંતુ કેટલાક અક્ષરો-ખાસ કરીને જોડાક્ષરે લખવાની જ પદ્ધતિ જુદી છે. એથી તે કઈક વાર વિદ્વાનોની ભૂલ થઈ છે. દાખલા તરીકે ડો. વેબરે એને સમજી લીધે. જુઓ બર્લિન રાજકીય પુસ્તકાલયની હસ્તલિખિત પ્રતિઓનું એમણે તૈયાર કરેલું વિસ્તૃત અને વર્ણનાત્મક સૂચીપત્ર (પૃ. ૫૭૭, પંક્તિ ૨૪). - બાબુ રાજેન્દ્રલાલ મિત્ર ૪ ને વ સમજી તે પ્રમાણે તેમણે એમના સુચીપત્રમાં ઉલ્લેખ કર્યો છે. જુઓy ૭૦૨ (ક્રમાંક ૧૫૩૭) અને પૃ. ૭૧૯ (ક્રમાંક ૧૭૮૧). જૈન પ્રતિઓમાં જે લખાય છે તે જ સમજવાનો હોય છે એ વાત ડૉ. વેબરને ધ્યાનમાં નહિ હોવાથી તેમને હાથે સ્કૂલના થઈ છે. જુઓ પૃ. ૫૭૬, પંક્તિ ૧૪; પૃ પરપ વગેરે. હાલમાં ઘણુંખરા જૈન ગ્રંથ દેવનાગરી લિપિમાં જ છપાઈને બહાર પડે છે. એથી ભય રહે છે કે ધીરે ધીરે જૈન લિપિ લુપ્ત થઈ જશે. જન તાદશ, ભીમસી માણેક તરફથી બહાર પડેલ પંચપ્રતિક્રમણુસૂત્ર, પં. હીરાલાલ હંસરાજ તરફથી બહાર પડેલાં કેટલાંક પુસ્તકો, અને “જૈન ધર્મ પ્રસારક સભાનાં કેટલાંક પુસ્તકે જૈન લિપિમાં બહાર પડેલાં છે. જયારે એક બાજુ જૈને મોટે ભાગે પોતાની લિપિ તરફ ઉપેક્ષા કરતા જોવાય છે, ત્યારે બીજી બાજુ પ્રો. કથદ્વારા સંપાદિત “ઈન્ડિયા ઓફીસના પુસ્તકાલયગત સંસ્કૃત અને પ્રાકૃત હસ્તલિખિત પ્રતિઓના વર્ણનાત્મક સૂચીપત્ર”માં જૈન લિપિને સ્થાન અપાયેલું છે. સાચવણી - હસ્તલિખિત પ્રતિઓ કેટલી બધી ઉપયોગી છે તે વિષે વિવેચન કરવાની જરૂર નથી. મહત્તવ શાળી પ્રતિઓ બરાબર સચવાઈ રહે તે માટે યોગ્ય For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४४३ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ પ્રબંધ થવો ઘટે. પ્રતિના માપનાં બે જાડાં પૂઠાં (કાર્ડ બોર્ડ) કાપી એ બેની વચ્ચે પ્રતિ રાખી એની આસપાસ માપસરનું મજબૂત કપડું વીંટાળવું. પછી એ કપડાને બે કસ રાખી તે બરાબર બાંધવી. કપડાના મધ્ય ભાગના ઉપર એક કાગળ ચટાડી તેમાં ગ્રંથનું નામ, તેના કર્તાનું નામ, વિષય, રચના સંવત્ અને લેખનવર્ષ ઈત્યાદિ મુખ્ય મુખ્ય વિગતને ટુંકમાં ઉલ્લેખ કરવો. પ્રતિનું કઈ પાનું ફાટી ગયું હોય તે Adhesive tape paper and linen કે એના જે પાતળો કાગળ ચટાડે. એટલે એ ચોંટાડવા છતાં એમાંથી અક્ષર દેખી શકાશે. પ્રતિની કોર ઘસાઈ જતી હોય તે ત્યાં કાગળની નાની નાની પટીઓ લગાડવી, પરંતુ આવું કાર્ય કરતાં લખાણને જરાયે ભાગ સદાને માટે ઢંકાઈ ન જાય તે તરફ પૂરતું લક્ષ્ય આપવું. તાડપત્રની પ્રતિ સચવાઈ રહે તે માટે આસપાસ એને માપના બે લાકડાનાં પાટિયાં – ચીપે રાખવી. એ પાટિયામાં પ્રતિ મૂકી તેની આસપાસ કાગળ લપેટવો, અને એની આસપાસ કાગળ ન કપાઈ જાય તેવી રીતે દોરી બાંધવી. પછી એ રીતે તૈયાર કરેલી પ્રતિ એના માપના અને મજબૂત એવા ડબ્બામાં મૂકવી. એમાં મૂકતાં પહેલાં ડબ્બાના લગભગ બને છેડા આગળ એકેક લેધર કલાસની પટી રાખવી. એ બંને પટીઓના બંને છેડા બરાબર બહાર રહે એવી રીતે પ્રતિ ડબામાં મૂકવી જેથી પ્રતિ કાઢવી હોય તે પટીના છેડા પકડીને પ્રતિ બહાર કાઢી શકાય. કોઈ પ્રતિ સચિત્ર હોય અને જે તેમનું ચિત્ર ઐતિહાસિકાદિ દષ્ટિએ મહત્વનું હોય તે એ ચિત્ર નષ્ટ થઈ જાય એ પૂવે એને પ્રતિકૃતિ (ફેટ) કરાવી લેવી જોઈએ. એ જ પ્રમાણે બીજા કોઈ મહત્ત્વશાળી ગ્રંથની વિરલ પ્રતિ નાશ પામી જાય તે પૂર્વે તેની પણ પ્રતિકૃતિ કરાવી લેવાવી જોઈએ. પ્રતિઓ રાખવાનું સ્થળ – હસ્તલિખિત પતિઓ એ આપણા પૂર્વજો તરફથી આપણને મળેલ અમૂલ્ય વારસો હે તે જળવાઈ રહે અને આગ વગેરેથી તેને નાશ ન થાય તે માટે એ પ્રતિઓને fire-proof મકાનમાં જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રીતે કબાટમાં રાખવી જોઈએ. એ મંદિરના જે ભાગમાં પ્રતિ હોય ત્યાં બીડી પીવાની કે ઉઘાડે દીવો રાખવાની સખત મનાઈ હોવી જોઈએ. છેડે થડે દિવસે કબાટમાંથી પ્રતિઓ કાઢી તેનું સમુચિત રીતે પ્રતિલેખન થવું ઘટે, નહિ તે ઉધઈ વગેરેથી પ્રતિઓને નાહક નાશ થાય. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે છતી શકિતએ દેવદ્રવ્યને ખવાઈ જતું ન બચાવનાર દેશને પાત્ર ઠરે છે તેમ આ જ્ઞાનરૂપ દ્રવ્યની ઉપેક્ષા કરનાર પણ પાપને ભાગી બને છે. ૧. સરખા “કંબિકા અને અર્થ ૨. દાખલા તરીકે ભાંડારકર પ્રામ્ય વિદ્યા સંશોધન મંદિર તરફથી જેનિપાહુડની પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ છે. ૩. મને યાદ છે ત્યાં સુધી ભાંડારકર પ્રામ્ય વિદ્યા સંશોધન મંદિરમાં જે વિશાલકાય એરડામાં પ્રતિ ઓ રાખી છે ત્યાં વીજળીની બત્તી પણ નહિ રાખવાની સરકારની ભલામણું છે, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯. હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપ ઉપગ – હસ્તલિખિત પ્રતિએ કેવળ પ્રદર્શનરૂપે જ નથી. એ કંઈ શોભાના ગાંઠિયા નથી. સંપાદનાકિ કાર્ય માટે એ ખપમાં આવવી જોઈએ અને તેમાં જ એનું ખરેખરું ગૌરવ સમાયેલું છે. બાકી ભંડારોમાં પ્રતિઓને ગાંધી રાખવાથી ખાસ લાભ નથી, કેમકે ગમે તેટલી મહેનત લઈને સાચવી રાખેલ પ્રતિ ઉપર પણ કાળ પિતાને પંજો જમાવ્યા વિના રહેનાર નથી. તેથી એને હાથે એ નષ્ટ થઈ જાય તે પૂર્વે એ ખપમાં આવે અને જરૂર જણાય તો એની બીજી નકલ ઉતરાવી લેવાય તે વધારે ઈછવા યોગ્ય છે. રેગ્ય સંપાદકને પણ જો એ ન મળી શકે તે કહેવું પડશે કે જે વાર સાહિત્યરસિક વિદ્વાનોને માટે પૂર્વજો મૂકી ગયા છે તેમાંથી તેમને વિના કારણે વંચિત કરવામાં આવે છે. ભાંડારકર પ્રાપ્ય વિદ્યા સંશોધન મંદિરને વહીવટ માટે સોંપાયેલી અને સરકારી મિલકતરૂપ એવી પ્રતિઓ છેક યુરોપ અને અમેરિકાના વિદ્વાનોને પણું અમુક શરતોએ મળી શકે છે એટલું જ નહિ પણ, પ્રતિ બે કટકે ન આપતાં એક વખતે આખી અપાય છે. એ પ્રમાણેની ઉદારતા પૂર્વક આપણી તમામ ભંડારોના માલીકો પણ વર્તે અને જૈન સાહિત્યના પ્રચારાદિ દ્વારા ઉપાર્જિત-થતું પુણ્ય હાંસલ કરે એમ સૌ કઇ ઇચ્છે. સચીપત્ર અત્યાર સુધીમાં વિવિધ સ્થળેથી હસ્તલિખિત પ્રતિઓનાં સૂચીપત્રો પ્રસિદ્ધ થયાં છે. એમાંનાં કેટલાંકમાં તે બહુ જ ઓછું વર્ણન છે. ભાંડારકર પ્રાશ્ય વિદ્યા સંશાધન મંદિરના પુસ્તકાલયમાં જૈનોને લગતાં નીચે મુજબનાં સૂચીપત્રો છે:-- (૧-૬) પ્રો. પિટર્સનના છ હવાલે, (૭) છે. કિલહનનો હેવાલ, (૮) ડ. વેબરનું વર્ણનાત્મક સુચીપત્ર, (૯) જન ગ્રંથાવલી, (૧૯) રાયબહાદુર હિરાલાલ કૃત : મધ્ય પ્રાંત ને બિહારને લગતું સુચી પત્ર” (૧૧) જેટલમેરીય ભાંડાગરસૂચી, (૧૨) જૈન ગુર્જર કવિઓ ભા. ૧, (૧૩) આઉકેકટકૃત સુચીપત્રોનું સૂચીપત્ર, (૧૪) “લીંમડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર.” આ પૈકી (૧) જૈન ગ્રંથાવલી, (૨) જૈન ગુર્જર કવિઓ, (૩) જેસલમેરીય ભાંડાગારીય સૂચીપત્ર, (૪) રાયબહાદુર હીરાલાલ કૃત મધ્ય પ્રાંત અને બિહારને લગતું સુચી પત્ર તેમજ (૫) લીંમડીના સૂચીપત્રમાં પ્રાયઃ જૈન હસ્તલિખિત પ્રતિઓ વિષે જ નિર્દોષ છે, પરંતુ એમાં ખુદ આપણું કોમ તરફથી જ બહાર પડેલાની સંખ્યા અતિ અ૮૫ છે. જૈન ગ્રંથાવલી અને જૈ ગુજર કવિઓ શ્રીમતી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પ્રસિદ્ધ થયેલ છે, જ્યારે લીંમડીના ભંડારનું સૂચીપત્ર શ્રીમતી આગમેદય સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આ ત્રણ ગુજરાતી ભાષામાં છે. જૈન સાહિત્ય સંશાધકમાં એક જુની ટીપ છપાયેલી છે. આ ઉપરાંત કોઈ વ્યવસ્થિત સચીપત્ર હોય તો એ મારા ખાસ જાણવા કે જોવામાં આવ્યું નથી.' અપૂર્ણ ૧ દિગંબરે તરફથી કેટલાંક સૂચીપત્રો પ્રસિદ્ધ થયેલાં યાદ છે. ઘણે ભાગે મારી પાસે એની એકેક નકલ પણ છે, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *KOONKOONKOON COMO જૈનપુરીનાં જિનમંદિરો ની અપૂર્વ કળા લેખક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવામ, વડાદરા. ( છઠ્ઠા અકના પાના ૩૭૫ થી ચાલુ ) ૨. લાકડા ઉપરનાં ચિત્રકામેા તથા કાતરકામા ૧. માંડવીની પોળમાં શ્રીસમેતશિખરજીની પાળના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં લાકડામાં કાતરીને શ્રી સમેતશિખરજીના પહાડની લગભગ પૌંદર ફૂટ ઊંચાઈની રચના કરવામાં આવી છે, જે લગભગ ત્રણસો વર્ષ પહેલાંની છે. મારા સાંભળવા પ્રમાણે પહેલાં તે આખાયે ડુંગર ગાળ ફેરવી શકાય તેવી રીતની ગાઠવણી કરી હતી. દેરાસરના લાકડાના થાંભલા પરની ચિત્રાકૃતિ ઉપર ધૂળના થરના થર જામી જવાને લીધે અસ્પષ્ટ બનેલી. એ ચિત્રાકૃતિએ જોનારને તે પ્રત્યેની આપણી બેદરકારીની સાક્ષી આપી રહી છે. થેાડાં જ વર્ષ પહેલાં જ્યારે હું નાના હતા ત્યારે આ દેરાસરની બહારની ભીંતા ઉપર કેટલાંક સુંદર ચિત્રા મેં મારી નજરે જોએલાં હતા, અને હું ભૂલતા ન હાઉ તેા, તેમાંના એક ચિત્રમાં શ્રેષ્ઠપુત્ર ઈલાચી કુમાર અને નટડીના પ્રસંગતે લગતાં નાટય પ્રયાગાનાં ધણાં જ મહત્ત્વનાં ચિત્રા હતાં. બીજા એક ચિત્રમાં મધુબિંદુના દૃષ્ટાંતને લગતાં ચિત્ર હતાં અને બીજા પણ જૈનધમ ની કેટલીક કથાઓને લગતાં હતાં. આજે જીર્ણોદ્ધારના કારણે એ સુંદર ચિત્રાનું નામનિશાન પણ રાખવામાં આવ્યું નથી. ૨. ઝવેરીવાડ વાઘણ પાળમાં મૂળનાયક શ્રી અજિતનાથના દેરાસરમાં લાકડામાં કાતરી કાઢેલા એક સુંદર નારીકુ જર છે, જેના ચિત્ર તથા સમજુતી માટે મારા તરફથી પ્રસિદ્ધ થયેલ ‘જૈન ચિત્ર કલ્પદ્રુમ નામના ગ્રંથમાં રજુ કરેલા ચિત્ર. નંબર ૧૫૨, ૧૫૩ તથા તેને લગતું ‘ચિત્ર વિવરણ ' જોવા વાંચ}ાને મારી નમ્ર વિનંતી છે. પહેલાં આ નારીકુંજર જૈનધર્મના ધાર્મિક વરઘોડામાં ફેરવવામાં આવતા. તેમાં તથા દેરાસરના રંગમંડપમાંની થાંભલીઓ ઉપરની ચારે બાજીની પાટડીએમાં બહુ જ સુંદર * આ સિવાય ગુજરાત પ્રાંતના બીજા મુખ્ય મુખ્ય શહેર જેવાં કે પાટણ, રાધનપુર, ખ‘ભાત તથા સુરતનાં જૈન દશના લાકડા ઉપરનાં ચિત્રકામાં તથા કોતરકામેાની માત્ર યાદી ‘જૈન ચિત્ર કર્ફ્યુમ ' ના પાના ૪૮ થી ૫૨ માં આપવામાં આવી છે, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનપુરીનાં જિનમંદિરની અપૂર્વ કળા લાકડાનું કોતરકામ આજે પણ વિદ્યમાન છે. આ દેરાસર અમદાવાદના હાલના નગર, શેઠના પૂર્વજોએ બંધાવેલું છે. અને તેને વહીવટ અમદાવાદની શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હસ્તક છે. ૩. ઝવેરીવાડ નિશાળમાં વિજયરાજસૂરગ૭વાળાઓના વહીવટવાળા મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં લાકડાનાં સુંદર કોતરકામે આવેલાં છે, જે તેના વહીવટદાએ બહુ જ કાળજી પૂર્વક સંભાળભરી રીતે સુરક્ષિત રાખ્યાં હોય તેમ, તે દરેક ઉપર જડી દીધેલા કાચ જેવાથી નિરીક્ષકને દેખાઈ આવે છે. કાચ એવી સંભાળ પૂર્વક જડેલા છે કે જેથી તેના ઉપર ધૂળના થર વગેરે જામીને તરકામને નુકશાન ન પહોંચવા પામે. ૪. નિશાળમાં જ જગફૂવલભ, પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ દેરાસરના ઉપરના ભાગમાં, ચિંતામણિ પાર્શ્વનાથ તથા સહસ્ત્રફણા પાર્શ્વનાથના ગર્ભદ્વારની બહારની બાજુની લાકડાની થાંભલીઓ તથા લાકડાની દિવાલો ઉપર મુગલકળાના સમય દરમ્યાનનો સુંદર પ્રાચીન ચિત્રો તથા રંગમંડપની છતેમાં લાકડાંની સુંદર આકૃતિએના મુગલ સમય દરમ્યાનની યોજનાકૃતિઓનાં કોતરકામો આજે પણ જેવાં ને તેવાં વિદ્યમાન છે. અમદાવાદનાં જિનમંદિરનાં લાકડાનાં કોતરકામ પૈકીનાં સર્વશ્રેષ્ઠ કાતરકામોમાં આ કામની ગણના કરી શકાય. આ જ દેરાસરમાં નીચેના ભૂમિગૃહ (ભેરા) માં મૂળ નાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની અતિ ભવ્ય પ્રાચીન મૂર્તિ ખાસ દર્શનીય છે. * મૂર્તિની નીચેની બેઠક (પબાસન) નું સુંદર સંગેમરમરનું બારીક કોતરકામ સ્થાપત્યની દૃષ્ટિએ આગ્રાના જગપ્રસિદ્ધ તાજમહેલનાં કોતરકામને આબેહૂબ મળતું આવે છે. ભોંયરામાં રંગમંડપની બે છતો પૈકીની એક છતમાં જૂના લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુંદર રંગીન પ્રાચીન ચિત્રકામ કરેલું છે, જે મુગલ સમયના ભિત્તિચિત્ર (fresco painting ),ને સારો નમુનો પૂરો પાડે છે. મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની આ ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિક્રમ સંવત્ ૧૬૫૯ ના વૈશાખ વદ ૬ ના દિવસે મુગલ સમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિના વરદ હસ્તે થએલી છે, જે તેના પબાસનના લેખ ઉપરથી સાબિત થાય છે. અમદાવાદના જિનમંદિરમાં તેના મૂળ રૂપમાં (કોઈ પણ જાતના ફેરફાર સિવાય) સચવાઈ રહેલું આ એક જ પ્રાચીન મંદિર હયાત હોવાનું મારી જાણમાં છે. ૫. ઝવેરીવાડમાં શેખના પાડામાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે. ૬. એ જ શેખના પાડામાં મૂળનાયક શ્રી શીતલનાથપ્રભુના બીજા એક દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, બારસાખમાં તથા થાંભલાઓની કુંભીઓમાં અને ઘુમટ નીચેની છતમાં લાકડાનાં બારીક કોતરકામ ખાસ જોવા લાયક છે. ૭. હાજા પટેલની પોળમાં શ્રી શાંતિનાથની પોળમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, થાંભલાઓની કુંભીઓમાં તથા રંગમંડપની * આ મૂર્તિના વર્ણન માટે નએ “જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨, અંક ૬, પૃ.-૩૭૪ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ આજુબાજુનાં સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે. આ કોતરકામ જેવાં બારીક લાકડાનાં કોતરકામે ગુજરાતનાં બીજાં જિનમંદિરમાં વિરલ જ જોવા મળી શકે તેમ છે. ૮. હાજા પટેલની પળમાં શ્રી રામજીમંદિરની પળમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથના દેરાસરમાં થાંભલાની કુંભીઓનું કોતરકામ વિશેષ કરીને ઉત્તમ કોટિનું હોવાથી ખાસ દર્શનીય છે. ગુજરાતના આજના કારીગરોમાંથી આ કારીગરીને ઉદ્યોગ ક્યારથી અને શા કારણુથી નષ્ટ થયો તે કેયડો, કઈ કલાસમીક્ષક, આ તથા બીજાં કોતરકામોને બારીક અભ્યાસ કરીને, ન ઉકેલી બતાવે ત્યાંસુધી ગુંચવાએલે જ રહેવાને. ૯. દેવશાના પાડામાં ખરતરગ છવાળાઓના વહીવટવાળું મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર છે. તેમાંના મોટા ભાગનાં કોતરકામનો તે થોડા જ વર્ષ અગાઉ જીર્ણોદ્ધારના નામે નાશ કરી નાખવામાં આવ્યો છે, પણ તેમાંથી બચેલાં થોડાં કોતરકામાં હજુ યાત છે. જીર્ણોદ્ધારના નામે આવાં કેટલાંયે જિનમંદિરનાં કોતરકામ તથા કલાવશેષોને. નાશ થઈ ગયે હશે. વૃદ્ધો પાસેથી સાંભળવા પ્રમાણે અમદાવાદના હાલના વિદ્યામાન દેરાસરને મે ભાગ પહેલાંના સમયમાં લાકડાનાં કોતરકામેવાળો હતો, પરંતુ સફાઈદાર (Plain) બનાવવાના મેહે અને મુખ્યત્વે કરીને કળા વિશેની અજ્ઞાન અવસ્થાને લીધે લાકડાં ઉપરની કળાકૃતિઓનો મોટો સમૂહ નાશ પામ્યો છે, છતાં પણ જેટલી કળાકૃતિઓ સચવાઈ રહેલી છે, તેની સંભાળ માટે એક ખાસ કમિટી નીમવાની જૈનપુરીના જિનમંદિરના વહીવટદારોની તથા શ્રીમાનોની શું ફરજ નથી ? ૩. ભિત્તિચિત્રો દેશીવાડાની પોળમાં ગોસાંઈજીના મંદિરની પાછળના ભાગમાં આવેલા શ્રી સીમંધરસ્વામીજીના દેરાસરની સઘળીએ (બહારની અને અંદરની) દિવાલો રાજપુત સમયની ચિત્રકળાથી અલંકૃત થયેલી છે; પરંતુ “જૈનમંદિરમાં ભિત્તિચિત્રોની સચવાએલી પરંપરા ' એ નામનો એક સ્વતંત્ર લેખ લખવાને મારો આશય હેવાથી અહીંયા તેનું વર્ણન નહિ આપતાં ચિત્રકળાના શોખીનું ધ્યાન માત્ર દેરીને આ લેખ સમાપ્ત કરું છું. સુચના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજનો વિવર રાજ રે વ' શીર્ષક ચાલુ લેખ આ અંકમાં આપી શકાયો નથી. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંપાદકઃસુનિરાજ શ્રી જયન્તવિજયજી (૧) પ્રાચીન લેખ સંગ્રહ (માઠ લેખે) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧૨ संवत् १६३२ वर्षे बलहूठ ग्रामे को० पदू | कारित (सं) । प्रतिष्ठितं तपागच्छे महोपाध्याय श्री धर्मसागरगणिभिः श्री हीरविजयसूरिराज्ये ॥ સંવત ૧૬૩૨ માં, ખલદૂ ૨૦ (હાલ ' અરલૂટ' નામથી પ્રસિદ્ધ) ગામના રહેવાસી કાઠારી પદ્મ, આ મૂ. ના. શ્રી પાર્શ્વનાથ દેવની મૂર્તિ કરાવી અને તેની, તપાગચ્છનાયક શ્રીમાન હીરવિજયસૂરિજી મ, ના વિજયવતા રાજ્યમાં મહે।પાધ્યાય શ્રી ધમ સાગરગણિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૧૯. નખર ૩૦ થી ૩૭ સુધીના આ લેખા, ‘સિરાહી' સ્ટેટમાં આવેલા ‘ખરલુટ ’ ગામના જિનમંદિરના છે. તેમાંના પ્રથમના ચાર લેખા, મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરના અને પાછળના ચાર લેખા, શ્રી શાંતિનાથજીના મમંદિરના છે, ન, ૩૦ વાળા-પહેલો લેખ, મુ. ના. શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની બેઠક પર ખાદેલા છે. ૨૦. આ ગામ, ‘સિરેાહી' થી વાયવ્ય ખુણામાં ૧૨ માઈલની દૂરી પર આવેલું . છે. સિરાહી ' સ્ટેટના ‘જોરા ’ પરગણાની તહેસીલનું મુખ્ય ગામ છે. અહીં સ્ટેટની તહેસીલ અને થાણું છે, પરંતુ ગામ ખે જાગીરદારાનું હાઈ બન્ને જાગીરદારે અહીં રહે છે. ગામમાં વિશાપેારવાડ શ્રાવકોનાં ૮૭ ધર છે. શ્રી પાર્શ્વનાથ ભ. નું અને શ્રી શાંતિનાય દેવનું એમ એ જિનમ દિા છે; તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર જૂનું છે, તેની પાસે પાચો ખેાદતાં શ્રી શાંતિનાથ દેવની પ્રાચીન મૂર્તિ જમીનમાંથી પ્રગટ થવાથી, ત્યાંના શ્રાવકાએ તેની જોડાજોડ નૂતન ભવ્ય મંદિર બંધાવીને તેની સં. ૧૯૬૩ માં પ્રતિષ્ઠા કરાવી છે પ્રતિષ્ઠા વખતે મેટી રકમના ચડાવા ખેલીને (ન્યાયતી, સાહિત્યતી, ત ભૂષણ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજીના સ’સારીપણાના પિતાજી ) શાહ વનાજી જેતાજીએ, મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ગાદીપર વિરાજમાન કરી છે. આ મદિરમાંની મૂ. ના. સિવાયની આરસની બીજી આડે મૂર્તિએ નવીન છે, તેમના પર સં. ૧૯૫૧, ૧૯૫૫ અને ૧૯૬૩ ના લેખા છે. મૂ. ના. જીની મૂર્ત્તિ પર લેખ નથી. ધાતુની ચેાવિશી, પોંચતીર્થી અને એકલમૃત્તિ મળીને કુલ ૬ મૂત્તિઓ છે. તેમાં એક પર લેખ નથી. શ્રી પાર્શ્વ`પ્રભુના મંદિરની બે મૂત્તિઓ પર જૂના લેખા છે, તે સિવાયની પ્રાચીન એ મૂર્તિઓ પર લેખા નથી. એ મૂર્ત્તિઓ પરના લેખે વંચાતા નથી, અને ખાકીની For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફાગણ શ્રી જૈન સત્ય પ્રકાશ (૩૧)૨૧ સમર ૨૨૨૬ 8 માસ વેણી સુ લ મારવી................ / સં. ૧૨૨૬ના વૈશાખ સુદ ૫ ને દિવસે,... ... (૩ર) રર संवत् १९२१ वर्षे मा० सु० ७ गुरो (रौ) श्रीमत् (द् ) विजयाणंदसूरी(रि)गच्छे । प्राग्वाट ज्ञा० वृ० । म । बर । सा । राइंगजी दोलाजी । सं० १९२१ ना जेष्ट (8) सुद (दि) ५ पोरवालज्ञाति सा राइंगजी होलाजी વઘ (તેન) ધર્માર્થે જાજિ(ઋારિ) તૂ I ' શ્રીમાન વિઆણંદસૂરિગ૭ (આણુસૂર શાખા)ની આમ્નાયવાળા, બરલુટ નિવાસી, પિરવાડોની વૃદ્ધ શાખાના (વિશાપોરવાડ) શાહ રાઈગળ દોલાજીએ પોતાના કલ્યાણ માટે ધાતુની આ નાની એકલ મૂર્તિ, સં. ૧૯૨૧ના માઘ શુદિ ને ગુરુવારે પ્રતિષ્ઠિત કરાવી છે, અને એ મૂર્તિને પધરાવવા માટે તેમણે જ પિત્તળની નાની પાટલી, સં. ૧૯૨૧ના જેઠ શુદિ ૫ ને દિવસે કરાવી છે. પાંચ નવી મૂર્તિઓમાંથી એક પર સં. ૧૯૫૧ નો અને ચાર પર સં. ૧૯૫૫ ના લેખ છે. ધાતુની એકલમૂર્તિ એક છે. તેના પર સં. ૧૯૨૧નો લેખ છે. ગામમાં જૂના ઉપાશ્રય બે છે. તે ઉપરાંત શ્રીમાન શેઠ કપૂરચંદજી કસ્તુરચંદજીએ બંધાવેલી એક મોટી ધર્મશાળા છે, તેમાં સાધુ સાધ્વીઓને ઉતરવાની વધારે અનુકૂળતા છે. ગામમાં તડ નથી, સંપ સારો છે. શ્રાવકે ભક્તિવાળા છે. ગયો ચોમાસામાં શ્રી વીર જૈન કન્યાશાળા અને શ્રી વીરધર્મ જૈન પુસ્તકાલયની સ્થાપના થઈ છે. દંતકથા છે કે – અહીં એક બળદ તથા એક ઊંટ એક જગ્યાએ વખતોવખત સાથે બેસતા અને અરસપરસ બહુ પ્રેમ રાખતા, તેથી તે જગ્યાએ તે બન્નેના નામથી બલદૂઠ” નામનું ગામ વસાવવામાં આવ્યું હતું. ૨૧. મૂ. ના. શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીચેની, અસ્થિર આરસની શ્રી અજિતનાથદેવની મૂર્તિની બેઠક પર આ લેખ છે. આમાં સંવત ૧૨૨૬ ને લેખ હોય તેમ વંચાય છે, પરંતુ લેખની ભાષા પરથી ૧૭ કે ૧૮ મી શતાબ્દીને આ લેખ હોવાનું સંભવે છે. લેખને પાછળનો ભાગ ઘસાઈ ગયેલ હોવાથી વાંચી શકાયો નથી. ૨૨. નં ૩૨ વાળા લેખ, ધાતુની નાની એ કલ મૂર્તિની બેઠક પર, અને નં. ૩૩ વાળ લેખ, પિત્તળની નાની પાટલી પર ખોદેલે છે. આ બન્ને લેખો, વિશમી શતાબ્દીના હોવા છતાં, બરલુટ'ના શ્રાવક, શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મ. ને પટ્ટધર શ્રી વિજયસેનસૂરિજીને પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજીના પટ્ટધર શ્રી વિજયાણંદસૂરિજીના આમ્નાયવાળા હતા. – અને છે, એ વાતનું એએને વિસ્મરણ ન થાય એટલા માટે અહીં આપવામાં આવ્યા છે, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (૩૪)૨૩ ૩૦ સંવત ૨૨૮૩ વર્ષે થે.......... ારિતસ્ય શ્રી શાંતિનાથ................... ગૃહએ નસરી................ સંવત ૧૨૮૩ ના જેઠને દિવસે, બૃહદ્ગ૭ના શેઠ જસરા.....એ શ્રી શાંતિનાથપ્રભુની મૂર્તિ કરાવી. (૨) શ્રી “વીરવંશાવળી'માં લખ્યું છે કે – તપાગચ્છનાયક શ્રીમાન લક્ષ્મી સાગરસૂરિજીએ વિ. સં. ૧૫૩૭ માં ગામ “બલદૂઠ” અને તેની નજીકમાં આવેલા “ભૂતગામમાં પાંચ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ શ્રીલક્ષ્મસાગરસૂરિ, શ્રીમાન સોમસુંદરસૂરિજીના પટ્ટધર, શ્રી મુનિસુંદરસૂરિજીના પટ્ટધર, શ્રી જયચંદ્રસૂરિજીના પટ્ટધર, શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર હતા અને આબુ-દેલવાડામાંના ભીમાશાહના મંદિરની વિ. સં. ૧૫૨૫ માં તેમણે પ્રતિષ્ઠા કરી હતી. (૩૫)૨૪ ॐ सं० १३७७ वर्षे वैशाष(ख) सुदि ११ गुरौ प्राग्वाट ज्ञा० ठ० देदा भार्या રે રે (પુ) ચાર સીટ પ્રતાપસિંહ માસીદુ અપેક્ષ છેથરે સુત............શ્રી पार्श्वनाथस्य पंचतीर्थी कारिता प्र० श्री सूरिभिः पूर्णिमा० श्री विजयप्रभसूरि(री) [ કુવરોન] સં. ૧૩૭૭ના વૈશાખ શુદિ ૧૧ ને ગુરુવારે, પોરવાડજ્ઞાતીય, ઠાકાર" કેદાની ભાર્યા કુંવરના પુત્ર ૧. કુમાર, ૨. સીમડ, ૩. પ્રતાપસિંહ, ૪. મહણસિંહ અને પ. ૨૩. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની અગાસીમાં, શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિના પરિકરની પ્રાચીન નકશીદાર આરસની ગાદીને ખંડિત એક ટુકડો પડ્યો છે. તેમાં બોદાયેલા લેખને બચેલે ભાગ અહીં આપવામાં આવ્યું છે. ઘણી તપાસ કરવા છતાં તેને બીજો ટુકડો મળ્યો નહીં, તેથી આ લેખ અધુરો જ રહી ગયે. આ ટુકડો અહીંના મંદિરમાં હોવાથી, બરલુટીના મંદિરને હવાની પૂર્ણ સંભાવના થાય છે. જો એમ જ હેય તે ‘બરલુટ ' ગામ સાતસો વરસથી વધારે પ્રાચીન હોવાનું અને તેમાં સં. ૧૨૮૩ માં અથવા તે પહેલાં જિનમંદિર પ્રતિષ્ઠિત થઈ ચૂક્યાનું માની શકાય. ૨૪. નંબર ૩૫, ૩૬ અને ૩૭ ના લેખો; ગામ “બરલુટ’નાં શ્રી શાંતિનાથદેવના મંદિરમાંની ધાતુની ત્રણ પંચતીથીઓ પાછળ બેઠેલા છે. ૨૫, આગળના સમયમાં, વાણિયા, બ્રાહ્મણ આદિ કોઈ પણ જાતિને માણસ હેવા છતાં જે તે એકાદ ગામને જાગીરદાર હોય તે તેના ઉપનામમાં ઠકુર (ઠાકોર) લખવામાં આવતું હતું. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ અપેક્ષકના કલ્યાણ માટે પુત્ર...એ શ્રી પાર્શ્વનાથપ્રભુની પંચતીથીના પરિકરવાળી મૂર્તિ કરાવીને તેની પૂર્ણિમાગ૭ને શ્રીવિજયપ્રભસૂરિજીના ઉપદેશથી કઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૩૬) सं० १५१५ वर्षे वैशा० सु० ३ प्राग्वाट ज्ञातीय मं० वाछा भा० मटकू सुत नाल्हा ढाला पांचा परबत भार्या वानू मानू देमी लहिकू सुत चुंडाजीवादि कुटुम्बयुतेन स्वपितृश्रेयो) श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीरत्नशेखरसूरिभिः वडगामवासि । સંવત ૧૫૧૫ના વૈશાખ શુદિ ૩ ને દિવસે વડગામ ૨૬ નિવાસી અને પોરવાડ જ્ઞાતિના મંત્રી ર૭ વાછાની ભાય મટકુના પુત્ર ૧ નાહ્યા, ૨ ઢાલા, ૩ પાંચા અને ૪ પરવત; તેઓની અનુક્રમે ભાર્યાઓ ૧ વાનૂ . ૨ માં, ૩ દેમી અને ૪ લહ; તેમના પુત્રો ૧ ચુંડા, ૨ છવા, આદિ કુટુંબથી યુક્ત (એવા મંત્રી વાછાએ) પિતાના પિતાના શ્રેય માટે શ્રી આદિનાથ પ્રભુનું બિંબ કરાવ્યું અને તેની, તપાગચ્છનાયક શ્રી રત્નશેખરસુરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૩૭) ___सं० १५१७ वर्षे जेष्ठ सु० ५ गुरु (रौ) ऊकेशज्ञातीय कोठारी गोत्रे मं० आंबा भार्या अहिवदे पुत्र लूणाकेन भार्या अमरी सुत सोमादि कुटुंबयुतेन श्री शान्तिनाथ बिंबं कारितं प्रतिष्टितं श्रीमूरिभिः ।। शुभं भवतुः । श्रीः ॥ સંવત ૧૫૧૭ના જેઠ સુદિ પને ગુરુવારે, ઓસવાલ જ્ઞાતિ તથા કોઠારી ગોત્રવાળા, મંત્રી આંબાની ભાર્યા અવિદેના પુત્ર; (પિતાની ભાર્યા અમરી અને પુત્ર સમા આદિ કુટુંબથી યુક્ત એવા ) મંત્રી લુણાએ, શ્રી શાંતિનાથદેવનું બિંબ ભરાવીને તેની કઈ આચાર્યજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૨. એક વડગામ” “પાલનપુર થી ૧૦ માઈલ દૂર; બીજું શિવગંજથી એક માઈલ દૂર; ત્રીજું “ડીસા ', , રામસણ” ની નજીકમાં “વાંકડીયા વડગામ” છે. મંત્રી વાછા. આદિ, ઘણું કરીને આ ત્રણમાંથી કઈ એક “વડગામ” ને રહેવાસી હોવા જોઈએ. ૨૭. મહારાજ્યના મુખ્ય મુખ્ય પ્રધાને, મહામાત્ય અથવા મહામંત્રી કહેવાતા; અને મોટાં મેટાં ખાતાઓ-વિભાગોના મુખ્ય મુખ્ય અધિકારીઓ-હોદ્દેદાર મંત્રી અથવા અમાત્ય કહેવાતા. નાનાં રાજ્યો, પેટા રાજ્યો કે જાગીરદારના મુખ્ય કારભારીઓ – કામદારોને પણ ઘણું કરીને મંત્રી તરીકે ઉલ્લેખ થતું. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૩ www.kobatirth.org પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૪૫૧ संग्राहक श्रीयुत नन्दलालजी लोढा (२) मांडवगढ संबंधी लेख (४) मांडवगढ में श्री जैन श्वे. कारखाने के सामने लाल महल का रास्ता (रेड) जाता है, करीब दा फर्लांग की दूरी पर रास्ते के बांये हाथ पर टुटी फुटी हालत का एक मंदिर मालूम हुवा, जिसमें मूल गभारे के तीन दरवाजे के तीन होस्से अब तक दीखते हैं और प्रतिमा वगैरह स्थापित नहीं है, पर प्रतिमाजी के पीछे प्लास्तर अब भी टिको हुवा है, आसपास भमती बनी हुई है। मूल गभारे के आगे सभामंडप का घूमच गिर गया है। आसपास दीवार खडी हुई है । मंदिर के आसपास चौक बहुत है जो यह पता बताते हैं कि इसके पास उपासरा वगैरह बने होंगे। एक टांका भी चौक में है। मंदिर के पीछे कुछ दूरी पर एक बावडी है जो इस समय बिरान हालत में है और उसमें पानी भरा हुवा है । उस जमाने में इस बावडी के पास बगोचा होगा ऐसा बावडी के पास के चौक से अनुमान होता है । (५) ॥ सं० १५९७ वर्षे माघ सु० १३ खौ श्री मंडपे श्रीमालज्ञातीय ० ऊदा भा० हर्षू सा० खीमा भा. पूंजी पु० सा० जेगसी भा० माऊ पु० सा० गोल्हा भा० सापा पु० मेघा पु० कर्णा लघु भ्रातृ सं० राजा भार्या सागू पु० सं० जावडेन भा० धनाई जीवादे सुहागदे सत्तादे धनाई पुत्र सं० हीरा भा० रमाई सं० लालादि कुटुम्ब - तेन विम्बं कारापितं निजश्रेयसे श्रीकुन्थुनाथ बिम्बं कारितं प्रतिष्टितं तपागच्छे श्री मन्दसूरिसन्ताने लक्ष्मीसागरसूरिपडे श्रीसुमतिसाबुसूरिभि: ॥ यह लेख आगरा के श्री सूर्यप्रभस्वामीजी के मंदिर मोटी कटरा में धातु की पश्चतीर्थ पर है। (६) संवत १५२१ वर्षे ज्येष्ठ सुदी ४ मण्डपदुर्गे प्राग्वाट सं० अजन भा० टक्कू सुत सं० वस्ता भा० रामा पुत्र सं ० चाहाकेन भा० जीविणि पुत्र संभाग आडादि कुटुम्बयुतेन स्वश्रेयसे श्री चन्द्रप्रभ २४ पर का० प्र० तपापक्षे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभि: ॥ यह लेख नागौर (मारवाड) के श्री ऋषभदेवजी के बड़े धातु की चौवीसी पर है। नं ५ व ६ के लेख की नकल " जैन लेख संग्रह " संग्रहकर्ता - बाबू पूरणचंदजी नाहार कलकत्ता निवासी के पुस्तक से लेखांक १४७२ व १३१४ से गई है। मंदिर - हीरावाडी में उद्धृत की क्रमश : Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરિપુર તીર્થ યમુના નદી, આગર પાસે થઈ ૪૦-૪૫ માઈલ સુધી પૂર્વમાં આગળ વધ્યા પછી ચક્રાવ લે છે. અહીં યમુનાએ ૨ માઈલનો સીધો રસ્તે છડી ૯ માઈલના વાંક પકડયો છે, આથી ૩-૪ માઈલ સુધી દર્શનીય દસ્ય નજરે પડે છે. તે વાંકપર દક્ષિણ કાંઠે બટેશ્વર નામનું ગામ છે, જે આગ્રા જીલ્લાના ભદાવર પ્રાંતમાં ગણાય છે. ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે અહીં નાસીરૂદ્દીન ગરીના સમયથી અગ્નિવંશી ભરિયાનું મૂળ ગણાય છે. હાલને ભદાવર નરેશ એટલે માત્ર ૯ ગામને ધણી. બટેશ્વરનાં પ્રાચીન નામ સરિયપુર, શૌરિપુર, સેરિપુર અને સૂર્યપુર છે. એની ચારે બાજુ પડેલાં પુરાણા ખંડેરે તથા પ્રાચીન ટેકરાઓ એની કાળજૂની ભવ્ય જાહેરજલાલીની સાક્ષી પૂરે છે. સર કનિંગહામની માન્યતા પ્રમાણે આ ભગ્નાવશેષ પર જેન તથા આહિર પ્રજાએ ૪૦૦ વર્ષથી વસવાટ કર્યો અને તેનું નામ બટેશ્વર પડયું (આલિૉજિકલ સર્વે રિપટ, ૦ • ૪ તથા વો૦ ૯) બટેશ્વર આગ્રાથી મોટર રસ્તે ૪૩ માઈલ પૂર્વમાં, E. I. R. ના. શિકોહાબાદ જંકસનથી ૧૧ માઈલ દક્ષિણમાં તથા નવી લાઇનના બાલા સ્ટેશનથી ૫ માઈલ વાયવ્યમાં એક વૈષ્ણવ તીર્થ છે. દરેક સ્થાનેથી મોટર રસ્તા છે. બટેશ્વરની ચારે બાજુ એકાદ માઈલનો રસ્તો લેખક મુનિરાજ શ્રી દર્શનવિજયજી ખરાબ છે. જેનગ્રંથ, પુરાણ, ત્રિપિટક તથા પ્રાચ્યવિદ્યા ગ્રંથમાં શૌરિપુર માટે ઘણે ઊહાપોહ મળે છે. તેનું ક્રમશઃ દિગદર્શન કરવાના વિચારથી આ પ્રયત્ન કરેલ છે. પ્રારા શેપાળ એરિયન એ આર્યાવર્તના શહેરની જાહોજલાલીને પુરવાર કરતું વિદેશી વિદ્વાનોએ આલેખેલ, પ્રાચીનમાં પ્રાચીન બ્રમણવૃત્તાંત છે. તેમાં સિકંદરના સેનાપતિ સેલ્યુકસની વતી [એતિહાસિક સૂચનને 5. ભારતમાં આવેલ મેગાનિઝ એન્વોકેટ્સ (ચંદ્રગુપ્ત કે સંપ્રતિ) ને સમયનું વર્ણન દોર્યું છે. તેમાં શૌરિપુર. સંગ્રહ) માટે આ પ્રમાણે ઉલ્લેખ મળે છે – For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેણિપુર તીર્થ ૪૫૩ Calisoboraca. કાલીસબેરીકા (શૌરિપુર) એ યમુનાના દક્ષિણ (જમણે) કાંઠે મનુષ્યોથી ભરચક, સુન્દર, સમૃદ્ધિશાળી, વ્યાપારી શહેર છે. (યલ એશિયાટિક સોસાયટી જર્નલ, વૈ૦ ૧, પૃષ્ઠ ૩૧૪, તથા મેગાસ્થનીઝની યાત્રા) સર એલેકઝાંડર કનિંગહામ સાહેબે બટેશ્વરમાં ઘણા દિવસ રહી અનેક પુરાણી મૂર્તિઓ, શિલાલેખ તોમૃસિક્કા પ્રસ્તર, ખંડ અને ભગ્નાવશેષોને સંગ્રહ કર્યો હતો, પણ તેમના સંગ્રહમાં શું શું હતું એ બાબત કંઈ પ્રકાશ પાડ્યો નથી. લખનઉ મ્યુઝિયમના નીચલા ભાગમાં ચંદેલવંશી મહેબાનરેશ પરમદિ દેવના મંત્રી સંલક્ષણે શિવાલય કરાવ્યાન ૨૪૪ર૦ ઇંચ પ્રમાણને એક શિલાલેખ છે. જે સર કનિંગહામને ફરેરીમાંથી મળ્યો હતો. અને જેનું વર્ણન પુરાતત્ત્વવિભાગ-રીપોર્ટ (આર્કિયોલેજિકલ સર્વે રીપેર્ટ, ૦ ૨૧, પૃ. ૮૨ નં પર )માં તથા ઈમ્પીરિયલ ગેઝેટિયર (વો. ૨, પૃ. ૨૦૩)માં મળે છે. આ લેખ પ્રથમ જર્મન વિદ્વાન હુલશે પ્રકાશિત કર્યો હતો અને એના આધારે કીલ સાહેબે એપિગ્રાફિકા ઈન્ડિકા (વો. ૧, પૃ. ૨૦૭)માં તે મુદ્રિત કરેલ છે. કનિંગહામ કાલીસાબરકાને શૌરિપુર જ માને છે, પણ તેની ઉત્પત્તિ માટે નવી જ કલ્પના કરે છે. “મથુરાપતી શૌરસેને શૌરીપુર વસાવ્યું કે જે રામચંદ્રના લધુ બંધુ શત્રુઘને પુત્ર હતું. આ વાત ભૂલી જતાં પાછળના લોકોએ તેને મહાભારત કાલીન શૉરિપુર માની લીધેલ છે. એમ પણ સંભવે છે કે, પાંડુવંશી ઉગ્રસેનના પુત્ર અને સુતાશ્રયના પિતા રસેને આ નગર વસાવ્યું હોય ! ” આ તેમની માન્યતા છે. (રિટ સ્કીટ, પૃ. ૪૪ તથા આર્કિયોલેજિકલ જર્નલ, ૦ ૧, પૃ. ૩૧૪.). લખનઉ મ્યુઝિયમમાં મંત્રી સલક્ષણો શિલાલેખ પણ “શૌરિ” શબ્દથી મંગલાચરણ કરી શૌરીપુરની સાક્ષી આપે છે. સન ૧૮૭૦માં કાર્બાઈલે બટેશ્વરમાં રહી અનેક પ્રાચીન ચીજો એકઠી કરી હતી, તથા ગાડીઓમાં ભરી તે આગ્રા પહોંચતી કરી હતી, –જેમાંની ખાસ ચીજોની ટીપ સન ૧૮૭૧-૭૨ એપ્રિલના આર્કિયોલોજિકલ સર્વે રીપોર્ટને વો૦ ૪, પૃ. ૧૫૪માં મુદ્રિત થયેલ છે. જે પૈકીની સં. ૧૦૮ કે ૧૦૯૪ ની ઋષભદેવજીની તથા ત્રીજી – એક જિનમૂર્તિ સં. ૧૮૨૬ની, દિવાલ પરનો લેખ તથા સં. ૧૮૪૯ની ત્રણ જિન પાદુકાઓ વગેરે બહુ ધ્યાન ખેંચે તેવી ચીજ છે. આ ઉપરાંત બીજી ઘણી મૂર્તિઓ, સિકકા, તામ્રશાસન અને ગુપ્તકાલીન લેખવાળે એક પાષાણુખંડ વગેરે મલ્યાં હતાં, જે સંબંધે વિષેશ ઊહાપોહ કરવાની ઘણી અગત્ય છે. - કાર્લાઇલ સાહેબ કાલીબારાકાને તો સાફ સાફ વૃન્દાવન જ માને છે. જ્યારે શૌરિપુરને વિ. સં. ૧૯રમાં માલવપતિ કડકસેનથી સ્થાપિત થયાનું જણાવે છે. આમ થવાનું કારણ એ છે કે આર્યાવતના પ્રાચીન ગ્રંથો તરફ તેમનું ધ્યાન ગયું નથી તેમ જ એરિયનના કાલીબારાકાનું ચિત્ર હુબહુ શૌરિપુરને જ લાગુ પડે છે એની તેમણે તપાસ કરી નથી. આથી તેમની ભ્રમિત ધારણ અંત સુધી દૂર થઈ નથી. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ કર્નલ ટોડ સાહેબ પણ શૌરિપુરને પરિચય આપતા કાલીબારાકાને જ નિઃસંશય શૌરિપુર તરીકે અપનાવે છે (રેયલ એશિયાટિક સોસાયટી જનર્લ, વ , પૃ૦ ૩૧૪.). બટેશ્વરના વતની શ્રીયુત ભાગીરથ પ્રસાદ દીક્ષિત લખે છે કે --- “ વટેશ્વરની આસપાસ એવી કિંવદતી ચાલે છે કે – શ્રી કૃષ્ણના પિતામહ સૂરસેને આ નગર વસાવ્યું છે, જેનું પ્રાચીન નામ સૂરસેનપુર અથવા સૂરજપુર છે. કનીગહામે દર્શાવેલ છ ટેકરાઓ હાલ પણ ૭ ગઢવી ( ગઢી) ના નામથી જાહેર છે જે તેની પ્રાચીનતામાં મહત્ત્વનું તત્ત્વ સમપે છે.” કાર્લાઇલ જે ઉજજડ સ્થાનને “ ધનેડા” તરીકે પરિચય આપે છે અને કનિંગહામ જેને શૌરિપરનો ભાગ માને છે તેનું શુદ્ધ નામ અનિરુદ્ધખેડા છે, જે શ્રીકૃષ્ણના પુત્ર અનિરુદ્ધના નામથી વસી, રિપુરની સાથે જોડાએલ છે. બીજું પુરમનખેડા, જેને અંગ્રેજ લેખકે “ પૂરનખેડ” તરીકે ઓળખાવે છે તે પણ વસ્તુતઃ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના નામથી સ્થાપિત થયેલ પ્રદ્યુમ્ન ખેડા જ છે. અહીં જૂની ધાર પર ઉંચી એક કરોડ છે જેનું નામ કેસરાડ છે. આવાં અનેક પુરાણ ચિહે ત્યાંની વૃદ્ધવાણીમાંથી તારવી શકાય છે. ભદાવર પ્રાંતમાં બટેશ્વર તીર્થ અન્ય તીર્થોના ભાણેજ’ તરીકે ખ્યાત છે. મતલબ કે કૃષ્ણની પિતૃભૂમિ શૌરિપુર છે અને સાળ મથુરા છે. ગામનું નામ બટેશ્વર હવામાં બે કલ્પનાઓ છે: (૧) ભદાવર નરેશ સ્થાપિત ભદ્રેશ્વર શંકરના મંદિરથી ભદ્રેશ્વર વસ્યું અને પછી બડેશ્વર-વટેશ્વર નામ જાહેર થયું • અથવા (૨) અહીં ચારે તરફ વડના વૃક્ષનાં ઘણાં નું છે તે પરથી વટેશ્વર નામ પડયું હોય! વિ. સં. ૧૯૮૧ માં યમુનાનું પૂર ચડવાથી જલપ્રલયમાં અહીંને વડાને બહુધા નાશ થએલ છે. (સરસ્વતી પત્રિકા, એપ્રિલ, સન ૧૯૨૬). બાદ્ધ ગ્રંથનાં પ્રમાણુ અવદાનકલ્પલતા નામના બૌદ્ધ ગ્રંથના બીજા પલ્લવમાં પુરાણકાલીન નવ ઉખલાને ઉલ્લેખ છે. જે યમુના નદીના તીરપરનાં નવ તીર્થસ્થાન મનાય છે. रेणुका पुष्करः काशी, कालकालवटेश्वरम् ॥ ___ कालींजर महाकाल, उक्खला नव कीर्तयुः ॥ (આ અવદાનક૫લતા બંગાલી લપિમાં પણ છપાઈ ગઈ છે. ) શિવ–વૈષ્ણવ તથા શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ઉલ્લેખ છે કે-કૃષ્ણના પિતા વાસુદેવની જાન શૌરીપુરિથી નીકળી મથુરા ગઈ હતી. એટલે શૌરિપુર એ કૃષ્ણના પૂર્વજોની જન્મભૂમિ છે, યાને કૃષ્ણની પિતૃભૂમિ છે. ૧. પ્રત્યેક શિવાલયમાં શિવની પિંડીઓ હોય છે જ્યારે અહીંના શિવાલયમાં, મનુષ્યાકૃતિમાં શંકર-પાર્વતીની મહાકાય મૂર્તિઓ છે, એ આ સ્થાનની વિશેષતા છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૩ શારિપુર તીથ ww r ટેશ્વર–માહાત્મ્ય, શ્લોક ૨૪–૨૫ માં “નંદ બાલકૃષ્ણને સાથે લઈ શૌરિપુર આવેલ જ્યારે શૌરસેન રાજાએ કૃષ્ણના સત્કાર કરેલ-વાત્સલ્ય દર્શાવેલ” ઈત્યાદિ વર્ષોંન છે. ભગીરથપ્રસાદ દીક્ષિતના ઉલ્લેખ પ્રમાણે બટેશ્વર અન્ય વૈષ્ણવ તીનું ભાણેજ છે, આટલાં પુસ્તામાંનાં પ્રમાણેા પરથી આ સ્થાન વૈષ્ણવ—તીથ હેાવાનું માની શકાય, પણ તેનાં પ્રત્યક્ષ પ્રમાણેા મળી શકતાં નથી. શૈવતી હાવાનું ત્યાંનાં મદિરાથી પ્રત્યક્ષ છે, યમુનાના નવ ઉખલામાં ટેશ્વરની પણ ગણુના છે, પણ ત્યાં કાઈ તી’-ભૂમિ હાય એ ખીના પ્રાચીન શૈવ ગ્રંથાથી સિદ્ધ થતી નથી. વિક્રમની તેરમી શતાબ્દીમાં અહીં શિવ-મદીર હતું તે સારી રીતે પુરવાર થઈ શકે છે. આકિયેાલાજિકલ સર્વે, વા॰ ૯ ના એક શિલાલેખ પૃથ્વીરાજ ચૌઢાણ તથા મહાખાનરેશ પરમર્દિદેવનું સ. ૧૨૩૯ માં યુદ્ધ થયાનું સૂચવે છે. લખનૌ મ્યુઝિયમને એક શિલાલેખ વિ॰ સ૦ ૧૨૪૦ માં મહેાખામાં પરમદિદેવનું અસ્તિત્વ બતાવે છે. આ ઉપરથી વિક્રમની તેરમી સદીના પૂર્વાર્ધમાં મહેાખા-નરેશ પરમર્દિદેવ હતા તેના મંત્રી સલક્ષણે અહી શિવમદિર બનાવ્યું હતું, જેતેા લેખ શૌરિપુર પાસેના ફરેરી ગામથી પ્રાપ્ત થયા છે અને તે લખનૌ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ રીતે તેરમી સદીમાં શિવાલય સ્થપાયું. ત્યાર પછી ૪૦૦ વર્ષોંના અહીંના ઈતિહાસ અંધારામાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા બદસિંહનું ધ્યાન એ રમણીય યમુના તટ પર ગયું અને તેણે વિક્રમની સત્તરમી સદીના અંતમાં કાંડા તથા બંધ આંધ્યા તેમજ સ૦ ૧૭૬ માં વિજીલીયા શિવમ દીર સ્થાપ્યું, પછી સ. ૧૭૦૩માં માંડલ મદિર બન્યું. સં. ૧૭૧૩માં પંચમુખી શિવમ ંદિર બન્યું. આ રીતે યમુના તટના ઘાટા ધીમે ધીમે એક માઈલ સુધી બંધાયા, અને તે પર ક્રમશઃ મંદિર સ્થપાતાં ગયાં. આ કાંઠા પર શિવાલયેની વચમાં એક જૈનમંદિર અને એક જૈનઘાટ પણ છે ( આર્કિયાલોજિકલ સર્વે રીપોર્ટ, વૅ. ૪). અહી' કનિંગહામ આવ્યા તે સમયે ૧૭૦ મદિરા હતાં, જેમાં ૯ મોટાં મદિરા હતાં. અત્યારે પણ અહીં સેંકડા મદિરે ઉભાં છે. દરેકમાં શિવલિંગની સ્થાપના છે. એક મંદિરમાં પુરુષાકૃતિપ્રમાણ શકર અને પાવતીની જુદી જુદી સ્થાપના છે જે મૂર્તિએ શિવ-નિર્માણ-વિધિમાં એક વિશેષ કિરણ ફેકે છે. જૈન—તી જૈન સાહિત્યમાં શૌરિપુરને ઉચ્ચ સ્થાન આપેલ છે. શૌરપુરની રચના અને શૌરિપુરની પવિત્રતા એ બન્નેને સંયુક્ત ઇતિહાસ અનેક જૈન ગ્રંથામાં ઉપલબ્ધ છે તથા શૌરિપુરમાં જેનાનું કેટલું પ્રભુત્વ હતું તે જૈનેએ ઉલ્લેખેલ “ શૌરસેની ” ભાષાથી બજ સ્પષ્ટ થાય છે. સૌથી પ્રાચીન કથાગ્રંથ વસુદેવહી'ડીમાં શૌરિપુર વસાવ્યાને તિહાસ છે, જેમાં સાફ સાફ લખેલ છે કે: - “ રિવંશમાં સારી અને વીર નામના એ ભાઈ હતા, જેમાં સારીએ સારિયપુર વસાવ્યું અને વીરે સૌવીર, સોરિના પુત્ર અંધકવૃષ્ણિ હતા જેને For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ. ફાગણ ભદ્વારાણથી સમુદ્રવિજય વગેરે ૧૦ પુત્ર તથા કુંતી અને માદ્રી એમ બે પુત્રીઓ જન્મી. વીરને પુત્ર ભેજવૃષ્ણિ થયે અને તેને પુત્ર ઉગ્રસેન થે. ઉગ્રસેનને બંધુ, સુબળ્યું, કંસ વગેરે પુત્ર થયા.” - ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, શ્રીનેમિનાથચરિત્ર, પાંડવચરિત્ર (પ, ગઘ.) જૈનમતવૃક્ષ વગેરેમાં પણ રાજા શૌરિએ શૌરિપુર વસાવ્યાના ઉલ્લેખો છે. વિશેષમાં એમ પણ કહે છે કે – શૌરિપુરમાં સમુદ્રવિજય રાજા હતા અને મથુરામાં કંસ રાજા હતા. કૃષ્ણ વાસુદેવે કંસને મારી મથુરામાં ગાદીનશીન થયા હતા. ત્યારબાદ જરાસંધના ભયથી પશ્ચિમમાં જવાનું નક્કી થતાં બન્ને રાજાઓ તથા યાદવોએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું. - જૈન સાહિત્યમાં શૌરિપુર સંબંધી આ વિસ્તૃત વર્ણન મલવાનું મુખ્ય કારણ એ છે કે જૈને આ સ્થાનને પવિત્ર તીર્થ માને છે. તીર્થકરોના ચવન, જન્મ, દીક્ષા, જ્ઞાનપ્રાપ્તિ તથા નિર્વાણપ્રાપ્તિનાં સ્થાને જૈન તીર્થ તરીકે પૂજાય છે. આ સ્થાન પણ બાવીસમા તીર્થંકર પ્રભુ શ્રી નેમિનાથની જન્મભૂમિરૂપે જૈન સાહિત્યમાં આલેખાયેલ છે. શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, આવશ્યક નિયુક્ત, શ્રી કલ્પસૂત્ર, ત્રિષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પ્રવચનસારોદ્ધાર, પ્રકાશ, શ્રી નેમિનાથચરિત્ર, પાંડવચરિત્ર, જૈન મહાભારત, પ્રાચીન તીર્થ રાસાઓ, જૈન તીર્થ યાત્રા-પુસ્તક ઈત્યાદિ અનેક ગ્રંથના કથન પ્રમાણે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનને શૌરીપુરમાં જન્મ થયો છે. તેથી જેનો તેને પિતાના આત્મતારણ માટે પ્રવિત્ર ભૂમિ તરીકે સ્વીકારે છે, માને છે અને ભક્તિભાવે પૂજે છે. પ્રાચીન કાળમાં આ તરફ ઘણું જૈનો હતા, પણ ઈંગ રાજા પુષ્યમિત્રની ધર્માધતાથી તથા શ્રીમત શંકરાચાર્યના હુમલાથી જેનેને પિતાને વહાલે દેશ છોડી પરદેશ ખેડવો પડશે. બૌદ્ધોની પણ આ જ વલે થઈ હતી. તેઓ તે મૂર્તિઓ છોડી ભાગી ગયા. જેનોએ મંદિર ખાલી કરી પિતાના ઈષ્ટદેવને સાથે લીધા અને મારવાડમાં જઈ નિવાસ કર્યો. શ્રીમદ્ શંકરાચાર્યે શેષ રહેલ જૈનેને ધર્મભ્રષ્ટ કર્યા (હજારીબાગ જીલ્લાની સરાક જાતિ આ ધર્મસંકરતામાંથી ઉત્પન્ન થયેલ છે), જિનાલયોમાં વેદશાળાઓ સ્થાપી તથા જિનમૂતિઓને તેડી ફેંકી દીધી. જૈનાચાર્યોએ તુરત તે આ બધું જતું કર્યું. પણ એક-બે સદી વીત્યા પછી પુનઃ ત્યાં તીર્થસ્થાપના કરી. ત્યારથી અત્યાર સુધી, પૂર્વના દરેક તીર્થો વેતાંબર શ્રમણોપાસકના અધિકારમાં છે. આ ધમધતાના જુવાળમાંથી શૌરીપુર પણ કઈ રીતે બચ્યું હોય? પણ શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી બપ્પભદ્રિસૂરિ પ્રમુખ જૈનાચાર્યોએ પુનઃ મથુરાજી તથા શૌરિપુરની ૨. પ્રસિદ્ધ આચાર્ય બમ્પટ્ટિસૂરિએ ગ્વાલિયરમાં અનેક ચોમાસાં કરેલ છે, તથા આમરાજાને પ્રતિબધેલ છે. તેમનું સ્વર્ગગમન વિ. સ. ૮૯૫ માં થએલ છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ શેરિપુર તીર્થ એ તીર્થ ભૂમિઓને ઉદ્ધાર કર્યો. ૩ આ આચાર્યના સમય સુધી જિનમૂતિઓમાં નગ્નતા કે વસ્ત્રોને ભેદ ન હતો. શ્રી વિમલચંદ્રસૂરિની પ્રતિષ્ઠિત મૂતિઓ પૈકીની શ્રી શીતલનાથજીની પ્રતિમા હાલ પણ આગરાના-જૈન વેતાંબર મંદિરમાં બિરાજમાન છે, અને તે વેતાંબર વિધિથી પૂજાય છે. તેને તાંબર, દિગંબર, સ્થાનકવાસી જૈન એવં જૈનેતર લોકસમુહ સપ્રેમ ઉપાસે છે. એની સ્થાન-પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૧૦માં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સંતાનીય પં. કુશલવિજયગણીએ કરેલ છે. એને શિલાલેખ પણ ત્યાં લગાવેલ છે. - સં સેહિલે શરિપુરનો સંઘ કાઢયો હતો, જેની સાથે અનેક સાધુ-સાધ્વીઓ પણ હશે, તેમણે ભ. નેમિનાથજીની પ્રતિમા ભરાવી રાખી હતી. સંભવ છે કે કોઈ આકસ્મિક કારણે તેની અંજનશલાકા થઈ નહીં હોય. તેમને સમય સં. ૧૬૧૩ ને કલ્પી શકાય છે. (હીરસૌભાગ્યવૃત્તિ ) સલક્ષણ મંત્રીને શિવાલય પહેલાં અહીં જિનાલય હતાં. કાર્લાઇલની શોધ પ્રમાણે અહીં વિ. સં. ૧૦૮૪ વગેરેની જિનમૂર્તિઓ હેવાનું સિદ્ધ થાય છે. અલ્લાઉદ્દીન ૩. A પ્રાચીન પદાવલીઓના આધારે પૂર્વ દેશમાં તથા સૂરશેનમાં અનેક આચાર્યો યાત્રાએ આવ્યાના ઉલ્લેખ મળે છે. શ્રીયશોદેવસૂરિ–પ્રદ્યુમ્નસૂરિએ પૂર્વ દેશમાં વિચરી સાતવાર શ્રી સમ્મતશિખરજીની યાત્રા કરી છે. તથા ૧૧ જ્ઞાનભંડારો કરેલ છે, તેમને સત્તાસમય વિક્રમની નવમી સદીને પૂર્વાર્ધ છે. શ્રી વિમલચંદ્રસૂરિએ પૂર્વે દેશમાં પધારી મથુરાની યાત્રા કરી ગ્વાલીયરમાં વાદમાં જય પામી નૃપસત્કાર પ્રાપ્ત કરેલ છે. તેઓ વિ. સં. ૯૯૧ માં સ્વર્ગે પધાર્યા. તેમના જ શ્રીઉદ્યોતનસૂરિ પૂર્વદેશમાં ઘણું વિચાર્યા હતા. તેમણે શ્રી શિખરજીની પાંચ યાત્રાઓ કરી હતી, અને વિ૦ ૦ ૯૯૪માં આઠ મુનિવરોને સૂરિપદ સમપ બૃહગચ્છની સ્થાપના કરી હતી. - B. બદીયા જ્ઞાતિના ઈતિહાસ પત્રમાં પાઠ છે કે – શ્રીયશોભદ્રસૂરિના ગુબધુ શ્રીનેમિચંદ્રસૂરિજીએ પણ સ. ૧૧૦૨માં પૂર્વ તરફ વિચરી મથુરા વગેરે તીર્થોની યાત્રા કરી હતી. c. શ્રી દેવેન્દ્રસૂરિમહારાજ વૃન્દાવૃત્તિની એક કથામાં શ્રી શિખરજી પર જિનાલય અને જિનમતિ હોવાનું પ્રમાણ આપે છે. એટલે ત્યાના જળમંદિર વગેરેની સ્થાપના અતિ પ્રાચીન સિદ્ધ થાય છે. D. આત્માનંદ ( હીંદી), મે, સન્ ૧૯૩૩ના અંકમાં કુંભારિયા યાત્રા શિલાલેખ શીર્ષક લેખમાં એક દેવકુલિકાના દરવાજાને લેખ આપે છે. તે પરથી ઈતિહાસ મળે છે કે-શરણદેવના પુત્ર વીરચંદ્ર સ્વભ્રાતા, પુત્ર, પૌત્ર આદિ પરિવાર સાથે સં. ૧૩૪૫માં શ્રી પરમાણંદસૂરિના ઉપદેશથી શ્રી સમેતશિખર તીર્થ પર મુખ્ય પ્રતિષ્ઠા કરી હતી. E. શ્રી સોમસુંદરસૂરિ પૂર્વમાં પધાર્યા હતા. તેમનું સં. ૧૫૯૧માં વાલિયરમાં સ્વર્ગગમન થએલ છે. (પદ્દાવલી) For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ ખીલજીએ શૌરિપુર ભાંગ્યું ત્યારે જૈન તથા આહિરોની વસ્તી અહીં સારી સંખ્યામાં હતી (આર્કિયોલેજિકલ સર્વે રિપટ, ૦ ૪, પૃ. ૨૦૦ ). શ્રી હીરસૌભાગ્ય કાવ્ય સ્વોપત્તિ, વિજયપ્રશસ્તિ કાવ્યવૃત્તિ, તપાગચ્છ પટ્ટાવલીઓ (પટ્ટાવલી સમુચ્ચય ), શ્રી હીરસૂરિરાસ, કૃપારસોશ, વિજયદેવમાહામ્ય તથા સૂરીશ્વર અને સમ્રાટ્ર વગેરેમાં ઉલ્લેખ છે કે – જગદગુરુ શ્રી હીરવિજયસૂરિએ સં. ૧૬૩૯ માં મેગલ સમ્રાષ્ટ્ર અકબરને પ્રતિબધી આગ્રામાં ચોમાસું કર્યું હતું. ૪. આગ્રામાં સં. ૧૬૪૦ માં શા માનસિંઘ અને કલ્યાણમલે (બે ભાઈઓએ) શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર બનાવી શ્રી હીરવિજયસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સ્થાન તીર્થ તરીકે પ્રખ્યાત છે. આ સાથે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર પણ પ્રાચીન છે. પરંતુ તે સંબંધી શિલાલેખી પ્રમાણે ઉપલબ્ધ થયાં નથી. નદી પાર બે મંદિર હતાં, જે જીર્ણ થવાથી તેની મૂર્તિઓ શ્રી ચિન્તામણિજીના મંદિરમાં આવી ગયેલ છે. તેમાંનું એક મંદિર સં. ૧૬૬૭માં ઉ૦ વિવેકહર્ષગણિના ઉપદેશથી સં૦ ચંદ્રપાલે કરાવ્યું હતું. સં. ૧૬૪૧ માં શા થાનસિંઘે ફત્તેપુર (સિક્રી ) માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરિના હાથે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર પણ હાલ ત્યાં નથી રહ્યું. એની પ્રતિમાઓ શ્રી ચિન્તામણિજીના મંદિરમાં આવી ગયેલ છે. કેટલીક ખંડિત મૂર્તિઓ ફતેપુર, ગુડમંડી વગેરે સ્થાનમાંથી મળી આવે છે. એક કાઉસગ્ગીયાની પાંચ ફૂટ ઉંચી મૂર્તિ આગ્રા ફતેપુરની મોટર સડક પર ગુડમંડીથી દૂર નહેર પાસે જ ઉભી રાખેલ દૃષ્ટિગોચર થાય છે. સં. ૧૬૬૪ કે ૧૬૬૮ માં શા હિરાચંદ નિહાલચંદે સિમંધર સ્વામીનું મંદિર બનાવ્યું હતું, અને તેની શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. તથા હીરાનંદબાગ બનાવ્યો હતો, જેમાં હાલ ઉ૦ શ્રી વીરવિજયજી પ્રતિષ્ઠિત જિનકુશલસૂરિજીની પાદુકા છે. ત્યાં શા હીરાનંદજીએ પુષ્કરણ કરાવી હતી એમ શ્રી ચિન્તામણિજીના મંદિરમાં સુરક્ષિત શિલાલેખથી સાબીત થાય છે. આ બાગ બેપરવાઈને કારણે જૈનોના કબજામાંથી જ રહ્યો છે. દીલ્હીમાં પણ તેમના નામની હીરાનંદગલ્લી મોજુદ છે. આ બાગની પાસે જ શેઠને બાગ છે. અહીં વચમાં સરિ–મંદિર છે. જેમાં સામે દિવાલના ગેખમાં પં. શ્રી કુશલવિજય ગણું પ્રતિષ્ઠિત પ્રાચીન તથા સ્તૂપર અર્વાચીન જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિની ચરણ પાદુકાઓ છે. મણિભદ્રનું શ્રીમહાવીરસ્વામીનું જિનાલય છે. આગ્રામાં સં. ૧૬૭૧ માં સંઘપતિ કુરપાલ સેનપાલે મોટી પ્રતિષ્ઠા કરાવી હતી. તેનું મંદિર પણ નદી પાર હશે એમ સંભવે છે. તેની મૂર્તિઓ હાલ આગ્રામાં ચિન્તામણિજીના મંદિરમાં છે. લખનૌમાં તપગચ્છના મોટા મંદિરમાં, સિમંધરસ્વામીના મંદિરમાં તથા સુબાહુ ભગવાનના મંદિરમાં પણ તેમની પ્રતિષ્ઠિત પ્રતિમાઓ છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૯ ૧૯૯૩ શેરિપુર તીર્થ ત્યારબાદ શ્રી શૌરિપુરની યાત્રા કરી ભગવાન શ્રી નેમિનાથના જન્મસ્થાનના મંદિરમાં શ્રી હીર-સિંહ વિમલ ગણિના પિતામહ સંધપતિ સોહિલે કરાવેલ પુરાણું બે જિન મૂર્તિઓ તથા જિન પાદુકાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી હતી તથા પશ્ચિમ તરફ વિહાર કરતાં મથુરાના પર૭ સ્તૂપની પણ યાત્રા કરી હતી. શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ આ વિહારમાં બે વાર નદી પાર કરી શાડીપુરને રસ્તે જન્મ ભૂમિમાં જઈ ભ૦ નેમિનાથજીની યાત્રા કરી મૂલ શૌરિપુરમાં વાસ કરી ત્યાંના ક્ષત્રિયોને પ્રતિબોધ્યા હતા. ત્યારબાદ રાજા બદનસિંહે યમુના ઘાટ તથા શિવાલય બંધાવ્યાં હતાં, (તથા બટેશ્વર વસાવ્યું હતું). પછી તે અહીં સેંકડો શિવાલય બની ચૂક્યાં છે. વચમાં એક જિનાલય પણ ઉભું છે. સં. ૧૬૬૭ લગભગમાં શ્રી વિજયસેનસૂરિના શિષ્ય ઉ૦ શ્રી વિવેકહર્ષગણી વગેરે શૌરિપુરની યાત્રાએ પધાર્યા હતા. (જેની પ્રતિષ્ઠિત જિનમતિઓ આગ્રા, મથુરા, તથા કલકત્તામાં બિરાજમાન છે.) સં. ૧૬૭૧ પછી એટલે કે શ્રી વિજયદેવસૂરિના શાસનકાળમાં ઉ૦ વિદ્યાસાગરના શિષ્ય પં. સહજસાગરજીએ શિષ્ય પં. વિજયસાગરજીપ તથા પ્રશિષ્ય પં. હેતુસાગર વગેરે પરિવાર સાથે આગ્રાના સંધમાં શ્રી શૌરિપુરની યાત્રા કરી હતી. તેઓ આગ્રાથી યમુના નદી પાર કરી શ્રી કુંથુનાથ તથા પાર્શ્વનાથના દર્શન કરી ફીરોજાબાદમાં તીર્થકરોને વાદી સીધા પૂર્વ દેશ તરફ વિચર્યા હતા, અને પાછા વળતાં શૌરિપુરમાં કૃષ્ણવર્ણવાળા ભ૦ તેમનાથ, ચંદાવાડીમાં ચંદ્રપ્રભુ તથા રૂપડીમાં જિનેશ્વરની યાત્રાએ પધાર્યા હતા. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી આગે આવ્યા ત્યારે ઉ૦ શ્રી કલ્યાણવિજ્યજી પણ સાથે આવેલ. તેમણે સં૦ ૧૬ ૬૨માં પુનઃ આગ્રે આવી આગ્રાના સંઘપતિ બીબુ તથા કુંઅરજી સાથે પૂર્વદેશનાં તીર્થોની યાત્રા કરી છે. તેઓ આગ્રેથી નીકળી નદી પાર બે જિનાલયને વાંદી ફરાબાદ, ચાંદવડ તથા રાપડી થઈ૩ કોશ દૂર શૌરિપુર ગયા હતા. દરેક ગામમાં ભવ્ય જિનાલય હતાં. શૌરિપુરમાં ૭ જિનાલય તથા ૧૪ જિનબિબો હતાં. અહીં કિલ્લા પાસેની સડક બદતાં શ્રી વિમલચંદ્રગણિ (સૂરિ)એ ભરાવેલ શ્રી શીતલનાથની ભવ્ય મૂર્તિ નીકળી હતી. પં. કુશલવિજયજી ગણિએ સં. ૧૮૧૦માં તેની તથા ઉ૦ શ્રી વિવેકહર્ષગણિએ ભરાવેલ શ્રી મુનિસુવ્રતસ્વામી વગેરે મુખની શ્રી ચિંતામણિજીના મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ છે. જેમાં શ્રાવક ભવાનીદાસજી વગેરેએ ઉત્સવ કર્યો હોય એમ સંભવે છે. આ સિવાયનાં આગ્રાનાં મંદિરો છેલ્લા સે વર્ષમાં બનેલ છે. ૫. ઉ૦ શ્રી ધર્મવિજયજીની પરંપરામાં થએલ પં. વિજયસાગર જુદા છે, જેની પરંપરા વીર સં૦ ૨૪ મીના જૈન વેતાંબર કેન્ફિરન્સ હેરલ્ડના ખાસ સાહિત્ય – અંકમાં ૫૦ ૫૧૪ માં છપાએલ છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ આ સિવાય સં. ૧૬૬૮ માં શ્રી જિનચંદ્રસૂરિ બ્ધિવર્ધન, સં. ૧૬૭૧ માં કલ્યાણસાગરસૂરિ, સં. ૧૭૪૭માં શ્રી લાલવિજય શિષ્ય સૌભાગ્યવિજય, સં. ૧૭૫૭માં ઉ૦ શ્રી મેઘવિજયગણ તથા સં. ૧૮૦૫માં ૫૦ શ્રી કુશલવિજયગણિ, શ્રી વિજયગણિ વગેરે આગે પધારેલ, જે દરેક મહર્ષિઓ શૌરિપુર અને મથુરાઇ ગયા હતા. તે અવસરે આગ્રાથી યમુના નદી પાર કરી ફીરોજાબાદ, ચાંદાવાડી, સુપડી થઈને યમુના પાર શૌરિપુરને રસ્તો હતા.9 યમુના તટ પરનું જિનાલય “યતિમંદિર” તરીકે પ્રસિદ્ધ છે. યતિ એ જૈન વેતાંબર સાધુઓની એક ક્રિયાશિથિલ શાખા છે, જેમાં એક મુખ્ય નેતા હોય છે તે શ્રીપુજ તથા ભટ્ટારક મનાય છે. વાલીયરમાં લોકાગચ્છના શ્રીપુજની પણ ગાદી છે. એના તરફથી બટેશ્વરના યતિમંદિરની વ્યવસ્થા થતી હતી. તેમાં ઋષભદાસજીના શિષ્ય ઘન્નામલજી યતિ વિખ્યાત પુરુષ છે, જેમણે સમાજના ઉપયોગ માટે મંદિરના કમ્પાઉન્ડની સામે જ બજારના ચોતરા વગેરે બંધાવ્યા છે. એ સ્થાને હાલ પણ યુતિ ધન્નામલજીના નામથી જાહેર છે. યતિમંદિરની વ્યવસ્થા અંત સુધી તેમના હાથમાં હતી. એમનું દેહાવસાન વિ. સં. ૧૯૧૫ લગભગમાં થએલ છે. ત્યાં સુધી યતિમંદિર, ઉપાશ્રય તથા તેની જગા “વેતાંબર માલકીનાં હતાં. જૈનોને દરેક સંપ્રદાય ભગવાન નેમિનાથને ૨૨ મા તીર્થકર માને છે, છતાં તેને જન્મ સંબંધી મતભેદ છે. મેં ઉપર જે પ્રમાણે ટાંક્યાં છે તે જૈન શ્વેતાંબર સાહિત્યનાં છે, જ્યારે દિગંબર સાહિત્ય તેની વિરૂદ્ધ જાય છે. ૬. તેમની શિષ્ય પરંપરા આ પ્રમાણે છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ, ઉ૦ કનકવિજયગણિ, શાલવિજયગણિ, સિદ્ધિવિજયગણિ, કૃપાવિજયગણિ, ઉ૦ શ્રી વિજયગણિ, પં. મેરુવિજયગણિ, પં. ભાનુવિજયગણિ, પં. કુશલવિજયગણિ, પં તત્ત્વવિજયગણિ. (પટ્ટાવલી સમુચ્ચય) - ૭, ચાંદાવાડી ફીરોજાબાદથી દક્ષિણે ૩ માઇલ પર યમુના કાંઠે છે જેનું બીજું નામ સાડીઆબાદ છે. અહીં જિનાલયનાં પુરાણ ખંડેરો છે. અહીં સ્ફટિકની મૂતિ હતી, જે હાલ ફીજાબાદમાં દિગંબર જિનાલયમાં પૂજાય છે. સુપડી ગામ પણ મોજુદ છે. સીકહાબાદ તથા ફીજાબાદના રસ્તાઓ અહીં મળે છે, જ્યાંથી નદી પાર કરાય છે. શ્વેતાંબર મંદિરે જવા માટે તથા બટેશ્વર જવા માટે ભિન્ન ભિન્ન રસ્તાઓ છે. બટેશ્વર થઈને તાંબર જૈનમંદિર જવું હોય તે વિશેષ રસ્તો કાપવો પડે છે. ૮. દિગંબર સંપ્રદાયમાં ક્રિયાશિથિલ સાધુઓ તે ભટ્ટારક મનાય છે. જે પૈકીની કતિ તથા ભૂષણ; આ બે શાખાઓના ભટ્ટારકે ગ્વાલીઅર તથા દિલ્હીમાં રહેતા હતા. તાંબરમાં વિજયસાગર, રત્નલાલ, રામદાસ, મલ્લ એમ અનેક શાખાઓના યતિઓ દિલ્હી, લશ્કર, (ગ્વાલીયર) જયપુર, કિસનગઢ, આગ્રા, શાહજહાંનાબાદ, સામલી તથા સાંબર વગેરેમાં રહેતા હતા. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરિપુર તીર્થ ઉત્તરપુરાણ, નેમિનિર્વાણકાવ્ય, નેમિપુરાણ, ( હિંદી) સ્વયંભૂ સ્તોત્રને કેડે (મરાઠી) તથા દિ. તીર્થયાત્રાના ગ્રંથ વગેરે દિગંબર શાસ્ત્ર ભગવાન નેમિનાથ જન્મ સૌરાષ્ટ્રમાં દ્વારિકામાં થયાનું માને છે. અને એ પણ સ્પષ્ટ કરે છે કે દ્વારિકામાં દેવ નિમિત્તે-શૌરિપુર મહોલ્લામાં ભગવાનને જન્મ થયો હતો. વેતાંબર સાહિત્ય ભગવાનની જન્મતિથિ શ્રાવણ શુદિ ૫ માને છે. દિગંબર શાસ્ત્રના અનુસાર ભનેમિનાથની જન્મતિથિ શ્રાવણ શુદિ ૬ છે. આ જ રીતે ઓવન તિથિની માન્યતા માટે પણ મતફેર છે. એટલે કે શૌરિપુરને જનતીર્થ હવામાં તાંબર સાહિત્યનાં પ્રમાણે છે. આ ઉપરાંત મોગલ સમ્રાષ્ટ્ર અકબર તથા તેના પછીના બાદશાહએ શ્રી હીરવિજય સૂરીશ્વરજી વગેરેને જૈન તીર્થોનાં ફરમાનપત્રો સમર્પેલ છે. હિંદમાં ભિન્ન ભિન્ન સ્થાનની સનદો પણ તેમના શિષ્યોને મળેલ છે. આગ્રા છલા વગેરેમાંના તીર્થો માટે પણ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને સ્વાધીન કરી રક્ષણ આપવાનાં પ્રમાણે છે. આ સ્થિતિમાં શૌરિપુરમાં તાંબરનું કેટલું પ્રભુત્વ હશે તે સહેજે કલ્પી શકાય તેમ છે. અહીં છેલ્લા વર્ષોમાં શ્વેતાંબર જૈને તથા યતિઓને ત્રાસ થવા લાગ્યો. પરિણામે યતિમંદિર યતિઓએ ભાઈચારાથી દિગંબર જૈનોની દેખરેખ નીચે રાખ્યું. પણ કાળની ગતિ કુટિલ છે, દિગંબરેએ તેની મૂર્તિઓને સ્થાને દિગંબર મૂર્તિઓ બેસારી દિગંબર મંદિર બનાવ્યું. મંદિરમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન હતા. (ગવર્નમેંટની યાદીમાં નકશામાં પણ તે જ નામ લખેલ છે.) તેને સ્થાને પણ થોડાં વર્ષો પહેલાં જ શ્રી અજિતનાથજી બેસારી દીધા છે અને ત્યાંની બે મૂર્તિઓને ક્યાં રાખી તેને પત્તે સુદ્ધાં નથી. માત્ર જન્મસ્થાનનું મંદિર સર્વતંત્રરૂપે શ્વેતાંબર જૈનોના તાબામાં છે. અહીં દિગંબરાની સત્તા પણ નથી, જેનાં દર્શન પૂજન જૈન-જૈનેતર જનતા અભેદભાવે કરે છે. ભાષાતીર્થ આર્યાવર્તની પ્રાચીન ભાષા ૬ છે, જેમાં શૌરસેનીનું પણ નામ છે, જે પ્રાકૃતિને મળતી ભાષા છે. આ શૌરસેનની જન્મભૂમિ શૌરિપુરે પ્રાકૃત વાણીને પલટે આપી સ્વતંત્ર ભાષા બનાવી હતી. આ શૌરસેની ભાષા આજની વ્રજ ભાષાની માતા મનાય છે. સુરસેન દેશ એ પણ શૌરિપુરની ચારે બાજુને પ્રદેશ છે. ૯. ઉત્તર હિંદમાં જૈન તીર્થોના ફરમાન વગેરે થતાંબર આચાર્યોને મલ્યાનાં અનેક પ્રમાણે ઉપલબ્ધ છે. આ રીતે મૈસુર વગેરે દક્ષિણ વિભાગમાં દિગંબર આચાર્યોને મલ્યા હેય “ એમ માની શકાય છે. આ બંને દિશાનાં પ્રમાણપત્રો ત્યાં ત્યાં તે તે સંપ્રદાયના પ્રભુત્વની સાક્ષી આપે છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ ૯૯૯હ•૯૯૧ લેખક : આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી (ગતાંકથી ચાલુ) ધ્યાન રાખવાની જરૂર છે કે માત્ર છ આવલિકા જ કાળ રહેવાવાળું સાસ્વાદન સમ્યકત્વ અને માત્ર અન્તર્મુહૂત જેટલે કાળ અપર્યાપ્ત અવસ્થામાં રહેવાવાળી તેજોલેસ્થા માટે ભિન્નપણે નિર્દેશ કરનાર શાસ્ત્રકારે, દેશનકોડ પૂર્વ સુધી, દિગમ્બરના મત પ્રમાણે, પરમ દારિક શરીરને ધારણ કરવાની વાતને જણાવવા માટે ચુપકીદી પકડે, એ આશ્ચર્યની બિના ગણવી જોઈએ; પણ તેવી પરમ ઔદારિકની ભિન્નતા, એના કારણભૂત કર્મના બંધ અને તે બંધનાં કારણે અને તેનું એકેન્દ્રિયપણા જેવી દશામાં હેવું એ સર્વથા છે જ નહિ અને તેથી તેને નિર્દેશ ન કરવાનું આશ્ચર્ય અક્કલવાનેને લાગતું નથી. ઔદ્યારિક, વિક્રિય, આહારક, તેજસ, શ્વાસોશ્વાસ, ભાષા, મન અને કર્મ, એવી, આઠ પ્રકારની ગ્રહણ કરવા લાયક જે પુગળની વણાએ જણાવેલી છે, તેમાં પરમ દારિક નામની વર્ગણ કેઈ પણ દિગમ્બર ગ્રન્થકારોએ માની નથી. ફક્ત કેવળી મહારાજાઓને આહાર ન માનવાના કદાગ્રહને લીધે જ પરમ ઔદારિકની કલ્પના દિગમ્બર ભાઈઓને કરવી પડી. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દારિક શરીર બાંધવું હોય ત્યારે ઔદારિક વર્ગણાનાં પુગળનો આહાર લેવું પડે છે, અને વૈક્રિય તથા આહારક શરીર બાંધવાં હોય ત્યારે આહાર પર્યાપ્તિ દ્વારા કે સમુઘાત દ્વારાએ તે તે વૈકિય અને આહારકનાં પગલે ચડણ કરવાં પડે છે અને તેને માટે વૈકિય અને આહારકમાં પણ શરીરની અપેક્ષાએ અપર્યાપ્તપણું તથા પર્યાતપણું માનવામાં આવે છે. એટલે દારિક, વૈકિય અને આહારક ત્રણે પ્રકારનાં શરીરમાં પહેલાં અપર્યાપ્તપણું હોય અને પછી જ તેનું પર્યાપ્તપણું થાય. એટલે કોઈ પણ શરીરની પર્યાપ્તિ તેની અપર્યાપ્તિ સિવાય હતી જ નથી તે પછી દિગમ્બરભાઈએ જે પરમ દારિક શરીર માને છે તેની અપર્યાપ્ત અવસ્થા જ્યારે માને છે કેવલજ્ઞાન પામવાની સાથે તે પરમ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ દારિક શરીર જ તેઓને થઈ જાય છે તે પછી તે પરમઔદારિકની અપર્યાપ્ત અવસ્થા શું બારમે ગુણઠાણે ક્ષીણમેહનીમાં માને છે? વળી પથતિએને અંગે દારિક, વૈકિય અને આહારકની અપર્યાપ્તિ અને પર્યાપ્તિઓ સ્થાન સ્થાન ઉપર કહેલ છે, પણ પરમ દારિકની પર્યાપ્તિ કે અપર્યાપ્તિ કઈ દિગમ્બર પ્રન્થામાં પણ મળતી નથી. એટલે દિગમ્બરોએ કહેલી કેવલી મહારાજના પરમ દારિક શરીરની કલ્પના સાવ મૂળહીન. ઠરે છે વિશેષ વિચારવા જેવું તો એ છે કે જે શરીરમાં હાડકાં, નસ અને માંસ વગેરે હોય તે શરીરને જ દારિક જાતનું ગણવામાં આવે છે એટલે દિગમ્બર જે કેવલિ મહારાજને પરમ ઔદાસ્કિપણે માને છે તેમાં હાડકાં, લેહી, માંસ, નસો વગેરે માનવા જ પડે છે. તેમ જ ન હોય તે પરમ દારિકમાં કેશ (વાળ) હોવાની માન્યતા તેઓની ટકી શકે નહિ. દિગમ્બરોનું માનવું એવું છે કે તીર્થંકર મહારાજાનું નિર્વાણ થાય ત્યારે તેમનું પરમ ઢારિક શરીર તે આખું ઉડ જાય છે, પણ માત્ર તે પરમ દા રિકના કેશ અને નખ રહે છે. આ માન્યતાને અંગે બે પ્રકારના વિચાર કરવાની આવશ્યકતા રહે છેઃ પ્રથમ તે તે પરમ દારિક કપૂરની પેઠે હી જવાવાળા વેકિય કરતાં કેશ અને નખ ધારણ કરવાવાળું, હેવાથી ક્રિય અને આહારકથી તદ્દન જુદા સ્વભાવવાળું માનવું પડે છે. અને તે પરમ ઔદારિકમાં જે હાડકાં, માંસ વગેર ન માનવામાં આવે તે નખ, કેશ વગેરેનું અવસ્થાન થાય જ નહિ, અને જ્યારે તે પરમ ઔદ્યારિકને પણ હાડકા અને માંસવાળું માનવાની, નખ અને કેશને લીધે, જરૂર પડે તે પછી તે પરમ દારિકને વક્રિયની માફક ઉડી જવાવાળું માનવું અને તેના કેશ, નખનું રહેવું માનવું તે કેવળ મતાગ્રહને ધારણ કરવા સિવાય બીજો કોઈ માની શકે નહિ. બીજો વિચાર એ કરવા જેવો છે કે દિગમ્બરભાઈઓ માને છે કે તીર્થકર ભગવાનના નિર્વાણ પછી તેઓશ્રીના કેશ અને નખને જે ઈન્દ્ર મહત્સવ કરે છે. કવેતામ્બર શાસ્ત્રો પ્રમાણે જ્યારે ઈન્દ્રાદિક દેવે ભગવાનની દાઢે વગેરે પૂજા અને આરાધના માટે ગ્રહણ કરે છે ત્યારે દિગમ્બર ભાઈઓને તીર્થકરનું આખું શરીર ઉડી જવાથી દાઢા વગેરેનું ગ્રહણ કરવાનું ઈન્દ્રોને રહેતું જ નથી. (તટસ્થ મનુષ્ય જોઈ શકશે કે કેવલી મહારાજને આહાર ન હોય એવા આગ્રહને લીધે આ દિગમ્બર ભાઈઓને ઈન્દ્ર વગેરે દેને ભગવાનની સ્વાભાવિક સેવા મળતી હતી તે પણ ઉડાવવી પડે. કેમકે નખ અને કેશ એવી ચીજ નથી કે જે ચિતામાં એકદમ ન અને અર્થાત તે ચીજો એકદમ બળવા વાળી છે, અને તેથી ઇન્દ્રાદિકેને કંઈ પણ છે For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ દેવલાકમાં લઈ જવાનું ન રહે અને કઈ પણ તેવી સેવા કરવાનું સાધન ન રહે એ સ્વાભાવિક છે. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને વિશેષ આશ્ચય તે એ છે કે દિગમ્બર ભાઈ આ જિનેશ્વર મહારાજના રહેલા નખ અને કેશના મહેાત્સવ માને છે, તે એવી રીતે કે ભગવાન તીર્થંકરનું પરમ ઐદારિક શરીર ઉડી ગયા પછી તેમાંથી રહેલા કેશ અને નખા ઇન્દ્ર મહારાજાએ ગ્રડુંણ કરે છે અને પછી તે ઈન્દ્ર મહારાજાએ ભગવાન જિનેશ્વરનું નવું શરીર ખનાવે છે અને તેમાં તે પરમ ઔદારિકના નખ કેશેાને જોડે છે અને પછી સર્વ દેવતાએ મહાત્સવ કરે છે, (તટસ્થ મનુષ્ય જોઇ શકશે કે આ દિગમ્બર ભાઇએએ માનેલેા મહાત્સવ ઇન્દ્ર બનાવેલા શરીરના ગણાય કે પરમ ઐદારિકમાં ગણાય. ) દિગમ્બર ભાઇએએ એટલે પણ વિચાર ન આહાર ન માનવા માટે કેવલીનું આખુ શરીર પલટાવ્યું, પર પરમ આદારકને કહ્યું, છતાં તે પરમ ઐદારિક જો આહારવાળુ ન હૈય અને ઐદારિકની જાતિનું ન હેાય તે કેશ અને નખ એ બન્ને વસ્તુ, કરાતા આહારના થયેલા રસના મેળરૂપ છે તે પછી તે આવી ક્યાંથી ? રહેલા નખ કેશના કર્યું કે, કેવલીને દારિકની જગા દિગમ્બર ભાઈ એએ ઉપકરણ ઉઠાવવાનેલીધે પાત્રાંની હયાતિ સાધુઓને ન હાય એમ માન્યું અને તીર્થંકર કેવીને આહારમાટે પર્યટન કરવું અયેાગ્ય અને અપમાનઃસ્પદ માનીને બીજા સાધુએ પાત્રાના અભાવને લીધે આહાર ન લાવી શકે માટે તીર્થો કર કેવલીને આહાર વિનાના માનવા પડેચા, એટલે પાછળથી તે જ ઉપકરણાના અભાવને લીધે તીર્થંકર કેવલીને અનાહારી માનવાને અંગે સર્વાં કેવલીઓને અણાહારી માનવા પડચા. અને તે સવ' કેવલીને અણાહારી માનવાથી તેમના શરીર આદારિક છતાં પણ તે ઔદારિક શરીરની વાતને એળંગીને પરમ ઐદારિક શરીરની કલ્પનાં, શાસ્ત્રથી વિરૂદ્ધ અને યુક્તિથી નહિ ઘટવાવાળી છતાં પણ, માનવી પડી. દિગમ્બર ભાઇઓને, જિનેશ્વર ભગવાન અગર કેઇ પણ જીવ કેવલજ્ઞાન પામ્યા પછી ઔદારિક શરીરવાળા ડાય જ નહિ પણ તે પરમ ઐદારિક શરીરવાળે! હાય અને તે પરમ ઔદાકિની માન્યતાને સજ્જડ પકડવાને તેમજ કેવલીને આહાર ન હૈાય તેના દઢ આગ્રહને લીધે જ ધ્રુવપણાના વિરાધી જે અઢાર દોષા, વાસ્તવિક કારણા વગેરે હતાં, તેને પણ પલટો કરવા પડયા. વાસ્તવિક અઢાર દાષા અને દિગમ્બરોએ માનેલા અઢાર દાષામાં કેટલા બધા ફરક પડે છે તે આપણે હવે પછી જોઈશું, (અપૂર્ણ) For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષાનાં શ્રી હેમચંદ્રસૂરિજી વિક્રમની સમય અને સ્થાન બારમી અને તેરમી સદીના એક પરમ પ્રભાવક આચાર્ય થઈ મુનિરાજશ્રી હિમાંશુવિજયજી, ન્યાય-કાવ્યતીર્થ ગયા. તેમણે જૈન સમાજમાં જ નહીં, પણ આખા ગુજ–[એક વિચારણ] રાતમાં એક નવા યુગની ઉષા પ્રગટાવી હતી. સાહિત્ય ક્ષેત્રના તે તેઓ સમ્રાટ હતા. એક પણ એ વિષય નહીં હોય જેમાં તેમણે પોતાની અર્થગંભીર લેખિની ન ચલાવી હાય. ચૌલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળ જેવા પ્રતાપી રાજવીઓના ઇતિહાસમાં આચાર્ય હેમચંદ્રસૂરિજીએ બહુ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો.' પૂર્વ અને પશ્ચિમના સંખ્યાબંધ વિદ્વાનોએ તેમને પોતાની શ્રદ્ધાંજલી અર્પણ કરેલ છે. તેમનો વિસ્તૃત પરિચય મેં “કાવાર્ય હેમચન્દ્રાર કર નવા રાદિત્યશીર્ષક એક નિબંધ “શ્રી વિટાર રજા અભિનંદન પંચ” માટે લખ્યો છે તેમાં આપેલ છે. આચાર્ય હેમચંદ્રસૂરિજી જન્મથી ધંધુકાના વતની હતા. તેમનો જન્મ વિક્રમ સંવત્ ૧૧૪૫ના કાર્તિક શુકલા પૂર્ણિમાને દિવસે, મોઢ જ્ઞાતિમાં, પિતા ચાચીંગને ત્યાં થયો હતો. તેમનું નામ ચાંગદેવ હતું. તેઓએ બાલ્યવયમાં જ શ્રી દેવચંદ્રસૂરિજીની પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે આ દીક્ષા કયા સ્થાનમાં અને કયારે ગ્રહણ કરી તે બાબતમાં ભિન્ન ભિન્ન પુસ્તકમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળતાં હોવાથી તે સંબંધી આ ટૂંકા લેખમાં વિચાર કરીશું. ૧. “પ્રભાવક ચરિત્ર” માંના હેમચંદ્રસૂરિના ચરિત્રમાં સ્તંભતીર્થ (ખંભાત) માં વિ. સં. ૧૧૫૦ ના માગસર સુદી ૧૪ ને શનિવારે દીક્ષા લીધાનું લખ્યું છે. ૨. “પ્રબંધ ચિંતામણિ”માં, લગભગ આઠ વર્ષની ઉમરે ચંગદેવને દેવચંદ્રસૂરિજી મળ્યા હતા અને તેમણે કર્ણાવતીમાં દીક્ષા લીધી હતી એમ મળે છે. ૩. “ કુમારપાળ પ્રબંધ” માં પાંચ વર્ષની ઉમરમાં શ્રી દેવચંદ્રસુરિજીએ ચંગદેવને દેખ્યાનું અને વિ. સં. ૧૧૫૪ માં કર્ણાવતીમાં દીક્ષા દીધાનું લખ્યું છે. . ૪. “કુમારપાળ પ્રતિબોધ” માં સમપ્રભસૂરિએ, ખંભાતમાં ચંગદેવનું દીક્ષિત ૧. સિદ્ધરાજની બાબતમાં મારે સિદ્ધરાજ જયસિંહે શું કર્યું ?' શીર્ષક “શારદા” માસિકમાંનો લેખ તથા કુમારપાળની બાબતમાં, “ભારતીય અનુશીલન ગ્રંથ' માં પ્રકાશિત મારો “મહારાજા કુમારપાળ ચૌલુક્ય ' શીર્ષક લેખ જુઓ. ૨. કર્ણાવતીની બાબતમાં મારા “વા જેમચંદ્રસૂરિ ર નવા તારા ' શીર્ષક લેખની નેધ જાઓ, For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *}* શ્રી જૈન સત્ય પ્રકાશ થયાનુ લખ્યુ છે.૩ પ. ડૉ. જી. મુલરે “ધી લાઈફ ઑફ જૈન મક હેમચંદ્ર' નામક જર્મન ભાષાના પુસ્તકમાં વિ. સ’. ૧૧૫૦ માં સ્તંભનતી માં દીક્ષાનું લખ્યું છે. વીસમી સદીના . ગ્રંથકારાએ આ મતને આધારે પેાતાના થેામાં એ વસ્તુ લખી છે. આ પાંચે ઉલ્લેખામાં ઉદાયન મ`ત્રીએ હેમચંદ્રસૂરિજીની દીક્ષામાં મુખ્ય ભાગ લીધે હતા એમ લખેલ છે. આ પાંચ ગ્રંથેામાંના એમાં દીક્ષાનું વર્લ્ડ વિ. સં. ૧૧૫૦ આપ્યું છે તથા એમાં દીક્ષાનું સ્થાન કર્ણાવતી આપ્યું છે તે ઠીક નથી લાગતું. આ પાંચે ગ્ર ંથામાં (૧) ‘કુમારપાળ પ્રતિધ' સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેના પછી (ર) પ્રભાવક ચરિત્ર' તેના પછી (૩) ‘પ્રબંધ ચિંતામણિ' તેના પછી (૪) ‘પ્રબંધ કાષ ' અને તેના પછી (૫) ‘ કુમારપાળ પ્રબ’ધ' (જિનમ'ડનકૃત ) અનેલ છે.૪ * ' શ્રી હેમચદ્રાચાય ની દીક્ષા વિ. સં. ૧૧૫૦ માં પાંચ વર્ષની ઉંમરે થઈ છે એ વાત ‘પ્રભાવક ચરિત્ર’ માંથી મળે છે, ડૉ. જી. મુલરે પણ એ ઉપરથી એ પ્રમાણે જ સ્વીકાયું છે. ‘પ્રભાવક ચરિત્રથી પહેલાંના ગ્રંથ--‘કુમારપાલ પ્રતિધ '–માં પાંચ વ બાબત કંઈ પણ લખ્યું નથી. બીજી વાત એ પણ છે કે પાંચ વર્ષ જેટલી નાની ઉંમરે દીક્ષા આપવાને જૈન શાસ્ત્રા નિષેધ કરે છે. એટલે તેમણે ૧૧૫૪ માં નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હેાય એ વાત મને વધારે માન્ય લાગે છે. તેમની દીક્ષાના સ્થાન તરીકે, એ ગ્રંથૈ સિવાયના ખીન્ન બધા ગ્રંથામાં, ખ’ભાતના નિર્દેશ મળે છે, અને તે બરાબર હાય એમ લાગે છે.પ જો કર્ણાવતીને (તુએ પૃષ્ઠ ૪૭૦) ફાગણ ૩, કુળગુરુ સદ્ ગુરૂળા, સંપત્તે સંમતિસ્થમિ ! तत्थ पयन्नो दिक्खं, कुणमाण सयलसंघपरिओसम् ॥ कु. प्रतिबोध । ખંભાતનું નામ પ્રાકૃતમાં હંમત્ત અને કંમળવુ, અને સંસ્કૃતમાં તૈમનતીર્થ લખેલ છે. તામ્રહિપ્સી પણ ખંભાતનું નામ હેાવું જોઇએ. કેમકે શ્રી અજિતપ્રભસૂરિ વિરચિત શાંતિનાથ ચરિત્ર'ના છઠ્ઠા પ્રસ્તાવમાં તામ્રહિäો અને કિનારા ઉપર હાવાનું તથા પર્યાયવાચક હેાવાનું લખેલુ છે. મહારાજા ખંભાત એક માટે જીલેા હતેા. એ અમદાવાદથી દક્ષિણમાં છે. ‘ સ્થંભનક કલ્પ ' પણ છે. ૪. આ શૈાના અનુક્રમે રચનાકાળ આ પ્રમાણે સમજવા (૧) વિ. સ. ૧૨૪૧, (૨) ૧૭૩૪, (૩) ૧૩૬૧, (૪) ૧૪૦૫, અને (૫) ૧૪૯૨. ડૉ. ખુલરના ગ્રંથ સ્વીસન ૧૮૮૯ માં બનેલ છે. For Private And Personal Use Only તંમનતીર્થ સમુદ્રના સિદ્ધરાજના રાજ્યમાં ‘તીર્થંકલ્પ ' માં એક "" ૫. ડૉ. જી. ખુલર પેાતાના હેમચંદ્રાચાર્યના ચિરત્રમાં આગળ લખે છે કે તેમની ( હેમચંદ્રની ) દીક્ષાના સમયની ખાખતમાં મેસ્તુ ંગ (પ્રબંધચિંતામણિકાર) ધણું કરીને સાચા છે. અને દીક્ષાના સ્થાનની બાબતમાં પ્રભાવકચરિત્રકાર ઘણું કરીને સાચા છે.’ આ ઉલ્લેખથી પણ મારી માન્યતાને વધુ પુષ્ટિ મળે છે કે શ્રી હેમચંદ્રાચાર્યે પાંચ ની વચે દીક્ષા લીધી ન હતી, તેમજ દીક્ષા ખંભાતમાં થઈ હતી. Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Grshansamunaatuatdonominiuaniaasansrao ++++++++++++ ++ +++-- - - Susuasutrauantanasamananesearmanasanvairal +++++++-- -- . ...... ......shani hit .. ........................................... __ समीक्षाभ्रमाविष्करण [ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा'मां ___ आळेखेल प्रश्ननो प्रत्युत्तर लेखक आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजी . m . . ......... .. . .......................... . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . B . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . (क्रमांक १५ थी चालु) साधु आहारपान कितने वार करे ? आ बात तो श्वेताम्बरदर्शन तथा दिगम्बरदर्शनने मान्यतम छे, के वेयावच्च गुण आत्मकल्याणर्नु प्रबल कारण छे, एटलं ज नहि परन्तु वेयावञ्चगुणने अबाधित राखवा माटे आहारना त्यागरूप तपोगुणने संकुचित करीने पण मुनि वेयावच्चने माटे आहार करे । आ बाबतमा उभयसम्मत प्रमाणपाठोनु अवलोकन पण आपणे पूर्वे सारी रीते करी आव्या छोए । हवे विचारणीय ए छे के—वेयावच्च महागुण होवाधी एकवार वापर दिगम्बरदर्शन मान्य राखे छे तो पछी एकवार वापरवाथी ज्यां वेयावच्चनो निर्वाह न थई शकतो होय त्यां वेयावच्चने अनुलक्षीने बेवार वापरे तो तेमां कोई पण जातनो दोष होई शकतो नथी, एटलं ज नहि परंतु विशेष लाभ छे, कारण के बन्ने स्थलमां वेयावञ्चगुणनी आराधना लक्ष्य छ । लोलुपतादि कारणे आहार करनारा दोपना भागी बजे छ, अन्यथा नहि । जुओ दिगम्बरशास्त्र मूलाचारमां पिण्डविशुद्धि अधिकार न बलाउसाउअटुं न सरीरस्सुवचयटुं तेजडें । णाणटुं संजमढे झाणहूँ चेव भुंजेजा ॥१॥ [न बलायुःस्वादार्थ शरीरस्योपचयार्थ तेजोऽर्थम् । ज्ञानार्थ संयमार्थ ध्यानार्थ चैव भुञ्जीत ॥१॥] १. युद्धादि करवाने लायक बल मने पेदा थाय, आवी भावनाथी मुनि आहार न करे। २. सारा सारा पदार्थो अथवा अनेकवार खाउं तो लांबु जीवाशे आवी भावनाथी मुनि आहार न करे। ३. अमुक अमुक वस्तुओ बहु स्वादिष्ट अने मधुर लागे छे माटे वापरं आवो भावनाथी मुनि आहार न करे । ४. पौष्टिक वस्तुओ अथवा अनेकवार वापरुं तो लष्टपुष्ट थाउं आवी भावनाथी मुनि आहार न करे। ५. अमुक रीते अमुक आहार लउं तो मारुं शरीर सुन्दर, कान्तिवाळं थाय आवी भावनाथी मुनि आहार न करे। पण १ ज्ञानने माटे, २ संयमने माटे अने ३ ध्यानने माटे मुनि आहार करे । For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ ___आ उपर्युक्त गाथामा निषेध कोटिमां वेयावच्चने जगावेल नथी अने आहार लेवामां ज्ञान, ध्यान अने संयमने कारण तरीके वर्णव्यां छे । आ त्रण, ज्ञानी, ध्यानी अने संयमीने आश्रीने रहेनारां तथा चयापचय पामनोरां छे । ज्ञानी, संयमी अने ध्यानो वेयावच्चथी विशेष स्वस्थतावाळा थइने ज्ञान, संयम अने ध्यानने विशेष विकसित करे छे, माटे ज्ञानी, संयमी अने ध्यानीनी वेयावच्च तद्गत ज्ञान, संयम अने ध्याननी पोषक बने छ । आवा आवा प्रकारनी वेयावच्च एकवार आहार करवाथी न बनो शकती होय तो बे वार आहार करोने पण करवामां लाभ छे परन्तु दोष, हास्य के आश्चर्य, लेश मात्र स्थान नथी। छतां पण आने दोष, हास्य अने आचर्यनी कोटिमा लेखके जे शब्दोथ. मुकेल छे ते वचनो ज उपर्युक्त कोटिमां मुकाय तो कांई अनुचित जेवू नथी। धर्मनी उंच कोटिनी आराधना करवा माटे मुनिमार्ग छे, धर्मनी आराधना शरीरना अपेक्षा राखे छे, शरीर आहारनी अपेक्षा राखे छे अने दरेकनां शरीर सरखां पण होई शकतां नथी माटे तेनी व्यवस्थानी जरूरत छ । आ व्यवस्था पूर्वदर्शित कल्पसूत्रना सूत्रोए धगी ज सुन्दर रीते प्रकाशित करी आपी छे, कल्पसूत्रनो निम्नदर्शित पाठ एक सुन्दर राजमार्ग छे, छतां लेखके तेनो जुदो ज अर्थ को छे " खुड्डएण वा खुड्डिआए वा अवंजणजाएण........" [क्षुल्लकाद्वा क्षुल्लिकाया वा अव्यञ्जनजातात्........] आ पाठनो लेखके आ अर्थ को छे-जबतक दाढी मूछों के बाल न आये होय अर्थात् बालक साधु, साध्वी को दो बार भी आहार करना योग्य है, उससे दोष नहीं हैं । .. उपर्युक्त अर्थने आगळ करीने लेखके लव्यु छे के " इस कथन में यह गडबड गुटाला है कि साधु साध्वी कब तक बालक समझे जाकर दो वार भोजन करते रहें । स्त्रीयों को तो दाढी मूछ निकलती ही नहीं । ........अब मालुम नहीं कि आर्यिका [साध्वी ] कब तक दो वार भोजन करती रहे ।" ___आना जवाबमां जणाववानुं जे उपर्युक्त पाठमां 'अवंजणजाएण' मां रहेल 'वंजण' शब्दनो अर्थ करवामां लेखके गम्भीर भूल करीने अर्थनो अनर्थ करवानो व्यर्थ प्रयास को छे । जो लेखके कोशकारना वचन पर ध्यान राख्यु होत अथवा व्युत्पात्त पर ध्यान राख्युं होत अथवा पूर्वापरतुं अनुसंधान राख्यु होत अथवा तो टीकाकार महाराजना वचन पर ख्याल राख्यो होत तो पण आ प्रसंग आवत नहीं, अस्तु । हवे आपणे ज आना वास्तविक अर्थने प्रकाशमा लावीए : क्षुल्लक अने क्षुल्लिका सिवायमां एकवार आहारनो विधि छे अर्थात् - क्षुल्लक अने क्षुल्लिका बे वार पण आहार लई शके छे आवा अर्थने उपरनो पाठ सूचवे छे । क्षुल्लक एटले नाना साधु For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૩ સમીક્ષાભ્રમાવિષ્કરણુ ૪૬* क्षुल्लिका एटले नानी साध्वी, आ बन्नेनी क्षुल्लक अवस्था क्यां सुधी बे वार आहारोचित गणवी तेने माटे कोई व्यवस्थापक विशेषण आपवानी जरूरत छे आटला माटे ' अवंजणजाएण' शब्द वापरवामां आवेल छे [आने बदले वर्षनी अवधि जगावनार कोई शब्द मुकवो हतो, एवी शंका करवानी जरूरत नथी कारण के ज्यां उमरना वर्षनी चोकस खातरी नहि होय त्यां अव्यवस्था रहेशे, अथवा तो कोई बे क्षुल्लकव्यक्ति उमरसां भले समान होय परन्तु शरीरना बंधारणनो विषमताने अंगे वे बार आहारोचित क्षुल्लक अवस्थाना कानी न्यूनाधिकता जणाववाने माटे पण आ विशेषण आपेल होय तेम कही शकाय । ] ' अवंजणजाएण' शब्द प्राकृत भाषानो छे, अने प्राकृत भाषा लईने पञ्चमीना स्थानमा तृतीया थयेल होवाथी अव्यञ्जन जातात् ' ए प्रमाणे संस्कृतमां थाय छे । आ समास पामेल पद छे, आनो विग्रह नीचे प्रमाणे छे " न जातानि व्यञ्जनानि यस्य सोऽव्यञ्जनजात : तस्मादव्यञ्जन जातात् प्राकृत भाषाना आनुलोम्यथी जातशब्दनो परनिपात करवामां आवेल छे । आ विशेषणने 'क्षुल्लकात् ' ' क्षुल्लिकायाः ' आ बन्नेनी साथे जोडवानुं छे, 'क्षुल्लिकायाः नी साथे अन्वय करती वखते अर्थवशात् लिङ्गविपरिणाम समजवो । अर्थ—जेने व्यञ्जन नथी आव्या एवा नाना साधु साध्वी सिवाय मां.... चोमासु रहेला एकाशन करनार मुनि गृहस्थने त्यां एकवार भात पाणी माटे जाय, अर्थात् उपर्युक्त क्षुल्लक का वार पण आहार लई शके छे । बे 6 उपरमां जे 'व्यञ्जन' शब्द बतावी गया तेनो अर्थ लेखक दाढी मुछ करे छे, जो के व्यञ्जन शब्दनो अर्थ दाढी मुछ पण थाय छे । परन्तु प्रस्तुतमां ते अर्थ लेवाथी, जे ध्येयथी आ विशेषण आपवामां आवेल छे ते पार पडी शकतुं नथी । क्षुल्लक एवा साधु साध्वीनी बे वार आहारोचित क्षुल्लक अवस्थाने जणाववा माटे आ विशेषण आपल छे, अने दाढी मुछ अर्थ करवाथी अर्थ एवो थशे के दाढी मुछ जेने नथी आवेल एवा नाना साधु साध्वी बेवार आहार लई शके । आ अर्थ उचित नथी कारण के केटलाएक पुरुषोने मोटी उमर सुधो पण दाढी मुछ आवतां नथी अने केटलाएकने तो ते पहेलां पण आवी जाय छे, अने स्त्रीजातिने तो दाढी मुछ होतां ज नथी । माटे विशेषणनी व्यवस्थापकता अने ध्येयनी अधिगति माटे ' व्यञ्जन' शब्दनो अर्थ निचे प्रमाणे करवो -" व्यज्यते वारद्वयाहारोचितबाल्यावस्थाया अभाव प्रकटीक्रियतेऽमीभिरिति व्यञ्जनानि बे वार आहारने लायक जे बाल्यावस्था तेनो अभाव जेनाथी जणाय ते व्यञ्जन कहेवाय छे, अर्थात् बे वार आहारने उचित बाल्यावस्थाना अभावने सूचन करनारा जे चिह्नविशेषो ते व्यञ्जन कहेवाय छे । " " Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ व्यञ्जन शब्दनो अर्थ चिह्न थाय छे ते माटे जुओ कोश " व्यञ्जनं श्मश्रुचिह्नयो । तेमनेऽवयवे कादौ ।" दाढी, मुछ, चिह्न, टेमण, अवयव अने क, ख वगेर व्यञ्जन कहेवाय छे । अनेकार्थक शब्दस्थलमां कया अर्थमां वक्तार्नु तात्पर्य छे तेना नियामक प्रकरणादिक छे, अहीया प्रकरणना अनुरोधथी चिह्नार्थक व्यञ्जन शब्द लेवानो छ । अहीया आवां चिह्नो कोण छे एना जवाबमां जणाववानुं जे-दाढीना, मुछना, काखना, बस्तिना [ नाभिनी नीचेना भागना ] रुवाटाओ । आमां कोई पण एक व्यञ्जनशब्दथी लई शकाय छे, अने आमांथी कोई पण एक होय तो ते अव्यञ्जनजात क्षुल्लक क्षुल्लिका कही शकाय नहीं । स्त्रीजातिने दाढी मुछना वाळ भले न आवता होय पण काख अने बस्तिना वाळ तो सम्भवे छे माटे कोई पण जातनी अव्यवस्था के गडबड गोटाळानुं नाम निशान नथी । आटला ज माटे उपर्युक्त पाटनी टीकामां पण पूज्य उपाध्याय श्री विनयविजयजी महाराज नीचे प्रमाणे जणावे छे “ यावद् व्यञ्जनानि बस्तिकूर्चकक्षारोमाणि न जातानि तावत् क्षुल्लकक्षुल्लिकयोरपि द्विर्भुञानस्य न दोष : " अर्थ-ज्यां सुधी बस्तिना, [नाभिनी नीचेना भागना ] दाढी मुछनां, काखना रुंबाडा न आव्यां होय त्यां सुधी नाना साधु साध्वीमां बे वार वापरनारने दोष नथी । अपूर्ण (४ ४ अनुसंधान ) દીક્ષાના સ્થાન તરીકે સ્વીકારીએ તે તે યુક્તિયુક્ત નથી લાગતું. કર્ણાવતી કરું રાજાએ વસાવી હતી. અને તેના ઉપર રાજા કર્ણને પૂરેપૂરો અધિકાર હતો. બીજી બાજૂ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ વિ. સં. ૧૧૫૦ માં ગાદીનશીન થયા પછી ઉદયન તેમનો મંત્રી થયે હતે. અલબત ઉદયન, પહેલાં કર્ણાવતીમાં અવશ્ય ગયો હશે, પણ મંત્રીપદ તો તે ખંભાતમાં જ પામ્યું હતું એમ મારું માનવું છે. આ ઉદયન મંત્રીએ આચાર્ય હેમચંદ્રસૂરિજીની દીક્ષામાં સારો ભાગ લીધો હતો એટલે દીક્ષાને સ્થાન તરીકે કર્ણાવતીના બદલે ખંભાતને સ્વીકાર કરવો વધારે ઠીક લાગે છે. વળી મહારાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રસૂરિજીની દીક્ષાની યાદગીરીમાં, ખંભાતમાં મંદિર બંધાવ્યાનો, પ્રાચીન ગ્રંથમાં મળતો, ઉલ્લેખ પણ આ મતને વધુ પુષ્ટ બનાવે છે. જે કર્ણાવતીમાં દીક્ષા થઈ હોત તે મહારાજા કુમારપાળે ત્યાં જ મંદિર બંધાવ્યું હતું, કારણકે કર્ણાવતી પણ તે વખતે તેમને તાબામાં હતું, આ ઉપરથી મારું ધારવું છે કે આચાર્ય હેમચંદ્રસૂરિજીની દીક્ષા વિ. સં. ૧૧૫૪માં, નવ વર્ષની વયે, અને ખંભાતનગરમાં થઈ હતી. આ વિષયના અભ્યાસી વિદ્વાને આ બાબતમાં વિશેષ ઊહાપોહ કરશે તે લોકોને અવશ્ય વધુ જાણવાનું મળશે. ९. गुथे। 'प्रभावयरित्र' भने 'प्र विनामलि' ७. स्तम्भतीर्थे हेमाचार्यदीक्षास्थाने श्रीआलिगाख्या वसतिः श्रीगुरुस्नेहेन रात्नश्रीवीरबिम्बसौवर्णगुरुपादुकाविराजिताऽकारि।. -कुमारपाल प्रबंध, For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના તા. ૧૭-૩-૩૭ના અંકને વધારે આ અંકને વધારે ? શ્રી પ્રકરણરત્ન સંગ્રહ. આજ સુધીમાં અનેક પ્રકરણમાળાઓ-પ્રકરણોના સંગ્રહો છપાયા છે. તેમાં અનેક પ્રકરણો જુદા જુદા દાખલ થયેલા છે, પરંતુ અમે આ પ્રકરણોના સંગ્રહમાં તે ખાસ રત્ન જેવા અત્યંત બોધદાયક પ્રકરણનો જ સંગ્રહ કરેલો હોવાથી આ ગ્રંથનું નામ પ્રકરણરત્ન સંગ્રહ રાખેલું છે. આ બુકમાં બધા પ્રકરણે અર્થ સહિત આપ્યા છે પરંતુ પ્રથમ છપાયેલા આ પ્રકરણોના અર્થ કરતાં આમાં વિશિષ્ટતા એ છે કે આમાં ગાથાના પ્રતિક અન્વયની રીતે લઈને તેના અર્થ લખેલા છે કે જેથી ગાથા ઉપરથી અર્થ ધારનારને સરળતા થવા સાથે શબ્દાર્થને પણ બોધ થાય. આ બુકમાં દાખલ કરેલા પ્રકરણો ટૂંકામાં નીચે પ્રમાણે છે. ૧ સમ્યકત્વસ્તવ પ્રકરણ-જેમાં સમકિતનું સ્વરૂપ બહુ વિસ્તારથી આપેલું છે. ૨ કાળસપ્તતિકા પ્રકરણમાં બાર આરાનું સ્વરૂપ ઘણું પ્રાસંગિક હકીકત સાથે આપેલ છે. ૩ કાયસ્થિતિ પ્રકરણ-એમાં સર્વ જીવોની કાયસ્થિતિ ઉપરાંત ભાવસંવેધ બહુ વિસ્તારથી આપેલ છે. ૪ ભાવ પ્રકરણ-આમાં પાંચ અથવા છ પ્રકારના ભાવનું સ્વરૂપ છે. યંત્ર પણ છે. ૫ વિચારસપ્રતિકા-આમાં જુદા જુદા બાર વિચાર વિસ્તારથી આપ્યા છે. ૬ વિચારપંચાશિકા-આમાં જુદા જુદા નવ વિચાર વિસ્તારથી આપ્યા છે. ૭ સિદ્ધદંડિકા સ્તર–એમાં ભરતચકીથી શ્રી અજિતનાથના પિતા સુધીના રાજાઓ કેવી રીતે સિદ્ધ થયા તેનું સંખ્યા સાથે વર્ણન છે. તેના યંત્રો પણ આપ્યા છે. ૮ સિદ્ધપંચાશિકા પ્રકરણ-એમાં સંતપદાદિ દ્વારવડે સિદ્ધનું સવિસ્તર વર્ણન છે. ૯ પંચનિર્ચથી પ્રકરણ–આમાં પાંચ પ્રકારના નિર્ચ થના ૩૬ દ્વારા કહેલા છે. ૧૦ નિગોદષત્રિશિકા–એમાં નિગોદનું સ્વરૂપ બહુ સક્ષમ રીતે આપ્યું છે. ૧ સમવસરણસ્તવ–એમાં સમવસરણનું વિસ્તૃત વર્ણન છે. ૧૨ ક્ષમાકુલક ને ૧૩ ઇંદ્રિયવિકાર નિરોધકુલક–ખાસ ઉપદેશક છે. ૧૪ લેકનાળિકા દ્વત્રિશિકા–એમાં લેકનાળિકાનું યંત્રો ને પ્રમાણે સાથે વિવરણ છે. ૧૫ લઘુઅલ્પબદ્ધત્વપ્રકરણ-માત્ર બે ગાથાનું છતાં ચમત્કારી છે. ૧૬ હૃદયપ્રદીપષત્રિશિકા-સંસ્કૃત પદ્યબંધ છે. એમાં દશોવેલ ઉપદેશ તે ખાસ હૃદયમાં દીપક પ્રગટાવી પ્રકાશ આપે તેવો જ છે. આનું વિશેષ વર્ણન શું કરીએ? બહુ પ્રયાસપૂર્વક તૈયાર કરેલ આ બુક રોયલ આઠ પેજી ૩૯ ફોરમની હોવા છતાં કિંમત માત્ર રૂા. ૧ છે. સુંદર બાઈડીંગથી બંધાવેલ છે. એક વાર મંગાવો, વાંચે ને પછી પત્ર લખી અભિપ્રાય આપે. પટેજ છે આના. પ્રકરણના અભ્યાસી માટે ખાસ ઉપયોગી છે. મંગાવ–શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના સુવર્ણ મહોત્સવ સંબંધી વિશેષાંક આ અંક ઘણું પ્રયાસપૂર્વક તૈયાર કરવામાં આવેલ છે. વિદ્વાન મુનિરાજ અને ગૃહસ્થના લખેલા ૩૦ લેખો ને ૮ સંદેશાઓ આપેલા છે. કુલ પૃષ્ઠ ૧૮૨+૪=૧૮૬ આપેલ છે. લેખ ૩૦ ના લેખક ૨૬ છે. તેમાંથી પાંચ લેખકના ફોટા મળી શકયા નથી. બાકી ર૧ લેખકના ફેટા આપ્યા છે. તેમાં છ મુનિરાજ ને ૧૪ ગૃહસ્થ છે. તદુપરાંત સભાના મકાનનો ફેટ અને ૬ ફેટા તીર્થોના આપેલા છે. પ્રારંભમાં પરાકારી માનરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીને ફેટો મૂક્યો છે. જહાંગીર બાદશાહ ને શ્રી વિજયદેવસૂરિનું ચિત્ર ઘણું સુંદર અને આકર્ષક છે. શ્રીયુત રાજપાળ મગનલાલને ઘણું ઝીણુ અક્ષરે લખેલા કાર્ડને ફેટો આપ્યો છે. દરેક લેખની ઉપર તે લેખના સૂચક ચિત્રો કરાવીને મૂક્યા છે. પુંઠા ઉપરનું ચિત્ર પણ બહુ ગંભીર હકીકતનું સૂચક છે અને પ્રવીણ ચિત્રકાર પાસે ચિત્રાવીને મૂકેલ છે. બાઈન્ડીંગ પણ મજબૂત કરાવેલ છે. એકંદર એ અંક ઉપર સારી રકમનો ખર્ચ કરેલો છે. આ અંક શ્રી જૈનધર્મ પ્રસારક સભાના સભાસદે, શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકના ગ્રાહકો અને અન્ય સંસ્થાઓ તથા મુનિરાજ અને સંભાવિત ગૃહસ્થોને ભેટ મેકલેલ છે. બહુ થોડા અંકે સીલકમાં છે. મંગાવનાર માટે કિંમત બાર આના રાખેલ છે. પિસ્ટેજ ચાર આના લાગે છે. સુંદર ચિત્રો અને બેધદાયક લેખસામગ્રીવાળે આ અંક મેળવી લેવાનું ચૂકશે નહીં. વૈશાખ-જ્યેષ્ટનો મિશ્રાંક, આ અંકમાં પણ સભાને ૫૪ વર્ષનો હેવાલ, ઉપરાંત સભાસદોના નામનું લીસ્ટ, સભાના ધારાધોરણ, સુવર્ણ મહોત્સવની ઉત્પત્તિનો હેવાલ, બહારગામથી આવેલા મુબારકબાદીના તારો ને પત્રને સાર, ત્રણ દિવસના જાહેર મેળાવડાનો સંક્ષિપ્ત ને વિસ્તૃત હેવાલ, પ્રમુખસાહેબના ભાષણો, તમામ વક્તાએના ભાષણો, પ્રમુખ સાહેબે દક્ષિણામૂર્તિભવનમાં કરેલ ભાષણ વિગેરે અનેક બાબતે સમાવીને ૧૨ા ફારને બહાર પડ્યો છે. આ અંકની અંદર નેકનામદાર મહારાજા સાહેબ, પ્ર. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, મે. સર પટણી સાહેબ, સર કીકાભાઈ પ્રેમચંદ, શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસ, સભાના હોદ્દેદાર, મેનેજીગ કમીટી, બહારગામથી પધારેલા પ્રાણુણાઓ, પ્રીતિભોજન કમીટી તેમજ મેળાવડા વખતે લીધેલા નાના નાના ફોટા વિગેરેને સંગ્રહ દાખલ કરેલો છે. આ અંક છુટક મંગાવનાર માટે કિમત આઠ આના, પટેજ બે આના બંને એક સાથે મંગાવનાર માટે કીંમત રૂા. ૧) પિસ્ટેજ પાંચ આના. હાલમાં એ બંને એક રૂા. ૧) થી સભાના પટેજથી મેકલવાનું ઠરાવવામાં આવ્યું છે તેથી જરૂર મંગાવે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર મુદ્રક—શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ માં ચા ૨ પ્રતિષ્ઠા સઃ ધના (જીલ્લો મેરઠ, યુ. પી. ), જ્યાં નવા જેને બનાવવામાં આવેલ છે, ત્યાં એ ભાઈઓને સેવા પૂજા કરવા માટે એક જિનમંદિર તૈયાર કરાવવામાં આવ્યું” હતું. તે જિનમંદિરની પ્રતિષ્ઠાને ઉત્સવ તાજેતરમાં જ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા છે. આ ઉત્સવમાં યુ. પી. અને પંજાબનાં દૂરદૂરનાં ગામાના શ્રાવકોએ ભાગ લીધો હતો અને ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરી હતી. જૈનેતર ભાઈએ એ પણ આ ઉત્સવમાં સારા ભાગ લીધો હતો. જાસાચીઠ્ઠી–અમદાવાદની શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર બે જાસાચીઠ્ઠી મોકલવામાં આવી છે. પેટી તરફથી આ માટે યોગ્ય બંદોબસ્ત કરવામાં આવેલ હોઈ, કાઈ પ્રકારની ધાસ્તી જેવું નથી. ચીઠ્ઠીઓ મોકલનારનો હજુ પત્તો લાગે નથી. કાળધર્મ પામ્યા-(૧) આચાર્ય શ્રી વિજયભૂપેન્દ્રસૂરિજી આહાર મુકામે, (૨) ૫. ઋદ્ધિમુનિ નરેડા મુકામે, (૩) મુનિરાજ શ્રી દેવવિજયજી (મુ. અમરવિજયજીના શિષ્ય) અંકલેશ્વર મુકામે. સ્વીકાર Mahavira : His life and teachings ( અંગ્રેજી ભાષા, પૃષ્ઠ સંખ્યા ૧૧૨) લેખક : બીમલાચરન લો, Ph. D., M. A., B. L. - પ્રકાશક : લુઝાક એન્ડ કાં. લંડન : પ્રાપ્તિ સ્થાન, ૪૩ કૈલાસબેઝ સ્ટ્રીટ, કલકત્તા. મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજી લિખિત ચાર પુસ્તકો ( ભાષા હિન્દી ) , (१) रत्नप्रभसूरीश्वरजी का जयन्ति महोत्सव पृष्ठ संख्या ६२, भेट (२) ओसवालोत्पत्ति विषयक शंकाओं का समाधान पृष्ठ संख्या ५४, भेट (૩) શ્રીમાન જૌશાદ (વત્ર) पष्ठ संख्या ३३५ मूल्य दो रूपये (४) मूर्तिपूजा का प्राचीन इतिहास (सचित्र) पृष्ठ संख्या ४३२ मूल्य तीन रूपये ચારે ગ્રંથાના પ્રકાશક—શ્રી રત્નમમાર જ્ઞાન gujમાછા પતિ (મારવાડ ) परमात्मा के चरणों में, अनुवादक-पं. श्री ईश्वरलालजी जैन. प्रकाशक : आदर्श ग्रंथमाला कार्यालय, मुलतान शहेर ( पंजाब ) માંસાહાર-વિવાર (પ્રથમ ભાગ) લેખક અને પ્રકાશક ઉપર પ્રમાણે, અમૂલ્ય. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 આજેજ મંગાવે ! श्री जैन सत्य प्रकाश नो श्री महावीर निर्वाण विशेषांक પ્રભુ શ્રી મહાવીર દેવના જીવન સંબંધી ભિન્નભિન્ન વિદ્વાનાએ લખેલા અનેક લેખોનો સંગ્રહ. મૂલ્ય : ટપાલ ખર્ચ સાથે 0-13-2 બે રૂપિયા આપી, ગ્રાહક થનારને ચાલુ અંક તરીકે મળશે. શ્રી જૈનધર્મસત્યપ્રકાશક સમિતિ. જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગૂજરાત) For Private And Personal Use Only