Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
Catalog link: https://jainqq.org/explore/005346/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘંટાકર્ણ મહાવીર દે, [ O) (O) 6) પ્રગટ પ્રભાવક શાસન રક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ (મહુડી તીર્થ) 250 પ્રકાશક : શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ – મહુડી CA calidaten Page #2 -------------------------------------------------------------------------- ________________ अद-भीमहायतामा जानमालानीस्वामनाव किपोटास चारवटामणिन्न पादश्रीमविमानस्थलकतन्त्रका नदान प्रत्यानिनिकाविशारजनांचा पारिशमा मनानदिबाट बरवामान्य तनशुरामकला परियारला-आयाम यूपी चीनचीनमा पिसमाधिमायामा भीम अजितमान (जन्मम-माया-२०ीनाम-मामापनका केसीमनदीपातपसिलमेपल्मायन पीनदस्यसागरसस्तन ग्रीनपानभोमणेभीसावरगणमूनिमशासाजनासायास्तव्य पिक भाग यास्मटुपदेशन मानावरसूपिनानिमिता चनसे-र -र-भान मामी- मुनि मेन्यूसागर मुनि मार्गशीर्ष-विमति मएचाई શાસ્ત્ર વિશારદ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મ.સા. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ પ્રભાવક શાસન રક્ષકશ્રી ઘંટાર્ણ - મહાવીર દેવ (મહુડી તીર્થ). શ્રી મહુડી (મધુપુરી) જૈન . મૂર્તિપૂજક ટ્રસ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રન્થમાળા-ગ્રન્થોક નં. ૧૧૮ આધ્યાત્મજ્ઞાનદિવાકર સ્વ. પર શાસ્ત્રવિશારદ્ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત શાસનરક્ષક પ્રગટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ સં ૨૦૫૪] Jain Educationa International કિંમત-૧૩-૦૦ [સને ૧૯૯૭-૯૮ -પ્રકાશક શ્રી મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ મુ. મહુડી (મધુપુરી) તા. વિજાપુર For Personal and Private Use Only. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિ. સં. ૧૯૮૦માં જેજે લોકોએ જૈનધર્મશાસ્ત્રોનાં મંતવ્યો સંબંધી વિચારો દર્શાવ્યા હતા, તેઓનાવિચારોની અસરથી અન્ય જૈનો મુક્ત રહે એવા ઉદ્દેશથી જૈન ધાર્મિક શંકા-સમાધાન ગ્રંથ, પેથાપુરમાં તેજ ચોમાસામાં શ્રાવણ માસમાં લખી પૂર્ણ ર્યો. આ ગ્રંથમાં જે કંઇ ઉત્તર તરીકે લખ્યું છે તે જૈન શાસ્ત્રોના આધારે લખતાં છતાં છદ્મસ્થદશાથીઅનુપયોગેજિનાજ્ઞા વિરુદ્ધ જે કંઇ લખાયું હોય તેની સંઘ સમક્ષમાફી માંગુંછુંઅનેતેનેસુધારવા જૈન ગીતાર્થોનેવિનયપૂર્વકપ્રાર્થના કરૂછું.હાલમાંઅનેક ધર્મોમાં સંક્રાન્તિયુગ પ્રવર્તે છે. દેશ સમાજ વગેરેમાં આચારો - વિચારો સંબંધી સંક્રાન્તિયુગ ચાલે છે. અસ્થિર પ્રજ્ઞાવાળા તથા અલ્પજ્ઞમનુષ્યોનેગીતાર્થશાનીઓના સમાગમનાઅભાવેતેમજજૈનશાસ્ત્રોનાઅભ્યાસના અભાવેઅનેક જાતની શંકાઓ પડે એમાં આશ્ચર્ય નથી. તેથી તેવા ઓને ગ્રંન્થરૂપે પ્રત્યુત્તર આપતાં અન્ય જૈનો કે સત્યાગ્રહીઓછેતેઓનેઆવાગ્રંથોથીસમક્તિનીનિર્મલતારહેએવું જાણીને મેં મારી ફરજબજાવીછેઅનેપ્રતિપક્ષીવિચારવાળાઓનેતેનરુચેઅનેમારીનિંદાકરેતોપણ મનેતેઓપ૨સમભાવ, ભાવદયા હોવાથી કર્મની નિર્જરાપૂર્વકઆત્મશુદ્ધિથવાનીછે અને ભવિષ્યમાં પણ બને ત્યાંસુધી પુનઃશંકાઓના જવાબ તરીકે જૈનધર્મજૈનસંધની નિષ્કામ ભાવેસેવા કરવાનીનિષ્કામપ્રવૃત્તિચાલુ રહેવાની જ. આવાસંક્રાન્તિયુગમાં માીફરજમારે બજાવવી જોઈએતેમાં પ્રતિપક્ષીનિંદકો તરફથી ઉપસર્ગ થાય તો પણ મારે તેઓની નિંદા કર્યા વિના, તેઓનું બુરૂ કરવાની વિચાર પ્રવૃત્તિ વિના મારૂં કાર્ય કરવું જ રહ્યું. પ્રતિપક્ષીનિંદકો પર મને ભાવદયા અને સમભાવ વર્તે છે, જેથી આવા કાર્યોથી આત્માની શુદ્ધિથાયછે. પેથાપુરમાં જૈનસંઘેચોમાસામાં ગુરૂભક્તિસારી કરી હતી. શા. શાંતિલાલ પાનાચંદ તથા શા. રમણિકલાલ ડાહ્યાભાઈએ પ્રુફ શોધવામાં સહાય કરી છે. આ ગ્રંથથી જૈનો, જૈનધર્મમાં શ્રદ્ધાવાન રહો એમ ઈચ્છુંછું. પ્રતિપક્ષી નિંદકોને હું ખમાવું છું. અને તેઓનું ભલું ઈચ્છું છુ, તેઓ પર દ્વેષ વિના તેઓ પર શુદ્ધ પ્રેમથી મૈત્રીભાવ ધારૂં છું અને આશા છે કે તેઓ મારૂં લખેલું સમજીને તેમાંથી સત્ય ગ્રહણકરે અગર વેરભાવતજી મધ્યસ્થબને અને આત્મશુદ્ધિકરે. આ ગ્રંથનું અશુદ્ધિ શુદ્ધિપત્રક કરવાની ઉપયોગિતા જણાઈ નથી છતાં જે કંઈ ટાઈપ વગેરે અક્ષર શબ્દદોષો રહી ગયા હોયતેઓને સંતોસુધારશે. इत्यवं अर्ह महावीर शान्तिहँ ३ મુ.મહુડી વિ. ૧૯૮૧ પોષ વદિ ૭ Jain Educationa International For Personal and Private Use Only. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ આવૃતિનું નિવેદન સં. ૧૯૭૭ના શ્રી સાણંદના ચાતુર્માસમાં ગુરૂશ્રીએસ્નાત્ર પૂજા શરૂ કરેલ અને મંડળે ૧૯૮૦માંપ્રથમઆવૃતિ પ્રગટકરેલ હતી, તેપૂજાસંગ્રહની મોટી બુકમાંપણછપાઈછેતેનો વધુ ઉપયોગ જણાતાં શ્રી સાણંદ સાગરગચ્છ શાન ખાતા તરફથી સેં. ૨૦૧૦માં નાની પુસ્તિકારૂપેછપાયેલ તેની ચાલુ માંગણી હોવાથી મંડળે આનાનીપુસ્તિકારૂપેપ્રક્ટકરીછે. સર્વાતિશયે શોભતા, પ્રભુ મહાવીર જિનેશ; શાસન નાયક જગપતિ, પ્રણમું હું વિશ્વેશ, પ્રભુ સ્નાત્રની ભાવના કરતાં શાંતિ થાય ; રોગ શોક રે ટલે સ્નાત્ર પૂજા મહિમાય. (આ. ભ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ) પંડિત મુનિવર્યોની રચેલ સ્નાત્રપૂજા સુપ્રસિદ્ધ છે, પણ સમયને અનુસરીને આસશોપકારી શાસન પ્રભાવક શ્રી મહાવીર પ્રભુનું સ્નાત્ર કોઈ એ બનાવેલું ન હોવાથી ગુરુશ્રીએભક્તોનાઆગ્રહથીઆપૂજારચીનેસમાજઉપર મહાન ઉપકાર કર્યોછે. મહાન તીર્થંકરોનો જન્મ જ્યાં થાય છે, ત્યારે ઈન્દ્રો ભક્તિભાવપૂર્વક જન્મોત્સવ કરે તેવી ભાવનાથી હાલમાં પણ જિનમંદિરોની અંદર સિંહાસનમાં પ્રભુજી અને સિદ્ધચક્રજીનેપધરાવીનેઅપ્રકારીસ્નાત્રભણાવીપૂજા-સેવા-ભક્તિકરવામાંઆવેછે. સાધ્યનેલક્ષ્યમાંરાખીજેભક્તિકરવામાંઆવેતેથીઅત્યંત લાભથાયછે;માટેતેમાર્ગે નિષ્કામભાવે પ્રવૃત્તિ કરવી તે યોગ્ય છે. જેવી ભક્તિની વિચારણા અને ભાવના તે પ્રમાણે પૂજાનું ફળ મળે છે. મહાવીરપ્રભુનુંનામવિશ્વમાંજ્યાંત્યાંપ્રસિદ્ધ પામેઅનેતેમનાવિચારોનેગ્રહણકરતાં થઈએતેવી ગુરૂશ્રીનીઆંતરિકભાવનાં હતી માટેઆપૂજામુખપાઠકરવાયોગ્યછે. ગુજરાતમાંપ્લેગાદિરોગોઆવ્યાત્યારથીરોગ-શોકનિવારણાર્થેઅનેશાંતિમાટેહજુ પણ ધણાં ગામોમાં દરરોજ અનેબેસતે મહિને આસ્નાત્રપૂજા ભણાવવામાં આવેછે. આ સ્નાત્રનો સાર ગ્રહણ કરી વિશ્વના મનુષ્યોને ભક્તિ કરી મહાવીપ્રભુનું સ્મરણ નિદિધ્યાસન કરી, ભક્તિ, સેવા, ભાવના વડે કર્મબંધનો તોડવા યથાશક્તિ પ્રવૃતિ કરે તે હેતુથી ગુરૂદેવ ભગવંતશ્રીએઆગ્રંથનીરચના કરીછે,જેપ્રગટકરતાંમંડળનેઅત્યંત આનંદ થાયછે. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ દઉ ઉપદેશ જીવોને, પ્રતિફળનીની ઇચ્છા ફરજ મારી અદા કરવી પડે પ્રાણ તો પણ શું? (ભજન પદ સંગ્રહ ભા. ૬) શ્રીમદ્ભુત્સિાગરસૂરિજી મહારાજશ્રીનીવિશ્વનાજીવોનું ભલું કેમ થાયતેજભાવના જગૃત હતી, ૧૦૦થી અધિકગ્રંથનીઓશ્રીએ અમરરચના કરી છે. તેમના ગ્રંથોમાં દરેક વિષયનું વ્યવહારિક અને આત્યાત્મિકરવરૂપયથાયોગ્ય રીતે ગુણદષ્ટિએ જોવામાં આવે છે. પ્રભુનો જન્મજગતનાકલ્યાણ માટે જાય છે. તેમના જન્મસમયે૫ દિકકુમારિકાઓ આવીસુતિકા-મહોત્સવ કરે છે, ત્યારે જાતિના દેવો અને ઈન્દોમળીપ્રભુજીને મેગિરિ પર લઈ જઈ જન્માભિષેક કરે છે. (જન્માભિષેકનો વિધિ જંબુદીપ પ્રશસૂિત્રમાં તથા તીર્થકર ચરિત્રમાંવિસ્તારથી બતાવે છે.) સ્નાત્રભરાવનારેશદ્ધથઈ,શુદ્ધવપહેરી,શુદ્ધદ્રવ્યોનેલાઈજિનપ્રતિમાનીઆગળ સ્નાત્ર ભણાવવું. ભણાવનારને શાંતિ મળે છે. ઘરમાં, ગામમાં સંધમાં તેમજવિશ્વમાં પણ શાંતિ થાય છે. સર્વશુભકાર્યના પ્રારંભ વિનવિનાશક હેતુએ અને કલ્યાણનિમિતે ગુરૂશ્રીએ રચેલી મંગલ-પૂજા આ ગ્રંથમાં આપી છે. તે ખાસ મંગળવરૂપ છે આસંસાર વિનોથી ભરેલો છે, તેનો અનુભવ સંસારી જીવોને સામાન્ય રીતે થાય છે. જેથી મંગલેપ્શજીવોના વિનો દૂર થવામાંઆશ્વાસન પ્રાપ્ત થવામાંતથાઅનેકમંગલમયનામોનું સ્મરણ, મનન, ચિંતવન થઈ, ભક્તિ અને નમ્રતાયુક્ત ચિત્તવૃતિ થવામાં આ “લોગસ્સ” “સંતિક “ઉવસગ્ગહર સ્તોત્ર' અને અનેકમંગલપાઠોનાનિધિસ્વરૂપગ્રંથ છે. સર્વજગતનું મંગળ હોતેવી ભાવનાપૂર્વક આ નિવેદન જરા વિસ્તારથી લખાયું છે, જે ધ્યાનપૂર્વક વાંચવાવીનંતી છે. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ મહુડી Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શાસનરક્ષકે પ્રગટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ (જૈનધર્મ શંકા સમાધાનમાંથી) ' શ્રી જૈનશાસન રક્ષક ઘંટાકર્ણ વીરની સહાયસિદ્ધિ प्रणम्यश्रीमहावीरं, सर्वज्ञं दोषव र्जितम । कुमतं खण्डनं कुर्वे, जैनशास्त्रविरोधिनाम् ॥ १ ॥ घण्टाकर्णमहावीर, जैनशासनरक्षकः । तस्य सहायसिद्धयर्थ, वच्मि शास्त्रनुसारतः ॥ २ ॥ શ્રી સર્વજ્ઞ દોષવર્જિત ચોવીશમા તીર્થંકર તારણહાર એવા શાસનનાયક મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને જૈનશાસ્ત્રોના વિરોધીઓ કે જેઓ ચાર નિકાય દેવોની સહાયતાને માનતા નથી – વગેરે જૈનશાસ્ત્ર વિરૂદ્ધ અનેક કુમતને ધારે છે, એવાઓના કુમતને ખંડન કરૂં છું. ઘંટાકર્ણ મહાવીરદેવ તે બાવન વીર પૈકી એક વીર છે, તે જૈનશાસનરક્ષકવીર છે. તે જૈનધર્મમાં શ્રદ્ધાળુ એવા જૈનોને સહાય કરી શકે છે, તેવી શાસનદેવની સહાયની સિદ્ધિને શાસ્ત્રાધારે કહું છું. Jain Educationa International જૈનશાસ્ત્રોમાં પરંપરાગમનું વર્ણન છે. પૂર્વે જૈનાચાર્યોની પરંપરાએ જે માન્યતાઓ પ્રવર્તે છે, તેનો પરંપરાગમમાં સમાવેશ થાય છે. સર્વ જાતના હિંદુ, મુસલમાન બૌદ્ધ વગેરે ધર્મોમાં પણ તેઓ તેઓના મહાત્માઓના પરંપરાગમોને For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ માને છે. જૈનશાસ્ત્રોમાં પરંપરાગમ છે, તેને જો ન માનવામાં આવે, તો જૈનધર્મની ઘણી માન્યતાઓ નાશ થઈ જાય. પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદ પૂર્વમાંથી અનેક મંત્રોનો અનેવિદ્યાઓનો ઉદ્ધાર કરી, મંત્રકલ્પશાસ્ત્રોની રચના કરી છે. મંત્રપ્રવાદ અને વિદ્યાપ્રવાદ પૂર્વના અભ્યાસી એવા પૂર્વાચાર્યોએ અનેકદેવોના મંત્રોને બનાવ્યા છે અને તેથી તેમણે અનેક મંત્રકલ્પો રચ્યાં છે. હાલમાં જૈનશાસ્ત્રોમાં નવકાર મંત્રકલ્પ અનેક પ્રકારના મોજુદ છે. ઉવસગ્ગહરં મંત્રનો પણ કલ્પ હાલ મોજુદ છે.નાની શાંતિનો મંત્રકલ્પપણ મોજુદ છે. મોટી શાન્તીનો મંત્ર કલ્પ છે. સંતિકનો મંત્ર છે. તિજયપહરનમિઉણ અને ભક્તામરનો મંત્ર-યંત્રકલ્પ મોજુદ છે. શ્વેતાંબર અને દિગંબર જૈનો બંને ઋષિમંડલ મંત્રકલ્પને માને છે. જૈનાચાર્યો સૂરિ મંત્રની આરાધના કરે છે અને સૂરિમંત્રના યંત્રને પૂજે છે. ઉપાધ્યાયો વર્ધમાનવિદ્યાની આરાધના કરે છે. શ્રાવકો અષિમંડલ મંત્રની આરાધના કરે છે. અષ્ટોત્તરી શાંતિનાત્ર અને લધુશાંતિસ્નાત્ર કે જેની રચના તપાગચ્છના આચાર્યોએ શ્રી હીરવિજયસૂરિના સમયમાં કરી છે અને શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય, કે જે સારભેદી પૂજ, બાર ભાવના અને પ્રતિષ્ઠાકલ્પ, ધ્યાનદીપિકા આદિ ગ્રન્થોના રચયિતા છે, તેમણે પ્રતિષ્ઠાકલ્પમાં ઘંટાકર્ણ મંત્રને ગ્રહ્યો છે; તે પૂર્વ પરંપરાથી જાણવું તથા અન્ય તેમના ગુરુઓ- જગતગુરુ શ્રી હીરવિજયસૂરિ વગેરેના સમયમાં શાંતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્રની રચનાની વ્યવસ્થા થઈ છે અને તેમાં નવગ્રહ પૂજન દશદિપાલપૂજન ચોવીશ તીર્થકરોના યક્ષ-યક્ષિણીઓના મંત્ર તથા તેઓનું પૂજન છે અને નવગ્રહાદિકને નૈવેદ્ય ધરવા વગેરેની વ્યાખ્યા છે અને પ્રતિષ્ટિત મંત્રકલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રકિયા આજ સુધી તપાગચ્છ જૈનોમાં પ્રવર્તે છે. *ઘંટાકર્ણકલ્પ-પાટણના ત્રીજા નંબરના ભંડારમાં ઠા. ફોકલીયા પાડાના આગલી શેરીનો ભંડારશા. હાલાભાઈની દેખરેખમાં છે. તેમાં તથા પુનાડેક્કન કોલેજના (એ.સોના જર્નલમાં) તથા સુરત જૈન આનંદ પુસ્તકાલયનાલીસ્ટમાં નંબર ૫૯૫-૧૯૯પુર્વાચાર્યોના લખેલાતૈયારપડયા છે. તપાગચ્છમાં દરેક પ્રતિષ્ઠામાં ઘંટાકર્ણયંત્રસ્થાપવામાં આવે છે. અમારા પૂર્વાચાર્યોએ, મુનિવરોએપ્રતિષ્ઠાકલ્પમાંઘંટાકર્ણવીરનીસહાયતા તથા માન્યતાને સ્વીકારેલી છે. તેથી અમો પણ અમારા પૂર્વાચાર્યોના પરંપરાગમને. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ માન્ય કરીને ઘંટાકર્ણવીરની શાસનવીરની શાસનદેવવીર તરીકે માનીએ છીએ અને મહુડીના સંધે ઘંટાકર્ણની મૂર્તિ બનાવી અને અમોએ તેની પ્રતિષ્ઠા કરી છે. જૈનશાસ્ત્રોમાં જૈનોના સોળ સંસ્કારના મંત્રો છે. તે મંત્રપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ભૂત કરેલ છે અને તેઓના નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે. અનાદિકાળથી દરેક તીર્થકરના વખતમાં સાધુઓના આચારનાં અને તત્ત્વજ્ઞાનમય આગમ-શાસ્ત્રો અને ચૌદ પૂર્વના મંત્રાદિ ભાગના તથા ગૃહસ્થ ઘર્મના સંસ્કાર આદિ ધર્મપ્રરૂપનારાંનિગમશાસ્ત્રો પ્રવર્યા કરે છે, અને જૈનો તે બન્નેને પ્રમાણભૂત માને છે. શ્રી ત્રઢષભદેવ પ્રભુના વખતમાં ભરત રાજાએ જે ચાર વેદો રચ્યા હતા, તેઓનો નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે અને મંત્રપ્રવાદ માંથી ઉદ્ભૂતમંત્રો તથા પૂર્વાચાર્યોએ દેવોને પ્રત્યક્ષ કરી જેમંત્રકલ્પો રચ્યા છે, તે સર્વમંત્રશાસ્ત્રોનો પણ અપેક્ષાએ નિગમશાસ્ત્રોમાં સમાવેશ થાય છે. તેનો મંત્રભાગ અધિકારીઓ આગળ ગુરુઓ પ્રકાશિત કરે છે અને ગુરુ પરંપરાગને ચાલ્યો આવે છે. હાલ તે પરંપરાગમમાં સમાવેશ પામે છે. જૈનાચાર્યોમિથ્યાત્વીદેવોને પણ સમક્તિી બનાવે છે અને તેઓને જૈનશાસન ગચ્છના રક્ષક તરીકે નીમી શકે છે. શત્રુંજય માહાસ્યમાં શત્રુંજય પર સ્થાપિત કદર્પ યલ મિથ્યાત્વી થઈ ગયો હતો તેને વજસ્વામીએ ઉઠાડી મૂકી અને બીજા કદર્પ યક્ષને બોલાવી જૈનધર્મનો શ્રદ્ધાળુ સમકિતી બનાવી શત્રુંજય પર સ્થાપિત કર્યો છે. શ્રી આનંદવિમલસૂરીએ શ્રી માણિભદ્રવીરની સ્થાપના કરી છે પાલણપુર પાસે મગરવાડામાં તથા વિજાપુર પાસે આગલોડ ગામમાં છે. માણિભદ્રવીરનું આગલોડમાં ગામ બહાર મોટું મંદિર છે. તેનું વિજાપુર - વૃત્તાંતમાં સવિસ્તાર વર્ણન છે. પુર્વાચાર્યોએ તપ તપી, મંત્ર આરાધી, નવીન માણિભદ્રવીર વગેરેને પણ સમકિતી કરી જૈનશાસનદેવ તરીકે સ્થાપિત કર્યા છે. તેથી જૈનો પરંપરાગમને માન્ય રાખી નવીન શાસનરક્ષક્વીર વગેરેને આજ દિન સુધી માને છે અને પૂજે નાગામોમાં મુખ્યતાએ તત્વજ્ઞાન અને મોક્ષારાધન તથા સાધુના આચાર વગેરેની મુખ્યતા છે અને મંત્રશાસ્ત્રોમાં મંત્રકલ્પની મુખ્યતાછે. આગમોમાં આજ કારણથી વાર વાર આદિ બીજમંત્રો વગેરેની વ્યાખ્યાઓ દેખાતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યો મોટા ભાગે મંત્રશાસ્ત્રોનો ભાગ તો ગુપ્ત રાખતા હતા. અને સ્વશિષ્યોને પણ લાયક જાણીને તેઓને ખાનગીમાં મંત્રનું હસ્ય આપતા હતા. મંત્ર શાસ્ત્રોને ભંડારમાં ગોઠવી રાખતા હતા કે જેથી તેનો અધિકાર પુરુષ તેનો ઉપયોગ કરી શકે. સર્વદર્શનધર્મ શાસ્ત્રોમાં મંત્રશાસ્ત્ર વિભાગ છે. અને તેને સર્વ દર્શનધર્મવાળાઓ શ્રદ્ધાથી માન્ય કરે છે. જૈનો જૈનમંત્ર શાસ્ત્રોને અને શાસનદેવોના મંત્રોને માન્ય કરે છે અને જૈનશાસનના અધિષ્ઠાયકવીરદેવ, યક્ષ વગેરેને માને છે, પૂજે છે, કારણ તે સમ્યગૃષ્ટિ જૈન ધર્મી દેવતાઓ છે; તેથી તેઓને જૈનો સાધર્મિકબંધુ દેવ તરીકે માને છે. જૈનોના સર્વ જૈનમંદિરો જુઓ. તેમાં શ્રી સિદ્ધસેનસૂરિકૃતિ પ્રવચનસારોદ્ધાર આદિ ગ્રંથોના આધારે મૂળનાયક તીર્થંકરના યક્ષયક્ષિણી વગેરેનું સ્થાપન હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે. બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારનાં શસ્ત્રધારક યલયહિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલ હોય છે, આવો પ્રચાર પ્રાચીનકાળથી શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. ચક્રેશ્વરી, પખાવતી, અંબિકા, કાલી, માણિભદ્રવીર, ઘંટાકર્ણવીર, વિમલેશ્વર યક્ષ વગેરે નામો તો જૈનોનાં નાના બાળકો પણ જાણી શકે છે. જૈનધર્મમહાપ્રભાવકસહસ્ત્રાવધાની શ્રી મુનિચંદ્રસૂરિએ સંતિકરની રચના કરી છે અને તેમાં દેવોની અને દેવિઓની સિદ્ધિ કરી છે. દેવો જો અને દેવિઓ સહાય ન કરતા હોય તો શ્રી ભદ્રબાહુ સ્વામી જેવા ઉવસગ્ગહર ના સ્તોત્રની રચના કરત જ નહીં. શ્રી મહાવીર પ્રભુનમુનિદશામાં ઇન્દ્ર સહાય આપવા જણાવી હતી. હવે તે સહાય લેવી યા ન લેવીતે મરજી પર આધાર રાખે છે. સિદ્ધાર્થ વ્યંતરોએ મહાવીર પ્રભુનો મહિમા વધારવા પ્રવૃત્તિ કરી હતી. શ્રીપાલરાજાએ સિદ્ધચક્ર મંત્રમંત્રની આરાધના કરી હતી, તેથી તેમને દેવોએ સહાય કરી હતી. મંત્રમાં મેમેરિઝમ, હિપ્રોટીઝમ જેવી શકિત છે અને તે મંત્રના પ્રેય દેવો આવે છે અને સહાય કરે છે. પૂર્વાચાર્યોની સ્થવિરાવલી કે પટ્ટાવલી કલ્પસૂત્રના પ્રાંત ભાગમાં છે. તેમાં પણ પૂર્વાચાર્યોએ અનેક શાસનદેવોની મદદથી અનેક ચમત્કારો બતાવ્યાના દૃષ્ટાંતો મોજુદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સનાતની જૈનો ઉપર્યુક્ત બાબતને સત્ય માને છે. જૈનો ચાર પ્રકારના દેવોને જૈનશાસ્ત્રના આધાર માને છે. ભુવનપતિ, વ્યંતર,જયોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારદેવો છે. તેમાં વૈમાનિકદેવો તો અહિંથી એક રાજલોકછે, તેમાં પ્રથમ બાર દેવલોકનાં વિમાનો છે, તેના ઉપર નવરૈવેયક દેવોનાં વિમાનો છે, તેના ઉપર પાંચ અનુત્તર વિમાનોના દેવો છે અને તેના ઉપર સિદ્ધશીલા છે. તે ઉપર સિદ્ધ પરમાત્માઓ રહે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓનાં વિમાનો કે જે આકાશમાં દેખાય છે, તેઓમાં જયોતિષી દેવદેવિઓ રહે છે અને ભુવનપતિના દેવો આ પૃથ્વીની નીચે રહે છે. અહિંથી દશ યોજના નીચે કોઈપણ ઠેકાણે ઉપર વ્યંતર દેવો રહે છે. એ ચાર પ્રકારના દેવોમાં કેટલાક સમકિતી હોય છે અને કેટલાક મિથ્યાત્વી હોય છે. ચોસઠ ઇન્દ્રો તો સમક્તી છે, નવ ગ્રહોને અને દશ દિપાલોને જૈનો, પૌરાણિક હિન્દુઓ અને બૌદ્ધો માને છે પણ તેમાં જૈનો, જૈનશાસ્ત્રોના આધારે નવગ્રહાદિકને સમકિતી માને છે. આચારે પ્રકારના દેવોનું સંગ્રહણી વગેરે સૂત્રોમાં વિસ્તારથી વર્ણન છે. ચાર પ્રકારના મિથ્યાત્વી દેવો પણ પૂર્વધર મુનિ, યોગી મહાત્માઓના ઉપદેશથી સમક્તિી બન્યા છે. બાવન વીરો અને ચોસઠયોગિનીઓ પૈકી કોઈને જૈનમુનિઓ મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને જૈનદેવગુરુધર્મશ્રદ્ધાવાળા કરીને તેને જૈનશાસન રક્ષક તરીકે સ્થાપી શકે છે. અને તેઓ સ્વધર્મી જૈન બંધુઓને પ્રસંગોપાત યથાશક્તિ મદદ કરી શકે છે તેમ શ્રી ઘંટાકર્ણવીર દેવને પણ આપણા પૂર્વાચાર્યે મંત્રથી આરાધીને પ્રત્યક્ષ કરી જૈન ધર્મનો બોધ આપીને સમકિતી બનાવ્યા છે અને તેમને જૈનપ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે. પૂર્વકાલીન અથવા અર્વાચીન જૈન આચાર્યોએ એ રીતે અનેક દેવોને ધર્મરાગી બનાવ્યા છે, તેથી જૈનો જૈન શાસનદેવોને સ્વધર્મીબંધુવતમાને છે.પૂજે છે અને સંસારની ધર્મયાત્રામાં મદદ માટે શાંતિસ્નાત્રના મંત્રોની પેઠે વિનવે છે.આવી પૂર્વાચાર્યની પરંપરાગમની પ્રણાલિકાને માન્ય રાખીને જૈનો ઘંટાકર્ણવીરને ધૂપ દીપ કરે છે. ઘંટાકર્ણવીર ચોથા ગુણસ્થાનક્વાળા દેવ છે, તેથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના સમક્તિી બંધુ ઠર્યા. તેમની આગળ સુખડી ધરીને જૈનો ખાય છે, કારણકે ઘંટાકર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વિર શ્રાવક હોવાથી શ્રાવક જેમ શ્રાવકનું ખાય છે, તેમને શ્રાવક હોવાથી ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે. જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજ્યો, શ્રાવકો ઘંટાકર્ણવીરના મંત્ર આરાધે છે. ઘંટાકર્ણ મંત્રનો જપ કરે છે. કેટલાકયતિઓએ ઘંટાકર્ણવીરના મંત્રથી સર્પવિંછી વગેરેનાં વિષ ઉતાર્યા છે, એવું મેં પ્રત્યક્ષ દેખ્યું છે તથા કેટલાકને ઘંટાકર્ણવીરનો મંત્ર સાધીને ચોથીઓ જવર ઉતર્યો હતો અને વિછીનું વિષ ઉતર્યું છે, તેનો મને અનુભવ થાય છે. જેને શ્રદ્ધા હોય અને જે પરસ્ત્રી ત્યાગી હોય તેને થાય છે. - ઘંટાકર્ણવીરને નવગ્રહોની પેઠે જૈનો અને હિન્દુઓ બન્ને માને છે અને બન્ને તેની આરાધના કરે છે.ઘંટાકર્ણ મહાવીરના મંત્રકલ્પ બે ત્રણ જાતના છે.અને તેમાં કયા કયા કાર્ય પર તે મંત્રપ્રવર્તે છે, તેમાં વિધિપૂર્વક જણાવ્યું છે. અમારા પરમ તારક ગુરુ મહારાજ શ્રી રવિસાગરજીએ મને વિ. સં. ૧૯૫૪ના ફાગણ માસમાં ઘંટાકર્ણ મંત્રની ગુરુગમતા આપી હતી. જૈન સાધુઓ પૈકી ઘણાખરા ઘંટાકર્ણવીર મંત્રની આરાધના કરે છે. ઘંટાકર્ણની મંત્રસ્થાલી અમદાવાદ, વિજાપુર વગેરે જેજેસ્થાને પ્રતિષ્ઠા કરનારા જૈનો છે, તેઓને ત્યાં હોય છે. આપણે જેમ આત્માઓ છીએ અને પરસ્પર એકબીજાને મદદ કરીએ છીએ, તેમ ચારે પ્રકારના દેવતાઓ પણ આત્માઓ છે, તેઓ પણ આપણને ધર્માદિકસંગથી અથવા મંત્રારાધનયોગથી મદદ કરે છે, આપણા પૂર્વકૃત કર્મના ઉદયમાં તે નિમિત્ત હેતુ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકેતત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રહો નીયાનામુએસૂત્રરચીતમાં જણાવ્યું છે કે, સંસારી સર્વજીવોને પરસ્પર એકબીજાનો ઉપકાર થાય છે. દેવો, મનુષ્યો, તિર્યંચો વગેરે સર્વ એકબીજા અનેક રીતે ઉપકાર, સહાય મદદ કરી શકે છે. તેમ તત્વાર્થ સૂત્રથી સિદ્ધ થાય છે. સમક્તિી જૈનો હાલ દુનિયામાં એકલા સમકિતી મનુષ્યોની મદદથી જીવી શકતા નથી. તેઓ હિંદુ, મુસલમાન વગેરેની મદદ સહાય અને ઉપકારથી પોતાનાં દુઃખ ટાળી શકે છે. અને આજીવિકા ચલાવી શકે છે. તેથી કંઈ તેઓને મિથ્યાત્વલાગતું નથી, કારણ કે જૈનો જાણે છે કે અન્યધર્મીઓએ કંઈ વીતરાગદેવ નથી, તે પ્રમાણે જૈન ગૃહસ્થોને પણ વીતરાગદેવ-સર્વશદેવ તરીકે જાણીતા નથી, તે પ્રમાણે તેઓ શાસનદેવોને સમાનધર્મી મનુષ્યોની પેઠે જાણે અને તેમને ધૂપ દીપ કરે છે, સ્તવે છે, પણ તેઓને સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ તરીકે નહી Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ માનતા હોવાથી ઘંટાકર્ણવીર વગેરેને માનનારા તેવી દૃષ્ટિવાળા જૈનોને લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી. જે જેવા હોય તેને તેવા માનવાથી મિથ્યાત્વ લાગતું નથી જૈનો અરિહંતને વીતરાગદેવ પ્રભુ પરમાત્મા માને છે અને શાસનદેવોને સ્વધર્મી બંધુ માની પૂજે છે; તેથી તેમને મિથ્યાત્વ લાગતુ નથી. શિષ્યનો પ્રશ્ન-દરેક પ્રાણીને પોતાના શુભાશુભ કર્મના અનુસાર સુખદુ:ખ થાય છે. તેમાં દેવતાઓની સહાય થાય તો પછી શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ થાય છે, એમ કેવી રીતે કહી શકાય? અને શુભાશુભ કર્મ પ્રમાણે જ સુખદુઃખ થાય છે, તો પછી શાસનદેવોની માન્યતા-પૂજાની શી જરૂર છે? ગુ-સર્વ જીવોને સ્વકર્માનુસારે શુભાશુભ સુખદુઃખ ફળમાં કર્મ છે, તે ઉપાદાન કારણ છે અને શાસનદેવો મનુષ્યો વગેરે નિમિત્તકારણો છે. જેવું ઉપાદાન શુભાશુભ કર્મ હોય છે, તેના ઉદય પ્રમાણે નિમિત્ત કારણોના પણ તેવા સંયોગો મળે છે. શુભાશુભ કર્મફળ વેચવામાં જીવો અને અજીવો નિમિત્તિકારણ થાય છે, મનુષ્યો દેવગુરુધર્મની આરાધના કરે છે. તપ, જપ, સંયમ, દયા, દાન, વ્રત, નિયમ, ધારણા, ધ્યાન, સમાધિની પ્રવૃત્તિ કરે છે, સદ્ગણોની અને સદાચારની આરાધના કરે છે, શ્રાવકધર્મની દૃઢશ્રદ્ધાથી આરાધના કરે છે. વિતરાગ પરમાત્મા કે જે કેવલજ્ઞાની છે, સુરાસુરેન્દ્ર વડે પૂજ્ય છે, અઢાર દોષ રહિત છે, તેને સુદેવ માને છે અને ધર્મમાં સ્થિર રહે છે, તેઓને ધર્મ કરતાં સંકટ વિપત્તિ પડતા તેઓના શ્રદ્ધા ગુણથી શાસનદેવો ખેંચાઈને પોતાની ફરજ અદા કરીને મદદ કરે છે. એવા ધર્મી મનુષ્યોના અનિકાચિત કર્મોદયને હઠાવે છે અને તેમાં પણ દેવો સહાય કરી નિમિત્તકારણ બને છે. પણ જ્યાં નિકાચિત કર્મોદય હોય, ત્યાં દેવોની સહાય મદદરૂપ થતી નથી અને તપ સંયમ કરવા છતાંપણ શ્રી મહાવીર પ્રભુને અનેક ઉપસર્ગો વેઠવા પડયા તેમ વેઠવા પડે છે. તેમાં પોતાનું અને દેવોનું કશું ચાલતું નથી. ગાંધીજીએ વિ. સં. ૧૯૭૮ માં હિન્દીઓને સ્વરાજ મળશે એમ કહ્યું હતું. પણ હિંદીઓનાં હજી સ્વરાજ્ય પ્રાપ્તિમાં નિકાચિત કર્મો છે, ત્યાં સુધી તેમને સ્વરાજ મળી શકવાનું નથી. વિ.સં. ૧૯૭૮માં સર્વે હિંદીઓ મોટા ભાગે એવાવિશ્વાસી બની ગયા હતા કે હિંદને સ્વરાજ્ય ગાંધીજી અપાવશે પણ તેમ બની શક્યું નહીં. તેમાં હિંદીઓનાં નિકાચિત કર્મનો ઉદય કારણ છે. અને Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની ઈચ્છા થતાં તે હજી સુધી સ્વરાજ્ય અપાવી શકયા નહીં, તેમાં તે બાબત સંબંધી ગાંધીજીનું પણ નિકાચિત કર્મ છે. નિકાચિત કર્મ એવાં છે કે તે ભોગવવાં પડે છે. અનિકાચિત કર્મોનો તો તપ, સંયમ, ભાવ, ધ્યાન વગેરેથી નાશ થાય છે, પણ ઉત્કૃષ્ટાભાંગે બાંધેલા નિકાચિત કર્યો તો અવશ્ય ભોગવવાં પડે છે,અને તેથી પ્રભુ મહાવીરદેવ પણ બચ્યા નથી. પ્રભુ મહાવીરદેવને અશુભ કર્મનો ઉદય હતો, ત્યાં સુધી અશુભ નિમિત્તનાં સંયોગો મળ્યા હતા અને જ્યારે શુભ કર્મનો તેમને ઉદય થયો, ત્યારે ઈન્દ્રાદિકદેવો સાતા પૂછવા આવ્યા. ગૌતમબુદ્ધને જ્યારે ખીલો વાગ્યો અને તેથી તેમનો પગ વિંધાઈ ગયો,ત્યારે તેમના શિષ્યોએ પૂછ્યું કે,તેમને ક્યા કર્મથી ખીલો વાગ્યો ? ત્યારે ગૌતમબુધ્ધે કહ્યું કે,અહીંથી એકાણુંમા ભવમાં એક મનુષ્યને વીંધી નાખ્યો, તે વખતે કર્મ બાંધ્યું તેના ઉદયથી હાલ પગે વિંધાયો છું. મનુષ્ય જો કોઈને પગમાં, હાથમાં, પેટમાં જ્યાં જ્યાં જેવી જાતની વેદના કરે છે, તેને તેથી ત્યાં ત્યાં તેવી વેદના ભોગવવી પડે છે.શ્રીપાલરાજાને કોઢ થયો પણ શુભકર્મનો ઉદય આવવાનો હતો તેથી નવપદ સિદ્ધચક્રની આરાધના થઈ. શુભ કર્મ,તપ,જપ,સંયમ,દાન,ધ્યાન કરવાથી પૂર્વભવનાં કરેલાં કર્મનો ક્ષય થાય છે અને પાપકર્મ પણ પુણ્ય કર્મના રૂપમાં ફેરવાઈ જાય છે અને કર્મના અનિકાચિત કર્મોદયનો પણ નાશ થાય છે;તે પ્રમાણે શ્રીપાલરાજાને થયું. અને તેમનો કોઢરોગ ટળી ગયો અને શુભકર્મનો ઉદય થવાનો પ્રસંગ આવ્યો. જ્યારે ઈન્દ્ર, હરિણગમેષી દેવને હ્યું કે, તમો દેવાનંદાની કૂખેથી પ્રભુમહાવીર ને શ્રીત્રિશાલારાણીની કૂખમાં મૂકો, ત્યારે હરિણગમેષીદેવે તે પ્રમાણે કર્યું. તેથી તેમાં પ્રભુ મહાવીરદેવને શુભકર્મોદયમાં દેવોની સહાય મળી એમ સિદ્ધ થાય છે જ.જ્યારે મહાવીરપ્રભુને તીર્થંકર નામ કર્મોદય પ્રગટયો, ત્યારે દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુને પૂજ્યા, સેવ્યા. સગરચક્રવર્તીના સાઠહજાર પુત્રોએ અશુભકર્મ બાંધ્યું હતું, તેથી ભુવનપતિદેવ સાઠહજાર પુત્રોને બાળી ભસ્મ કરી દીધા.જ્યારે શ્રીકૃષ્ણની દ્વારિકાનગરી બાળવાનો પ્રસંગ આવ્યો. ત્યારે શ્રીકૃષ્ણથી પણ તે બચાવી શકાઈ નહીં. વિષ્ણુ પુરાણના આધારે જુઓ કે, શ્રીકૃષ્ણે દેહનો ત્યાગ કર્યો અને અર્જુન શ્રીકૃષ્ણની ગોપીઓને લઈ હસ્તિનાપુર તરફ જતા હતા, ત્યારે વચમાં અર્જુનને Jain Educationa International ૧૨ For Personal and Private Use Only. Page #18 -------------------------------------------------------------------------- ________________ કાબાઓએ લૂંટયા.અર્જુન બાણાવળી ગણાતો હતો તો પણ તેનું બાણ કાર્ય કરી શક્યું નહીં અને ગોપીઓએ કહ્યું કે દ્રૌપદી અર્જુન વગેરેને સહાય કરનાર કૃષ્ણાસહાયે આવીપણકૃષ્ણ આવ્યા નહીં અને ગોપીઓને કાબા પોતાના ઘરમાં લઈ ગયા. હિંદ વિ.સં.૧૯૭૮માં ગાંધીજીનું રાગી હતું, તો પણ સરકારે ગાંધીજીને અશુભ કર્મના ઉદયથી કેદમાં નાખ્યા અને શુભ કર્મોદય થયો ત્યારે કેદમાંથી છૂટયા, તેમાં શુભાશુભકર્મોદય સુખદુઃખ ફળમાં દેવો,મનુષ્યો વગેરે જીવો નિમિત્ત હેતુ થાય છે. એવા કર્મના સનાતન સિદ્ધાંતને જૈન, હિંદુઓ, બૌદ્ધો માન્ય કરે છે.તે પ્રમાણે ચારનિકાય દેવો પણ અન્ય જીવોને સુખદુઃખમાં નિમિત્ત કારણ બને છે. એમ જણાવીને હવે દેવો ભક્તોને ભક્તોના કર્માનુસારે સહાય કરનાર થાય છે, તે વાત જૈનશાસ્ત્રોના આધારે જણાવું છું. ત્રિષષ્ટીશલાકાપુરુષ ચરિત્રમાં જુઓ,શ્રી કૃષ્ણ અઠ્ઠમતપ કરીને દેવની આરાધના કરી અને દેવપ્રત્યક્ષ થયો. ભરત ચક્રવર્તીએ અઠ્ઠમતપ કરીદેવપ્રત્યક્ષ કર્યો. રાવણે વિદ્યાની સાધના કરી ને તેને વિદ્યાઓ સિદ્ધ થઈ. પૂર્વભવના રાગથી વજસ્વામીને તેના મિત્રદેવેવિદ્યાઓ આપી. શ્રી હેમચંદ્રાચાર્યેગિરનારમાં દેવીની આરાધના કરી તે દેવીએ વરદાન આપ્યું. શ્રી વિમળશાહ દંડનાયકે કુંભારીયામાં અંબિકાદેવીની આરાધના કરી અને વિમળશાહને અંબિકાદેવીએ રાજ્ય કરવામાં તથા દેરાસર બંધાવવામાં સહાય કરી. શ્રી પ્રિયગુસૂરિએ બોકડામાં અંબિકાદેવીને ઉતારી બોલાવી પશુયશ બંધ કર્યો. શ્રીકૃષ્ણને દેવે રોગ હરનારી ભેરી આપી. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાવૅનાથ ભગવાનને કમઠ - મેદમાલદેવે ઉપસર્ગ કર્યો, ત્યારે ધરણેન્દ્રદેવે અને પદ્માવતીએ આવીને સહાય કરી; એમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે. હિરવિજયસૂરિને શાસનદેવોની સહાય હતી. શ્રી જિનદત્તસૂરિને શાસનદેવોની સહાય હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશી ચંડાલ સાધુ થયા, તેમને યજ્ઞશાળામાં ભીખ માગતાં બ્રાહ્મણો મારવા ઉઠયા. ત્યારે યક્ષે પ્રગટ થઈને હરિકેશીને સહાય કરી. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કોષિકરાજાને યુદ્ધમાં દેવે સહાય કરી હતી. જબૂસ્વામીના રાસમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે લખ્યું છે કે, મેં ગંગાના કાંઠ પર સરસ્વતીની આરાધના કરી અને તેથી સરસ્વતીએ પ્રત્યક્ષ આવી વરદાન આપ્યું. શ્રી બપ્પભટ્ટસૂરિને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વરદાનની વાત પ્રભાવક ચરિત્રમાં છે. દક્ષિણના શિવાજીને દેવીની સહાય હતી. શ્રી કુમારપાળ રાજાને શ્રી હેમચંદ્રાચાર્ય દેવ મારા સહાય અપાવી હતી. સોળ સતીઓ પૈકી ઘણી સતીઓને દેવોએ સહાય કરી હતી. એમ જૈનશાસ્ત્રોમાં દેવોની, યલોની, વીરોની સહાયતાના અનેક દાખલાઓ મળી આવે છે. જેનાં તીવ્ર નિકાચિત કર્મ છે અને તપ, જપ, સંયમ, શ્રદ્ધામાં ઉત્કૃષ્ટ નથી, તેઓને દેવોની આરાધના સિદ્ધ પણ થતી નથી. અમદાવાદના નગરશેઠ શાંતિદાસનો પુણ્ય ઉદય થવા આવ્યો, ત્યારે દેવની સહાય મળી. એમ અનેક દાખલાઓથી સિદ્ધ થાય છે કે, જ્યારે શુભકર્મનો ઉદય થવાનો હોય છે, ત્યારે દેવગુરુની ભક્તિસેવામાં ચિત્ત જોડાય છે અને તેથી શાસનદેવોની સહાય પણ મળે છે. પ્રશ્ન- શ્રી વીતરાગદેવ અરિહંત તીર્થકર હોય છે, એવા શ્રી કેશરીઆજી, શ્રી આદીશ્વર, શ્રી મલ્લિનાથ, શ્રી પાનસરા મહાવીર, શ્રી શંખેશ્વર, પાવૅનાથ વગેરે તીર્થકરો, રાગ દ્વેષરહિત હોય છે. તેઓ ભક્તોને સહાય કરવાને સિદ્ધસ્થાનમાંથી અહીં આવતા નથી તો પછી કેટલાક ભક્તજૈનો કહે છે કે મલ્લિનાથે ગાડું ચલાવ્યું, અમુકનું અમુક કાર્ય સિદ્ધ કર્યું. શ્રી શંખેશ્વર પાસૅનાથે અમુક ચમત્કાર દેખાડયો. શ્રી કેશરીયાજીએ સદાશિવની ફોજને ભમરા છોડી હઠાવી દીધી.- ઈત્યાદિ ચમત્કારો જે જે સંભાળાય છે તે કોણે કર્યા? ઉત્તર :- ભોયણી - મલ્લિનાથ, પાનસરા - મહાવીર, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, કેશરીઆઇ, મહુડી-પાપ્રભુ વગેરેના નામે જે ચમત્કારો સંભાળાય છે, તે તે પ્રભુના ભક્તરાગી શાસનદેવોએ કરેલા ચમત્કારો જાણવા. વીતરાગદેવ તો રાગ દ્વેષ રહિત છે તે કંઈ સિદ્ધસ્થાનમાંથી પાછા આવતા નથી. પણ તે દેવના રાગી ભક્ત શાસનદેવો તે તે પ્રભુની ભક્તિ કરનારાઓને - તેમની ભક્તિથી પુણ્ય વધે છે, તે પુણ્યફલ ભોગમાં સહાયક બને છે અને ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના નામ અને પ્રસંગે પ્રભુનું રૂપ કરીને પણ ભક્ત લોકોને દર્શન આપે છે. તેથી ભક્તો જાણે છે કે પ્રભુએ મને પ્રત્યક્ષ થઈને દર્શન આપ્યા. કેશરીઆજીમાં ભૈરવદેવ છે. તે શ્રી કેશરીઆજીનો મહિમા વધારવા અને લોકો વડે પ્રભુની મૂર્તિ પૂજાવવા માટે બાધા-આખડીઓમાં પણ સહાય કરે છે. કોઈને નિકાચિતકર્મના ઉદયથી સહાય મળતી પણ નથી. મહુડી શ્રી પ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે, તે પણ પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતનાં અનેક ચમત્કારો સંભળાય છે જેના શુભ કર્મનો ઉદય થવા આવે છે, તે તે બાબતમાં નિમિત્તભૂત સહાયકારી ગણાય છે. ગાંધીજી કેદમાંથી છૂટે તે માટે એક શ્રાવક જે ગાંધીજીનો રાગી હતો, તેણે અમને વિનંતી કરી; અમે તેને અનુષ્ઠાન કરવાનું કહ્યું અને તેણે માધ માસમાં અનુષ્ઠાન કર્યું અને પછી ગાંધીજી છૂટયા. તેમાં ગાંધીજીનું છૂટવાનું પુણ્ય તે ઉપાદાન કારણ અને તેમાં અનેક નિમિત્ત સાધનો પૈકી સાધકને આ પણ એક નિમિત્ત સાધન મનમાં લાગે એમાં શ્રદ્ધાળુ ભક્તોને આશ્ચર્ય લાગતું નથી. નાસ્તિકો કે જે આ બાબતને નથી માનતા, તેઓને કંઈ આમ લખવાથી શ્રદ્ધા થતી નથી. આસ્તિક નાસ્તિક બુદ્ધિથી જયાં - જ્યાં આસ્તિકોનો અને નાસ્તિકોનો સ્વાભાવ જુદો જુદો દેખાય છે. તિલક, અરવિંદ, દોષ માલવીયા વગેરે દેવોને અને પ્રભુ પરમાત્માને માને છે. તેઓ દેવ-દેવીઓની ઉપાસનાને તેમના શાસ્ત્રાનુસારે સ્વીકારે છે. શ્રી તીર્થંકર પ્રભુના શાસનભક્ત દેવો છે, તે પ્રભુના સેવકો છે તે કંઈ પ્રભુથી મોય નથી.રાજાના નોકરો સૈનિકોના જેવા છે. જૈનશાસનદેવો સત્ત્વગુણી છે. તેઓની આગળ દારૂ, માંસાદિ અભક્ષ્ય, અપવિત્ર વસ્તુઓના નૈવેદ્ય ધરાવતાં નથી. શક્તિમંત્રના દેવો અને દેવીઓ અને તેઓની સેવાભક્તિનાં સાધનોથી જૈનશાસનદેવ દેવીઓના રીતરિવાજ જુદા છે અને નૈવેદ્ય, પૂજા ભક્તિ સર્વે સાત્ત્વિક આચારવાળા છે. જૈનધર્મના તીર્થકરોના યક્ષોના અને યક્ષિણીઓના હાથમાં અનેક પ્રકારનાં શસ્ત્રો છે. તે તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ઘંટાકર્ણ મહાવીરદેવ પહેલાં પૂર્વભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું અને સાધુઓનું તથા ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મ પ્રજાનું રક્ષણ કરતા હતા. કુંવારી કન્યાઓના શિયળનું રક્ષણ કરતા હતા. પાપીઓના ત્રાસને હઠાવી પ્રજાનું કલ્યાણ કરતા હતા. ધનુષ્યબાણ વડે અનેક દુષ્ટ રાજાઓ જોડે યુદ્ધ કરીને તેઓને જીત્યા અને આર્યદેશોમાં શાંતિ ફેલાવી. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા. તેથી તે મરણ પામીને દેવ થયા અને બાવનવીરોમાં ત્રીશમા દેવ તરીકે તેમની ગણના થઈ. તેઓ પૂર્વભવનાં પરોપકારી હતા. તેથી વીરના ભવમાં પણ તે બને તેટલી સહાય ધર્મી ભક્તજનોને તેઓના શુભકર્માનુસારે આપે છે. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ ખડગ હતા,તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યબાણ ખડગ આપવામાં આવેછે. તેસમ્યગ્દષ્ટિદેવ ક્ષત્રિય રાજાના જેવા આત્મા હોવાથી અને હાલ પણ તેવાં કાર્યો કરતા હોવાથી ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ધનુષ્યબાણવાળી મૂર્તિ કરાય છે. જેમ રાજાને સર્વધર્મવાળી પ્રજા માને છે, તેમ બાવન વીરોને પણ તે સર્વના ભલાનાં રક્ષક સૈનિકોની પેઠે ભાગ લેતા હોવાથી, જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મવાળાઓ માને છે, પૂંજે છે. ડોકટરને ડોકટરની અપેક્ષાએ માનવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી અને દવા કરાવવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી, તેમ ઘંટાકર્ણ વીરને વીર તરીકે માનવાથી અને દેવાધિદેવ વીતરાગને અરિહંત દેવ તરીકે માનીને પુજવાથી લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી.. ઘંટાકર્ણ વીર છે, તે અવિરત સમ્યગદષ્ટિદેવ છે. તે ચોથા ગુણઠાણામાં જૈન ગૃહસ્થ જેવા છે, તેથી આપણે શ્રાવકો તેમને પોતાના શ્રાવકબંધુઓ જેવા પ્રિય ગણી તેમના ગુણોની સ્તુતિ કરીએ, તેમની મૂર્તિ આગળ ધૂપ, દીપ નૈવેધ ધરીએ, તેથી કંઈ સમકિતમાં દૂષણ લાગતું નથી. જો તેમને તીર્થંકર દેવ તરીકે માનીએ તો મિથ્યાત્વ લાગે. જૈનો, રાજા વગેરેને પોતાના સ્વાર્થ માટે પ્રાર્થે છે, રાજા વગેરેનો વિનય કરે છે, તેથી જેમ તેઓને મિથ્યાત્વ લાગતું નથી, તેમ ઘંટાકર્ણ વગેરે શાસન યક્ષ દેવોની ધર્મ કર્મમાં સહાયતા માગવાથી લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી. Jain Educationa International ૧૬ For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વંદિતાસૂત્રમાં સમ્યગૂદષ્ટિદેવો સમાધિ અને બોધિ આપે છે. તે માટે કહ્યું છે કેસરિફીલા હિંદુ સમાર્ટિર વોર્દિ સમ્યગુદ્દષ્ટિદેવોસમાધિ અને બોધિ આપો સમ્યગુદષ્ટિદેવો મનુષ્યોને સરુનીઅને જૈન ધર્મની જોગવાઈ કરી આપવાના સંયોગમાં મૂકે છે. જૈન મનુષ્યો જેમ અન્યોને ઉપદેશ આપી જૈનધર્મી બનાવે છે, તેમ સમ્યગુ દષ્ટિ જૈનદેવો પણ મનુષ્યને પ્રત્યક્ષ થઈ અથવા સ્વપ્રમાં ઉપદેશ આપે છે તથા ધર્મી મનુષ્યોના સમાગમમાં મનુષ્યોને લાવીને ધર્મી બનાવી દે છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં એક આચાર્ય કાલ કરી દેવલોકમાં ગયા અને સ્વશિષ્યોના જોગ અધુરા હતા, તેને પૂર્ણ કરવા આવ્યા.છ માસ સુધી તે પોતાના સ્વસાધુ શરીરમાં રહીને શિષ્યોને પોતાની હકીકત જણાવી દેવલોકમાં ગયા. શિષ્યોના મનમાં મનુષ્યો કદિ દેવ હોય? એવો સંશય થયો, તેથી તે અવ્યક્ત નિcવ તરીકે ગણાય. સિંધુ દેશના ઉદાયી રાજાની પ્રભાવતી રાણી હતી, તે સ્વર્ગમાં ગઈ અને રાજાને પ્રિતબોધવા અહીં આવી; રાજાને સમકિતી બનાવ્યો. એક આચાર્યનો શિષ્ય સ્વર્ગમાં ગયો અને પોતાના ગુરુની પાસે આવીને તેમને પુનઃસમકિતી બનાવ્યા. એક દેવનો મિત્ર મનુષ્ય થયો. તે અધર્મી હતો, તેને દેવ અનેક રીતે બોધ પમાડી, સમક્તિી - ચારિત્રી બનાવ્યો. કલ્પસૂત્રની ટીકાને આધારે મહાવીર પ્રભુના શરીરમાં પેસીને સિદ્ધાર્થ વ્યંતર લોકોની આગળ પ્રભુના મુખથી ભવિષ્ય કહેવડાવી પ્રભુનો મહિમા વધારતો હતો;- ઈત્યાદિ ચાર નિકાયના દેવોની સહાયનાં અનેક દ્રષ્ટાંતો જૈનાગમોમાં બતાવ્યા છે. શ્રાવકો પ્રતિક્રમણમાં ચાર થોયો કહે છે. તેમાં ચોથી થોયમાં દેવ દેવીની સ્તુતિ આવે છે અને તેમાં દેવ દેવીની સહાયતાની વાત આવે છે. પ્રતિષ્ઠા અંજનશલાકા વિધિમાં મંત્રોની ક્રિયામાં જૈન શાસન દેવોની અને તેના વિઘનિવારણ કરવા માટે સહાયતા કરવાની વાત આવે છે. તેથી તેવી રીતે ઘંટાકર્ણ મહાવીરની સ્તુતિ કરતાં અને ધુપ, દીપ નૈવેદ્ય કરતાં લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી, એમ આપણા પૂર્વાચાર્યોની શૈલીથી પણ સમજાય છે. આપણા આર્વાચીને આચાર્યોને જો ઘંટાકર્ણવીરની સુખડી વગેરે ધરવામાં તથા તેમની સ્વરક્ષાની સહાયતાની માન્યતામાં મિથ્યાત્વ જણાયું હોત તો તેઓ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાંતષ્ઠા વિધિમાં ઘંટાકર્ણવીરને દાખલ કરત જ નહીં અને તેમની પૂજા કરત જ નહીં. ઉપયોગી સુંસાધન : આપણા જૈનોને, શ્રાવક અને સાધુધર્મ આરાધતાં વૈદ્યો, ડૉકટરો રાજાઓ, સૈન્ય, પોલીસ મદદ કરે છે અને આપણે તેને તે તે દશાની અપેક્ષાએ સાધન માનીએ છીએ અને જિનેન્દ્રદેવ, સુગુરુ વગેરે મહાસાધન, પરમ સાધન તરીકે માનીએ, તેથી કંઈ આપણને મિથ્યાત્વ લાગી જતું નથી અને આપણે જૈનો કંઈ આંડા માર્ગે જતા નથી. કારણ કે સર્વની અનુક્રમે મહત્તા ઉપયોગીતા જાણીએ છીએ, તેમાં ડૉક્ટર, વૈદ્ય, સૈન્ય, સિપાઈ, રાજા વગેરે પણ અપેક્ષાએ જેમ સુસાધન છે. તેમ તીર્થંકરદેવ, સદ્ગુરૂદેવ પણ અપેક્ષાએ મહા સુસાધન છે,પણતે બેમાંથી ડૉકટર વૈદ્ય, પોલીસ વગેરે તીર્થંકરરૂપ મહાસાધનની અપેક્ષાએ પરંપરાએ નિમિત્ત સાધન ઉપયોગી સાધન તરીકે ગણાય છે. તીર્થંકરદેવ, ગુરૂ અને જૈન ધર્મ નજીકના અત્યંત મહસાધન નિમિત્ત કારણ ગણાય છે. તીર્થંકર વીતરાગ દેવની મહાસાધનતા છે. તેથી કંઇ વૈદ્ય, રક્ષક વગેરે સહાયકારકોની કુસાધનતા ગણાતી નથી, તેમ શાસનદેવો પણ ધર્મ માર્ગમાં આત્માની શુદ્ધિ કરવાનાં,વિમનિવારણ કરનારા હોવાથી તીર્થંકર રૂપ મહા સાધનની અપેક્ષાએ તેથી ઉતરતા સુસાધન રૂપ ગણાય છે. પણ તીર્થંકરદેવના સાધનની આગળ કુસાધન તરીકે ગણવા તે તો અજ્ઞાનતા છે. આ સાધન પાછળથી પણ અન્યોને ઉપકારી સાધન તરીકે હોવાથી પ્રવાહની અપેક્ષાએ સુસાધન જ ગણાય છે, પણ કુસાધન થઈ શકે જ નહી - એમ જૈનશાસ્ત્રો જણાવે છે. શાસનદેવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, તેથી તેઓ પોતાની પાસે આવનારાઓની દશા વિચાર જાણી શકે છે. તેથી તેઓ પરીક્ષા કરીને શ્રી પ્રભુ ભક્તોને યથાયેગ્ય સહાય કરે છે. આવી સહાયને પ્રભુ ભક્ત જૈનો કદાચ જાણી શકે અને જાણી ન પણ શકે. સ્વાર્થી મનુષ્યોના કરતાં પરમાર્થી દૃઢ જૈનોને તેઓ માગ્યા વિના પણ ગુપ્તપણે સહાય કર્યા કરે છે. Jain Educationa International ૧૮ For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આપણા બંધુઓ, મિત્રો, હિતસ્વીઓ જેમ પ્રેમથી આપણને ખાનગી રીતે તથા જાહેર રીતે પ્રાચ્યા વિના પણ મદદ કરી શકે છે. તેમ શાસનદેવો પણ જૈનાત્માઓ હોવાથી તેઓની સાથે ગૃહસ્થો સાધર્મિક સગપણનો અતિ શુદ્ધ પ્રેમ ધારણ કરે છે. તેઓ પ્રસંગોપાત ગુપ્તપણે અકસ્માત પ્રસંગે સહાય કરે છે, કે જેની તેઓને ખબર પણ પડતી નથી, દેવ દેવી યક્ષ યક્ષિણીઓને અમુક સારૂં કાર્ય કરીશ તો તને અમુક વસ્તુ આપીશ, એવી રીતની બાધા માન્યતાથી અજ્ઞ જૈનો માને છે, પૂજે છે, પણ તે રિવાજથી જૈનો સ્વાર્થીકામ કાઢી લેનાર અજ્ઞ ઠરે છે. પણ જેઓ ધર્મમાર્ગમાં પ્રાર્થે છે, સ્તવ છે અને બાધા આખડી વિના દેવદેવીઓના મંત્રોના જાપ કરે છે અને દેવગુરુધર્મની આરાધના કરે છે, તે સ્વાલંબની મધ્યમ જૈનો જાણવા. છઠ્ઠા ગુણઠાણા સુધી જૈન સાધુઓ, દેવોની અને દેવીઓની ચોથી થોય કહી સ્તુતિ કર છે. સાતમા ગુણ ઠાણે પહોંચેલા મુનિઓ, દેવોની અને દેવીઓની સહાયની ઈચ્છાનો વિચાર સ્વપ્રમાંપણ કરતા નથી. પ્રભુ મહાવીરદેવના સમયમાં નાગ સારથિની સ્ત્રી સુલસાએ પુત્રોની ઈચ્છાથી દેવની આરાધના કરી હતી, તેથી તેને દેવ બત્રીશ ગોળીઓ આપી હતી, તેથી બત્રીશ પુત્રો થયા, તે ચેલણાના હરણ વખતે મરણ પામ્યા હતા. ઉપરના દ્રષ્ટાંતોથી દેવદેવી સહાયતા કરે છે, એમ સિદ્ધ થાય છે. નાસ્તિક સં ગ ત્યાગ : જેઓ દેવો અને દેવીઓ, યક્ષો, વીરો વગેરેની હસ્તીનું ખંડન કરે છે, તેઓની માન્યતા જૂઠી છે. જેઓ સહાયતાનું ખંડન કરે છે, તેઓ જૈનશાસ્ત્રોની ઉત્થાપના કરે છે અને જૈન ધર્મના શત્રુ તરીકે નાસ્તિક તરીકે જાહે૨માં સિદ્ધ ઠરે છે, સમ્યક્ દૃષ્ટિ જૈનોએ તેવા નાસ્તિકોની સંગતિ કરવી નહીં. જેઓ જૈનશાસ્ત્રોમાં કહેલા સ્વર્ગ દેવલોકની ઉત્થાપના કરે છે, તેઓ ખુદ સર્વજ્ઞ મહાવીરની ઉત્થાપના કરે છે. સ્વર્ગ અને નરકની ઉત્થાપના કરતાં જૈનશાસ્ત્રોની અને જૈન તીર્થંકરોની ઉત્થાપના થાય છે. આશાતના અને કર્મ બં ધન : જૈન શાસનદેવોની નિન્દા આશાતના કરવાથી અને ગુરુઓની નિન્દા કરવાથી કુળનો ક્ષય થાય છે. પગામસજાયમાં લેવાળ બતાવળાપુ દેવીબં ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વાયગા,એવો પાઠ છે. દેવોની અને દેવીઓની નિંદા, આશાતનાઅનેતેઓનું ખંડન કરવાથી પાપકર્મ બંધાય છે, શ્રી શંખેશ્વર, ભોયણી, પાનસર, કેશરીઆઇ, મહુડી વગેરે ચમત્કારી તીર્થોમાં જે યાત્રાળુઓ જાય છે, તે સર્વે બાધા આખડી, પુત્ર, સ્ત્રી, લક્ષ્મીની લાલચના માર્યા જાય છે અને ફેરા ખાય છે, ઈત્યાદિ કથનારા તથા લેખકે, આર્યસમાજી જેવા તથા નાસ્તિક દોષદષ્ટિવાળા છે, તેઓ પોતાની દ્રષ્ટિ જેવા - બીજાને કલ્પી લેનાર જાણવા. ઈષ્ટ સિદ્ધિઃ જૈનો કે જે કુળ થકી જૈનો છે, તેઓ અન્ય દર્શનીઓના તીર્થો કરતાં જૈન તીર્થોની યાત્રાએ જાય છે, તેઓને નિર્મલ સમક્તિ થવાનાં ઘણાં કારણો મળે છે અનેતેજિનેશ્વરદેવની ભક્તિ, તેમજ સાધુ વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંતગણું પુણ્ય ઉપાર્જન કરે છે, તેથી ઉગ્રપુણ્ય કર્મોદયે આ ભવમાં પણ તેઓ લક્ષ્મી, પુત્ર, સ્ત્રી વગેરે વંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે. તેઓને વાંછિતકાર્યમાં તેને તીર્થકરના અધિષ્ઠાયક શાસનવો સહાય પણ કરી શકે છે. આવા ઘણા દાખલાઓ સાંભળેલા છે, તેથી તેમાં કશું આશ્ચર્ય નથી, તેમજ તેમાં જૂઠાણું નથી. મંત્રારાધક જૈનાચાર્યો હાલમાં વિદ્યમાન શ્રી વિજયનેમિસૂરિ, શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયકમલસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ શ્રી કૃપાચંદ્રસૂરિ. વગેરે આચાર્યો, સૂરિમંત્રનો દરરોજ પ્રાતઃકાળમાં જાપ કરે છે. શ્રી મેઘવિજયજી વગેરે પન્યાસો, વર્ધમાનવિદ્યા ઋષિ-મંડલ મંત્ર વગેરે કે જે દેવાધિષ્ટિત વિદ્યામંત્રો છે, તેઓનો જાપ કરે છે. તેથી શાસનદેવો ગુપ્ત રીતે અને પ્રત્યક્ષ આવીને પણ સહાય કરે છે, એમ જૈન શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. શ્રી મોહનલાલજી મહારાજ મને સુરતમાં કહેતા હતા કે, જિનકુશલસૂરિ કે જે ભુવનપતિમાં ગયા છે, તેમની મને સહાય છે અને કોઇવાર પ્રત્યક્ષ દર્શન આપે છે. ૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયને સરસ્વતીદેવીએ પ્રત્યક્ષદર્શન આપ્યું હતું અને જ્ઞાનમાં મદદ કરી હતી. તેવા મહાપુરુષો કદાપિ જૂઠું બોલતા નથી. દવ - સહાયઃ આ ઉપરથી વાંચકો સમજી લેશે કે મલ્લિનાથ, પાનસરા મહાવીર, કેસરીઆજી શંખેશ્વર, મહુડી વગેરે તીર્થસ્થળના અધિષ્ઠાતા દેવો ચમત્કારી છે. તેઓ તીર્થંકર પ્રભુના ભક્ત છે. તેથી સાધર્મિક જૈનોને વ્યવહારિક તથા ધાર્મિક બાબતોમાં મદદ કરી શકે છે. તેઓ સર્વ જૈનોને મદદ કરી શકે એવો કંઈ નિયમ નથી પણ તેઓ પ્રભુની સેવા-ભક્તિજન્ય પુણ્યોદય અનુસારે સહાયક થાય છે અને તે પ્રભુની સેવા - ભક્તિથી પાપ – કર્મનો અનિકાચિત કર્મોદય પણ નષ્ટ થઈ જાય છે. શાસનદેવો રાગ અને દ્વેષી તથા બાહ્યશક્તિવાળા અને વૈક્રિય શરીરી છે. તેઓ સદાકાલ તેઓની સ્થાપિત મૂર્તિઓમાં રહે છે – વાસ કરે છે, એવો કંઈ નિયમ નથી. તેઓની મૂર્તિઓ સમક્ષ તપ વગેરે સાથે મંત્ર જપનારાઓને અવધિજ્ઞાન વડે જાણી શકે છે, અને તેઓને સ્વસ્થાને બેઠાં બેઠાં પણ સહાય કરવાની શકિત વડે સહાયક થાય છે. અને કોઈ વખતે પ્રત્યક્ષ દર્શન આપે છે. તેથી સ્વપ્રમાં પણ દર્શન આપે છે. પાખંડ- ત્યાગ: દેવોના અને દેવીઓના નામે કેટલાક જુઠાલોકો પાખંડચલાવે છે અને માન, પૂજા, લક્ષ્મીની લાલચે "મને દેવ પ્રત્યક્ષ છે, હું અમુક કાર્ય કરી શકું છું" એમ જુઠું કહીં લોકોને ઠગે છે તથા લોકોની આગળ ધૂણે છે તથા અમુક દેવી પાડો, બોકડો માગે છે, એમ ધૂણીને કહે છે. આવા જુઠા પાખંડી ઠગ લોકોથી કદાપિ છેતરાવું નહીં અને તેઓનું કથન સત્ય માનવું નહીં, તેમજ તેઓની સંગતિ પણ કરવી નહીં. પાડા અને બકરા વગેરેનું માંસ દેવો અને દેવીઓ ખાતા નથી અને તેનાથી ખુશ થતા નથી, એમ જૈનશાસ્ત્રો પોકાર કરીને જણાવે છે. જૈનશાસ્ત્રો મિથ્યાત્વી દેવોથી અને દેવિઓથી અને તેઓના ભક્તોના જૂઠાણાથી દૂર રહેવાનું ફરમાવે છે. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રેમથી વર્તો : જૈનશાસનદેવો કે જેઓ જનસંઘના સહાયક છે અને સમકિતધર્મી છે, તેઓની સાથે સાધર્મિક બંધુની દૃષ્ટિએ પ્રેમથી વર્તવાનું જણાવે છે. જૈનો જૈન મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે શ્રી તીર્થંકર વીતરાગદેવને મૂલનાયક પ્રભુ તરીકે જાણે છે અને તેમની નીચેની દેવીને તથા ગોખલા વગેરેમાં રાખેલ યક્ષ યક્ષિણીને પ્રભુના સેવક તરીકે જાણે છે અને તીર્થંકર પરમાત્માને તેમની દિશાએ પૂજી સ્તવી ગુણો ગ્રહે છે. શાસન દેવદેવીઓને તેમના અધિકાર પ્રમાણે માને છે, પૂજે છે, તેથી જૈનોને લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી. જે જૈનો લોટેશ્વર, મીરાંદાતાર જાય છે, તે કરતાં જે જૈનો ઉત્તમ ભાવનાથી શાસનદેવોની પાસે જાય છે, તેઓ અનેક રીતે મિથ્યાત્વ વાસનાઓથી બચી જાય છે. તેઓને જૈનોનો પરિચય રહેવાથી મૂળ સમકિત આદિના આચારમાંથી ખસી જવાનો વખત પણ આવતો નથી. લોટેશ્વર વગેરે જનારાઓ તો મિથ્યાત્વી થઇ ગએલા દેખાયા છે, તેથી કેશરીઆજી, મહુડી વગેરે સ્થળે જનારા અને બાધા આખડી રાખનારા કે જેઓ કુળથી જૈનો છે, તેઓ મિથ્યાત્વીલોટેશ્વર વગેરેતીર્થે જનારા જૈનોકરતાં અનંતગુણા ઉત્તમ જણાવા, કારણકે તેઓ છેવટેજૈનધર્મી૨હેઅનેસુગુરુની જોગવાઇમળેથીબાધાઆખડીઓમાંથી પણ મુક્તથાયછે, તેમજબાધાઆખડી રાખ્યા વિના પણ શાસનદેવીઓનેમાનેછે, પૂજેછે. કુલાચારે જૈન : જૈનોમાં એકડીયાની શાળા જેવા કુળજૈની હોય છે, તેઓ સ્વાર્થ માટે પૌદ્ ગલિક ઇષ્ટ વસ્તુઓના લાભ માટે દેવદેવીઓની પ્રાર્થના કરે છે. તેઓને બાહ્યલક્ષ્મી વગેરે પદાર્થોની ઘણી જરૂર હોય છે, તેથી તેઓ તેઓની દશા પ્રમાણે તીર્થસ્થળોમાં જઇ લક્ષ્મી વગેરે મળવાની ભાવના કરે છે. તેમને ભાવના પ્રમાણે ફળની પ્રાપ્તિ પણ પુણ્યોદયે થાય છે, ભાવના એ જ સંકલ્પ છે. સંકલ્પ - સિદ્ધિઃ યોગશાસ્ત્રોનો નિયમ છે કે, સંકલ્પ જ કાર્ય કરે છે અને દેવો તો તેમાં નિમિત્ત માત્ર બને છે. મેસ્મેરીઝમ, હિપ્રોટીઝમ વગેરે યોગના કેટલાક ભાગને અમેરિકનોએ પ્રસિદ્ધ કર્યા છે, તેમાં શ્રદ્ધા સંકલ્પ બળથી મનુષ્ય દેવની પેઠે ચમત્કારો કરી બતાવે છે એમ જણાવ્યું છે. Jain Educationa International ૨૨ For Personal and Private Use Only. Page #28 -------------------------------------------------------------------------- ________________ તે વિદ્યાનો અમોએ અનુભવ કર્યો છે; તેથી મનુષ્યની શ્રદ્ધા વિચાર જ મનુષ્યને ફળ આપનારા થાય છે, તે પ્રમાણે જેઓને શાસન દેવ-વીરો ઉપર એવી શ્રદ્ધા છે, કે તેઓ મને અવશ્ય ફળ આપશે, તેઓને-તેઓનો શ્રદ્ધાસંકલ્પ જયારે ત્યારે આ ભવમાં અને પરભવમાં સંકલ્પ અનુસાર ફળ આપે છે અને આ વાત નિરિયાવલસૂત્રમાં આપેલી એક સાધ્વીની કથાથી સિદ્ધ થાય છે. - - - - - - - આત્મિક સુખ માટે દેવોપાસના: જે કુળ જૈન છે અને દેવ-ગુરુ-ધર્મના રાગી છે, તેઓ કંઈ એકદમ એકલા મોક્ષ સુખ માટે ત્યાગી બની જતા નથી. તેઓને તો ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુઓ મેળવવાની ઇચ્છા છે. તેથી તેઓ દેવતાઓની સેવાભક્તિ દ્વારા ઈચ્છિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે અને તે આશાએ પ્રયત્ન કરતાં અને જૈનતત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં છેવટે આત્મામાં સુખ માનીને શાસનદેવોને અને તીર્થકરોને પછીથી પૌદ્ગલિક સુખ માટે પ્રાર્થના કરતા નથી. પછીથી બાહ્ય સુખાર્થે તીર્થકરોને માનવા કરતાં આત્મસુખાર્થે તીર્થકરોને માને છે, પૂજે છે અને શાસન દેવોને પણ આત્મસુખાર્થે મદદકારી માને છે. આવી દશા કંઈ એકદમ પ્રાપ્ત થતી નથી. અને તગુણ ઉત્તમઃ જડસુખમાંથી આત્મસુખમાં આવતાં ઘણો કાળ વહી જાય છે. ગૃહસ્થ જૈનો કેટલાક કુળાચારથી છે, તેઓને દેવગુરૂધર્મની સામગ્રી નજીક હોય છે અને જેઓ સામાન્ય જૈનધર્મના શ્રદ્ધાળુ હોય છે, તેઓ ખરેખરી રીતે મિથ્યાત્વિઓ કરતાં અનંત ગુણા ઉત્તમ છે અને તેઓ અનુક્રમે જૈનદશામાં હળવે હળવે આગળ વધે સંશયી આત્મા તેઓને વિચાર પ્રવત્તિમાંથી ભ્રાંત કરી અનુત્સાહી, અવિશ્વાસી બનાવાથી તેઓ કંઈ આગળની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકતા નથી અને વર્તમાનદશામાં સંશયી થાય છે અને ઉલ્ટાપતિત પણ થાય છે. જેઓ જૈનશાસ્ત્રોની આવી શૈલીમાં શંકા કરે છે, તેવા સંશયીઆત્માઓ નષ્ટ થઈ જાય છે. ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ લોકદષ્ટિએ મહાત્મા ગાંધી જેવાને પણ સ્વરાજ્યને પ્રાપ્ત કરવાની ઇચ્છા રહી છે. ગાંધીજી કંઈ પૌદગલિક સ્વરાજ્યની વાસનાથી રહિત થયા નથી, કારણ કે તેઓ નિવૃત્તિ માર્ગને પંસદ કરતા નથી, તો ગૃહસ્થ જૈનો કે જેઓ ચોથા અને પાંચમાં ગુણસ્થાનકમાં છે અને જેઓને મુકિતસુખની ઈચ્છાની સાથે હજી સાંસારિક જડસુખો ભોગવવાની ઈચ્છા છે, તેઓ લક્ષ્મી, સ્ત્રી – પુત્ર, સ્વરાજ્ય વગેરેની ઈચ્છા કરે છે અને તેઓની પ્રાપ્તિ માટે શાસનદેવોની આરાધના પણ કરે તો તેથી કંઈ તેઓ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તતા નથી. નિદાન કરો: તેઓની નિંદા કરવી અને તેઓ પુત્રાદિક માટે તીર્થોમાં આંટા ફેરા મારે છે - ઈત્યાદિક કહેવું તે જૈનશાસ્ત્રોનું પોતાને જ્ઞાન નથી, એમ બતાવે છે અને જૈનોને જૈનતીર્થોમા જતાં અટકાવે છે, એમ સમજવું. કોઈ પણ તીર્થ અથવા કોઈ પણ સંસ્થા થઈ એટલે તેમાં ભૂલ હોય અથવા ન હોય તો પણ તેની ટીકા, નિંદા કરવી હોય તો કરી શકાય છે; તેથી કંઈ શ્રદ્ધાળુ ભક્તોને ખરાબ અસર થતી નથી. ગૃહસ્થ જૈનો સ્વધિકારે ધર્મ પાળી શકે છે. તીર્થસ્થળોની યાત્રાએ જનાર જૈનોએ સત્ય બોલવું, યથાશકિત સ્વાધિકાર દયા પાળવી, ચોરી કરવી નહીં, પરસ્ત્રી ત્યાગ અને સ્વદારા સંતોષરૂપ બ્રહ્મચર્ય પાળવું વગેરે વ્રતોનેજૈનો ધારણ કરે છે અને પ્રભુની યાત્રા કરીને તેવા ગુણો પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરે છે અને ત્યાં સાધુઓ પણ તેઓને સગુણોનો ઉપદેશ આપે છે, તેથી જૈનોમાં દુર્ગણ દુષ્ટાચાર રહેતો નથી અને હોય છે તો તેઓ અભ્યાસ કરીને દુર્ગુણ દુરાચારોનો નાશ કરે છે. તીર્થયાત્રા શા માટે? જૈનો તીર્થયાત્રાએ જાય છે અને પ્રભુના જેવા પોતાનામાં રહેલા સદ્દગુણોનો પ્રકાશ કરવા ઈચ્છે છે અને એવું તેઓને જૈન ગુરુઓ તરફથી જ્ઞાન મળે છે, તેથી જૈનો પુત્રાદિકની લાલસાએ ભોયણી પાનસર વગેરેની યાત્રાર્થે જતા નથી પણ પ્રભુની સેવાભક્તિ માટે જાય છે. એવા સમાજૈનોનું ખાસ લક્ષ્યબિંદુકેજે સમ્યગુ દૃષ્ટિરૂપ સમક્તિથી પ્રગટેલું હોય છે, તેવા જૈનોની અને પાનસર, ભોયણી, શંખેશ્વર વગેરે તીર્થોની નિંદા કરનારા-આશાતના કરનારા નાસ્તિકોની સંગતિ કરવી નહીં, ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પૌગલિકપુત્ર, સ્ત્રી, ધનવગેરેની આશાએ જનારાજૈનો પણ પ્રભુતીર્થકર વગેરેનીસેવાભક્તિમાં જોડાઈને પુણ્યબાધે છે અને આ ભવમાં પણ તેમને પુણ્ય ફળે છે, એમ પણ બને છે. છેવટે તેઓ પૌગલિક સુખની આશારહિત રકત મુક્તિસુખની ઈચ્છાએ પ્રભુના સેવકો તરીકે જૈનો બને છે, માટે ગમે તેવી મિથ્યાત્વદશામાં તીર્થસ્થળમાં તથા શાસનદેવો પાસે જવામાં છેવટે આગળ ચઢવાનું થાય છે, કારણકે ત્યાંથી જ આગળનો પ્રકાશ મળે છે. શ્રી સર્વ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાત્વ છે, તેમાંથી જ સમક્તિમાં જવાનો માર્ગ ખુલ્લો થાય છે. તેથી મિથ્યાત્વદશામાં પણ મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે, તેવી રીતે તીર્થસ્થળોમાં સ્ત્રી પુત્રાદિકની ઈચ્છાએ જનારાઓ તથા શાસન દેવ - દેવીઓની બાધા માનનારા જૈનો પણ ત્યાંથી જ આગળનું ઉચ્ચ શિક્ષણ-વર્તન પાળવાના અનુભવને પ્રાપ્ત કરે છે; માટે ઘંટાકર્ણ વીરાદિની નિંદા કરનારાઓએ સત્યજ્ઞાન તથા લોકોની ધર્મ પાળવાની પદ્ધતિનો ખાસ અનુભવ કરવો જોઈએ, કે જેથી તેઓ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી પાપના ભાગીદાર ન બને. (માણસા વિ.સં. ૧૯૮૦ ના મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે ઉજવાયેલ અને શાત પુત્ર મહાવીર નામના ચોપાનિયામાં બાધા સંબંધી લખ્યું છે, તે સંબંધી જણાવવાનું કે ઘંટાકર્ણવીરની નામના નિયમોની હારમાળા લીંબોદરાના શાહ તલકચંદેછપાવી બહાર પાડી છે તે કંઈઅમારાતરફથી જણાવવામાં આવી નથી. તેથી તે સંબંધી અમો જવાબદાર નથી.) ઘંટાકર્ણ મહાવીર સંબંધી પૂર્વલખાઈ ગયું છે, તેથી હવે તે સંબંધી વિશેષ લખવાનું રહ્યું નથી. હાલના કેટલાક જૈનો, કે જેઓ રાજકીય પ્રવૃત્તિવાળા ધર્મશ્રદ્ધાચારથી કુતર્ક-નાસ્તિક-સંશયી બનેલાઓ છે, તેઓનો વિશ્વાસ કરશો તો ઠગાશો. કેટલાક રશિયાનોના બોલ્સેવિકોના જેવા વિચારો ધરાવે છે અને હિંદનાં દરેક ધર્મના ધર્મગુરુઓનો અને ધર્મનો રિવાજોનો નાશ કરવા ઈચ્છે છે. સાધુઓની–ત્યાગીઓની સંસ્થાઓનો નાશ કરવા હાલમાં દેશ સમાજ સુધારક દળો પૈકી ઘણા નાસ્તિક દળોની પ્રવૃત્તિ થઈ છે. તેઓ ત્યાગીઓની નિવૃત્તિને ધિક્કારે છે, તે પૈકી કેટલાક આંગ્લભાષાદિ કેળવણી પામેલાઓ છે. તેઓ જૈનશાસ્ત્રોમાં ઘણો કલ્પિત ભાગ વધી ગયો છે, એમ માને છે. તેમાંથી કેટલાક જૈનશાસ્ત્રોમાંના સ્વર્ગ અને નરક તો પુરાણોની પેઠે પૂર્વાચાર્યેઊભા કરેલા છે એમ માને છે, કેટલાક સુધરેલા નાસ્તિક જૈનોને સાધુઓ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તરફ અરુચિવાળા બનાવે છે અને જૈન સાધુ-ગુરહીબનીને પોતાનાવિચારોનું ખંડન કરનારા સાધુ- સૂરિઓની છાપાઓમાં જીકી નિન્દા છપાવે છે. જૈનશાસ્ત્રોથી અજ્ઞાત એવા કેટલાક ભોળા સંશયી જૈનોને પોતાના પક્ષમાં ખેચી લે છે અને તેઓ પોતાના પગ પર કુહાડો મારે છે. અને ઉભય ભ્રષ્ટ થાય પ્રશ્ન- કેટલાકોની એવી માન્યતા છે કે, મનુષ્ય સર્વશ બની શકતો નથી, બહુ તો બહુજ્ઞ બની શકે છે તથા કેટલાક માને છે કે પ્રભુ મહાવીરે બ્રાહ્મણોની સામે બળવો કર્યો તેનો શો ખુલાસો છે? ઉત્તર - જૈનશાસ્ત્રોની માન્યતા છે કે મનુષ્ય રાગદ્વેષાદિક કર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ વીતરાગ થઈ શકે છે. જેમીની આદિ મીમાંસકો “મનુષ્ય સર્વશ થતો નથી.' અને કોઈ જગતકર્તા ઈશ્વર નથી અને તે સર્વજ્ઞ નથી' એમ માને છે. જૈનો તેવી માન્યતાને સ્વીકારતા નથી. પ્રભુ મહાવીરદેવે સર્વજ્ઞ અરિહંત થઈને સમવસરણમાં બેસીને જે મનુષ્યો વગેરે સાંભળવા આવ્યા તેઓને ઉપદેશ દીધો અને તેઓએ જૈનધર્મ અંગીકાર કર્યો. શ્રી મહાવીર પ્રભુના પહેલાં પણ પાર્શ્વનાથના સમયમાં ચાર વર્ણના મનુષ્યો જૈનધર્મ પાળતા હતા અને કેટલાક અન્ય ધર્મોને પાળતા હતા. તેમાં જેઓને જે રુચે તે ધર્મ પાળે. પ્રભુ મહાવીર પરમાત્માએ જૈનધર્મનો ઉપદેશ આપ્યો હતો. કેટલાક શંકિત બનેલા જૈનો, પ્રભુ મહાવીર અને શ્રી પાર્શ્વનાથની પહેલાંના તીર્થકરોને કલ્પિત ઊભા કરેલા માને છે, પણ એવી માન્યતા વાળાઓને જૈનધર્મના ઈતિહાસ પર શ્રદ્ધા ન હોવાથી પોતે ભ્રષ્ટ થયા છે અને અન્યોને નાસ્તિક કરીને ભોળા જૈનોની ત્રિશંકુ જેવી અવસ્થા કરે છે. જ્યાં સુધી તેઓ જૈનશાસ્ત્રોના પુરા પારગામી થયા નથી, ત્યાં સુધી તેઓએ જેજે શંકાઓ થવા પામે તેનો ખુલાસો મેળવવા જૈનશાસ્ત્રો વગેરેનો પૂર્ણ અભ્યાસ કરવો, અને ગીતાર્થ ગુરુઓને પૂછવું. અનંતકાલનો ઈતિહાસ એકદમ અવધિ આદિ જ્ઞાન થયા વિના જાણી શકાય નહીં, માટે પ્રથમ શાસ્ત્રોનો અભ્યાસ સારી રીતે કરવો કે જેથી કાલાંતરે કેટલાક ખુલાસા સહેજે આપોઆપ થઈ જાય છે. પ્રશ્ન - કેટલાક કહે છે કે, શત્રુંજય - સિદ્ધાચલ તીર્થ છે તે પાછળથી થયું છે અને શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ પોતાના લખેલ ગ્રન્થમાં સિદ્ધાચલ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પર તીર્થકરો આવ્યા હતા એવું જણાવ્યું નથી, તે સંબંધી શો ખુલાશો છે? હાલનો શત્રુંજય મહાભ્ય ગ્રન્થ છે તે પ્રાયઃ કલ્પિત છે, એમ કોઈએ પુરાતત્ત્વ માસિકમાં છપાવ્યું છે તેનું કેમ? ઉત્તર - શ્રી હેમચંદ્રાચાર્ય સ્વરચિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રન્થમાં શ્રી ઋષભદેવ પ્રભુ શ્રી સિદ્ધાચલ પર્વત પર પધાર્યા તથા ત્યાં પુંડરીક ગણધર પધાર્યા તથા પુંડરગિરિનામની સ્થાપના થઈ વગેરેનું વર્ણન કર્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પણ શત્રુંજય ગિરિરાજ તીર્થ તરીકે મનાતો હતો, ભરતરાજાએ સિદ્ધાચલજીનો સંઘ કાઢયો હતો. મૂળ વિપાકસૂત્રમાં પણ ખાવ સાથે સિને ઈત્યાદિ પાઠ છે. દિગંબરો પણ પ્રાચીન પુરાણોના આધારે સિદ્ધાચલને તીર્થ માને છે. જાવડશાહે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો હતો, એમ પ્રાચીન પુસ્તકોથી સિદ્ધ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વના સિદ્ધાચલ પર દેરાસરો હતાં. તેની કુમારપાલે અને શ્રી હેમચંદ્રાચાર્યે સ્તવના યાત્રા કરી છે. તેથી સિદ્ધાચલ પ્રાચીન તીર્થ છે એમ સિદ્ધ થાય છે, અને શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વ શત્રુંજયકલ્પ વગેરે પ્રાચીન ગ્રન્થો હતા, એમ સિદ્ધ થાય છે. શાતા દશાંગ તથા અંતગડ દશાંગસૂત્રમાં નવસTM સિતા ઈત્યાદિથી સિદ્ધાચલતીર્થનાં પ્રમાણ છે. કેટલાક કહે છે કે શંત્રુજય માહાત્મગ્રંથ, આધુનિક ચૌદમા પંદરમા સૈકા પછીનો છે. તેમાં કેટલાક પ્રાશ્ચાત્ય વિદ્વાનોનું અનુકરણકરતા કહે છે કે, પંદરમા સૈકાના એક પુસ્તકના સુચિપત્રમાં શત્રુંજયમાહાભ્ય ગ્રન્થની નોંધ નથી. અમો તે સંબંધી જણાવીએ છીએ કે તેમની એ નોંધમાં તો જૈનધર્મ ગ્રન્યો પૈકી ઘણા ગ્રંથો જોવામાં આવતા નથી તથા એક ભંડારની નોંધમાં જૈન ધર્મના સર્વ પુસ્તકો હોય છે, એવું નક્કી છે જ નહીં. કલમ ખડિયા નામો કેટલીક વખત કેટલાક કોષકારો તે પોતાની પાસે હોવા છતાં ભૂલી જાય છે, તો તેવા ગ્રંથભંડારની સૂચિપત્ર કરતા પાસે વાંચવા પુસ્તક બહાર હોવાથી કદાપિ ગ્રન્થભંડારની યાદીમાં દાખલ ન કર્યું હોય એમ કેમ ન બને? પંદરમી ચૌદમી સદીના સર્વ જૈન ગ્રન્થ ભંડારોની યાદીઓ જો મળી આવે અને સર્વ જૈનશાસ્ત્ર ભંડારમાંથી તેનું નામ પછી જો ન આવે ત્યારે તે પુસ્તક પાછળથી બન્યું એમ કહેવાય, તે વિના એક ગ્રન્થભંડારના અનુમાનથી શત્રુંજય ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ માહાલ્ય ગ્રન્થને આધુનિક કલ્પી દેવો, તે તો કપિલા ગૌ જેવું અવ્યાપ્તિ દૂષિત અનુમાન હોવાથી તે અસત્ય ઠરે છે. પ્રશ્ન-પ્રભુ મહાવીરદેવ અને ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ, એબે તીર્થકરોને પાશ્ચાત્ય વિદ્વાનો કબૂલ કરે છે. બીજી બાવીસ તીર્થકરને સુધારક પાશ્ચાત્ય વિદ્વાનો માનતા નથી. તેનું કેમ? ઉત્તર - જૈનશાસ્ત્રોથી જૈન ચોવીસ તીર્થકરો સિદ્ધ થાય છે. તેમાં અન્ય ધર્મીઓના શાસ્ત્રોના પ્રમાણની તથા તેઓની મિથ્યાકલ્પનાની જરૂર રહેતી નથી; વેદશાસ્ત્રોથી બાઈબલકુરાનના પયંગબરોની સિદ્ધિ થતી નથી, અને કુરાન કે બાઈબલથી વેદોની તથા જૈનશાસ્ત્રોની સિદ્ધિ થતી નથી. બૌદ્ધશાસ્ત્રો, વેદ પુરાણશાસ્ત્ર અને જૈનશાસ્ત્રો જુદાં જુદાં છે; માટે ચોવીસ તીર્થકરોની સિદ્ધિ માટે અન્યધર્મીના શાસ્ત્રોની કલ્પનાઉપરનરહેતાં જૈનશાસ્ત્રો પ્રમાણે ચોવીશ તીર્થકરો થયા છે એમ માનવું જોઈએ. પ્રશ્ન - કેટલાક કહે છે કે, આજથી અઢી હજાર વર્ષ ઉપર પ્રભુ મહાવીર તીર્થકરે જે અહિંસાદિક સત્યો કહ્યા તે જ સત્યોને મહાત્મા ગાંધીજી બીજા રૂપાંતરથી કહે છે. તે બરાબર છે કે કેમ? ઉત્તર - સર્વજ્ઞ પરમાત્મા મહાવીર જે સત્યો કહ્યાં છે, તે હાલ જૈનશાસ્ત્રોમાં વિદ્યમાન છે. પ્રભુ મહાવીરદેવની પેઠે મહાત્મા ગાંધીજી કેવલજ્ઞાની નથી. પ્રભુ મહાવીરનાં સત્યો અને ગાંધીજીના સત્યોની વચ્ચે આકાશ પાતાળ જેટલો ફેર છે. પ્રભુ મહાવીરદેવે પ્રકાશ્ય છે કે, જગતનો કર્તા ઈશ્વર નથી અને ગાંધીજી પોતે કહે છે કે, કે હું વૈષ્ણવ છું જગતું ના કર્તા તરિકે ઈશ્વરને માનું છું. પ્રભુ મહાવીરદેવ તો સર્વજ્ઞ હતા અને કેવલજ્ઞાનથી બોધ આપતા હતા, ગાંધીજી તો કેવલજ્ઞાની નથી, તેથી અઢી હજાર વર્ષ ઉપર થયેલ સર્વજ્ઞ વીતરાગ મહાવીરની પેઠે ગાંધીજીમાં સત્યો પ્રકાશવાની શક્તિ નથી. પ્રભુ મહાવીરદેવ સર્વ સાવધયોગનો ત્યાગ કર્યો હતો, અને બાર વર્ષ સુધી ધ્યાન ધરી કેવલજ્ઞાની થયા હતા. ગાંધીજી તો ત્યાગ માર્ગ કરતાં વિદેહી જનક જેવો ગૃહસ્થાશ્રમ સારો માની તેમાં રહેવાની રુચિ ધરાવે છે. ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરદેવ તો સર્વ જીવોના સર્વ પરિણામોને સાક્ષાત જાણતા હતા. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તક વગેરે પુસ્તકો વાંચ્યાં હશે તેથી કંઈ (ગુરુગમ વિના) જૈનશાસ્ત્રોના જ્ઞાની કહી શકાય નહીં, તેમને જૈનશાસ્ત્રોમાંની કેટલીક વાતો રુચે, તેથી કંઈ જૈન કહેવાય નહીં. તેમના નીતિના આચારો સારા હોય, તેમની પેઠે તો ખ્રિસ્તી મુસલમાનો પૈકી કેટલાકના સારા નીતિવાળા આચારો હોય, તેથી તે જૈનધર્મી ગણાય નહીં અને તેથી તેવા દયા, સત્યનીતિની પ્રવૃત્તિથી પ્રભુ મહાવીરની પેઠે સત્યના પ્રકાશક પણ તે કહેવાય નહીં. આપણે જૈનો, ગાંધીજી વગેરે સર્વ મનુષ્યો સાથે શુદ્ધ પ્રેમથી મૈત્રી રાખી શકીએ, પણ તેમના વિચારો છે તે પ્રભુ મહાવીરનાં સત્યો છે, એમ કદાપિ માની કીએ નહીં પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરામાં આજ સુધી અનેક ત્યાગી વૈરાગી પંચ મહાવ્રતધારી અનેક ગુણી આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને સાધ્વીઓ થયા છે અને હાલ વિદ્યમાન છે, તેઓએ જ પ્રભુ મહાવીરદેવના સત્યોને પ્રકાશ્યાં છે અને હાલપ્રકાશે છે તેમના અનુયાયી નો જ પ્રભુ મહાવીરનાં સત્યોને જૈનશાસ્ત્ર અનુસારે પ્રકાશી શકે છે, તેથી રૂપાંતરે બીજાં સત્યો નથી. તેથી ગાંધીજી તે જ રૂપાંતરે પ્રકાશી શકે નહીં, અને પ્રભુ મહાવીરનાં સત્યોને જ જો તેઓ પ્રકાશે છે એમ માનો છો, તો તે સત્યોને આપણા સાધુઓ દરરોજ કહે છે, તેમાં ગાંધીજી વિશેષ કહી શકવાના નથી. ગાંધીજી જો પ્રભુ મહાવીરદેવનાં સત્યોને જ પ્રકાશે તો જૈનશાસ્ત્રોથી ભિન્ન ન હોવા જોઈએ પણ તેઓની જે હીલચાલ પ્રવૃત્તિ છે. તેમાં કઈ શ્રાવક ધર્મની અથવા સાધુધર્મની પ્રવૃત્તિ જૈનશાસ્ત્રો પ્રમાણે ઉપદેશ વગેરે દેખાતો નથી. તેથી પ્રભુ મહાવીર પ્રભુની પેઠે રૂપાંતરે ગાંધીજીએ સત્યતત્વો પ્રકાશ્યાં છે, એવું કહેવું તે સમજફેર છે. જૈનોએ તો ગીતાર્થ ગુરૂ આચાર્યો અને સાધુઓને અને જૈનશાસ્ત્રોને અવલંબી ચાલવું જોઈએ, એમ ચાલવામાં જ જૈનોનું જૈન ધર્મરૂપ સ્વરાજ્ય જીવશે, અન્યથા તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વી બની જશે એક વાર જો જૈનો ગીતાર્થ ગુરૂઓની શ્રદ્ધા ખોઈ બેઠાં તો તેઓ મિથ્યાત્વના કૂપમાં પડી જવાના. પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરાએ સર્વ સત્ય તત્ત્વો આજ દિન સુધી જૈનશાસ્ત્રના આધારે ચાલ્યાં આવે છે, તેથી આપણે સત્યોની પ્રાપ્તિ માટે અન્યો Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી, અને ધર્મને માટે વૈષ્ણવ, ખ્રિસ્તી આદિ અન્ય ઘર્મ નીતીવાળા ભક્તોની મહાત્માઓની સંગતિ કે શરણ કરવાની કિંચિત - અંશ માત્ર પણ જરૂર નથી. જૈનો, જૈનશાસ્ત્રો પ્રમાણે વર્તે તો તેઓ સ્વતંત્ર મુકત બની શકે છે. દેશનાયકો અનેક થયા કરશે અને દેશની ભક્તિનો રંગ વ્યાપક હોવાથી હિંદનો દેશનાયક નીતીવાળો હોય તો ચાર ખંડમાં વખણાય પ્રસિદ્ધ થાય, તેથી તે કંઈ જૈનધર્મની દષ્ટિએ જૈનત્યાગી સાધુઓની તુલનામાં આવી શકતો નથી. અને જૈન સાધુઓની અહિંસાને પણ પાળી શકતો નથી તો પછી તે સર્વજ્ઞ વીતરાગ તીર્થકરની તુલનામાં તો આવે જ કયાંથી? એમ જૈનશાસ્ત્રોના આધારે જૈનો જાણે છે અને એવા દઢ નિશ્ચયથી પ્રવૃત્તિ કરે છે. જૈનેતર દેશનેતાઓ પાસેથી આશા રાખનારાઓ ગાડરના બચ્ચાં જેવા ભોળાં છે. દયા અહિંસાદિ તત્ત્વોને સર્વજ્ઞ મહાવીરે જેવાં પ્રરૂપ્યાં છે, તે જૈનશાસ્ત્રોના પૂર્ણ અભ્યાસથી જાણી શકાય છે અને તે જાણ્યા પછી ગાંધીજી વગેરે દેશનેતાઓની અહિંસાની તુલના જો જૈનસંધુઓની સાથે કરવામાં આવે તો તેમાં ઘણો ફેરફાર જણાશે. આપણે જૈનોએ દયા, અહિંસા માટે અન્ય ધર્મીઓનું શરણ લેવાની જરૂર રહેતી નથી. જૈનશાસ્ત્રોના આધારે મેં મારી માન્યતા જણાવી છે, તેથી કંઈ ગાંધીજી ઉપર દ્વેષભાવ નથી. ગાંધીજી તો શું પણ મારા શત્રુઓ બની જેઓ મારા ઘાત કરવા ઇચ્છે છે તેવાઓ ઉપર મને સદભાવદયા, શુદ્ધ પ્રેમ પ્રવર્તે છે. તો ગાંધીજી આદિ દેશભકતો વગેરેની સાથે મારે મંત્રીભાવ છે. એમ સત્ય જાહેર કરૂં છું. પ્રશ્ન- કેટલાક શક્તિ જૈનો કહે છે કે પ્રભુ મહાવીરદેવે બ્રાહ્મણોની સત્તાના જૂલ્મથી કંટાળીને દીક્ષા લીધી હતી તેનું કેમ? ઉત્તર-એવા શકિત જૈનો કપોલકલ્પિતકાલપુરાણનાં ગપ્પાં ઉઠાવનાર છે, કારણ કે તે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોની જૂઠા અનુમાનના તંરગો પર ડોલે છે. તેઓ કંઈ શાસ્ત્રનો પુરાવો આપી શકતા નથી. પ્રભુએ તો આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવવાને દીક્ષા લીધી હતી. બ્રાહ્મણો તો તે વખતની તેમની પ્રશંસા કરતા હતા અને પ્રભુ મહાવીર તીર્થકર થઈ જગતનો ઉદ્ધાર કરવાના છે એમ જાણતા હતા. હાલના બ્રાહ્મણોને અને જૈનોને દેખી તે વખતના બ્રાહ્મણોનો જમાનો કલ્પી જૂઠા વિચારો દોડાવવા એ જૈનનું લક્ષણ નથી. ૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-મરીચિએ ત્રિદંડીનો વેષ ધારણ ર્યો,તેણે ઋષભદેવ પાસે સાધુઓ કરવાને મનુષ્યો મોકલ્યા. પણ જ્યારે તે માંદો પડયો. ત્યારે તેની કોઈ સાધુએ સેવા કરી નહીં અને શ્રાવકોએ પણ સેવા કરી નહીં તેથી મરીચિએ કપિલને દીક્ષા આપી. તેમાં શ્રી ઋષભદેવના સાધુઓએ અને શ્રાવકોએ મરીચિની સેવા નહીં કરી તેથી તેઓની અવિવેક્તા ગણાય કે નહીં? ઉત્તર - શ્રી 22ષભદેવ વીતરાગ સર્વજ્ઞ હતા, તેથી તે મરીચિની સેવા કરે નહીં. સાધુઓ પણ મરીચિથી ન્યારા રહેતા હતા અને વિહાર કરતા હતા તથા તે સાધુ - દીક્ષા સંયમી હતા અને મરીચિ સંયમથી પડી ગયા હતા. મરીચિએ વર્ણશંકર વેષાચાર સ્થાપ્યો, તેથી સંઘને તે ગમ્યું નહીં, સાધુઓ વગેરે તેથી તેમની પાસે રહી સેવા કરી શકે નહીં તેમજ તેઓને દૂર રહેવાથી મરીચિની માંદગીની ખબર પણ ન હોય. મરીચિએ સેવા કરાવવા માટે માંગણી ન કરી હોય, તથા મરીચિએ વનમાં રહેતા હતા અને તેમને આહાર પાણી લાવી આપવા તેતો સાધુ જેવાનું કાર્ય હોય છે, તેથી ગૃહસ્થ જૈનો આહાર વહોરાવી શકે પણ ભિક્ષા માગીને લાવી ન આપી શકે, તેથી શ્રાવકોનો અવિવેક ગણાય નહીં. તે વખતના સાધુ અને શ્રાવકો ત્રજુ - સરલ અને જડ હતા અને પ્રભુ મહાવીરના સાધુઓ વક્ર અને જડ હતા. તેથી ઋષભદેવના સાધુઓ જુદાં વેષધારીની ખબર ન લેવા જાય, તેમાં તેનું પતિતપણું જાણી લક્ષ્ય ન આપે, તો તેથી કંઈ સાધુઓનો દોષ નથી તેમજ પ્રભુના ઉપદેશની ખામી નથી, તેથી તેવી ચર્ચાનો કંઈ અર્થ જ નથી. પ્રશ્ન - હાલમાં કેટલાક સુધારક નામધારી શંકિત જૈનો, સાધુઓની જાહેર તેમજ ખાનગીમાં ગુપ્ત નામેનિંદા છાપે છે, છપાવે છે, અને ધર્મશાસ્ત્રોમાં શંકા ઉઠાવે છે, તેનું શું કારણ છે? ઉત્તર - જૈનધર્મની બાબતમાં ધર્મગુરુઓ મુખ્ય હોય છે. ધર્મગુરુઓ જૂઠા સુધારા, વગેરે બાબતોમાં આડા આવે છે. નાસ્તિકોના નાસ્તિક વિચારોનું ખંડન કરે છે દારૂ, માંસ વાપરવાનો નિષેધ કરે છે ભંગીઓની સાથે ખાવાનું નહીં એમ ઉપદેશ આપે છે, તેથી વિરૂદ્ધ પ્રવત્તિવાળાઓ ધર્મગુરૂના દુમનો બની જાય છે અને તેઓની ઉપર જુઠાં આળ ચઢાવે છે તેઓ જાણે છે, કે સાધુઓ કોર્ટમાં જવાના નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવિરૂદ્ધ કર્મ કરનારા વગેરે કહેવાથી તેઓ પર જનતાને શંકા પડે તથા એક બે શ્રાવકોની સાથે વાતો કરતા હતા, એમ કહીં આળ ચઢાવવાં કે જેથી તેઓ કોમમાં હલકા પડે અને સામા પડે નહીં તથા ડરી જાય અને આબરૂહીન થઈ જાય, આવી જાતની કેટલીક નિંદક ટોળીઓ ઉભી થઈ છે અને તે રશિયન બોલ્સેવિકો જેવી અંતરથી હિંસક છે અને બહારથી અહિંસાનો સિદ્ધાંત જણાવે છે. તેઓ નાતજાત ધર્મ વગેરેના માર્ગોનો નાશ કરવા ઇચ્છે છે. એવા કેટલાક નાસ્તિક જૈનો ઘણા વાચાળ અને કુતર્કી હોય છે, કે જેઓની આગળ ભોળા વિદ્વાન જૈનો હારી પણ જાય, તેથી તેઓના વિચારોનો વિશ્વાસ ન રાખવો. જિનેશ્વર ભગવાનની પ્રતિમાને વસ્ત્રાભૂષણો સજાવવામાં જૈનશાસ્ત્રોમાં પાઠો છે. સાધુઓ, ધર્મગુરુઓ, ચંદરવા પૂઠીયાવાળી પાટ પર બેસી વ્યાખ્યાન વાંચે છે. તેમાં ચંદરવા પૂઠીયા વગેરેથી ગુરુની શોભા ભક્તિ કરવામાં તથા ગુરુ પ્રવેશ મહોત્સવ વગેરેમાં જેઓ વાંધા લેતા નથી, તેમ વીતરાગ દેવની પ્રતિમાની ભક્તિ કરવામાં વાંધો ન લેતાં પોતાના ત્યાગ વૈરાગ્ય ઉપર લક્ષ દેવું જોઈએ. જૈન ધર્મ પ્રવર્તક સાધુ, સૂરિયો વગેરેના સામા પ્રતિપક્ષીઓ પડે અને જૈનશાસ્ત્રોમાં શંકા વડે વિરોધ કરે અને ગુરુઓની નિંદા કરે, તેથી કંઈ ધર્મરક્ષક ગુરુ ડરી જઇને બેસી જાય નહીં. વિચારભેદેવૈરીદુશ્મનોએ ભલાભલાની નિંદા કરી છે; અરવિંદ ઘોષ વગેરે દેશ નાયકોની સામા પડેલાઓએ એવી ધૂળ ઉડાડી છે. જૈન એડવોકેટમાં મહાત્મા ગાંધીજીની નિંદા બદબોઈ કરવામાં આવી છે, તેથી ગાંધીજીને કાંઈ હરકત નથી. પ્રતિપક્ષી - નિંદકોએ આજ સુધીના મહાપુરુષોની સામે ધૂળ ઉડાડી છે. જૈનાચાર્યો તથા સાધુઓના પ્રતિપક્ષી બનેલા નિંદકોએ આજ સુધી સૂરજ સામે ધૂળ ઉડાડવા જેવી ઘણી પ્રવૃત્તિ સેવી છે, પણ તેથી તેઓ દબાયા નથી અને તેઓએ પોતાનું કાર્ય કર્યું છે. પ્રતિપક્ષી વિરોધિઓ કદાચ ધર્મગુરુઓને મારી નાખવા સુધીનાં તર્કટો - ષડયંત્રો રચે અને તેથી ધર્મરક્ષકો મરી જતા પણ કંઈ સત્ય ધર્મ વિચારોનો ત્યાગ કરતા નથી. અમોએ કોઈનું નામ દઈને પ્રત્યુત્તર લખ્યો નથી. ફક્ત ઉપર્યુક્ત વિચારોથી તેના પ્રતિપક્ષી વિચારોનો જવાબ આપ્યો છે. એમાંથી મધ્યસ્થ સત્ય ગ્રાહકો જો વિચાર કરશે, તો તેમાંથી તેઓને ઘણું લેવાનું મળશે. ૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી, તિલક, દાસબાબુ વગેરે દેશનાયકોના દેશનાયકત્વ સામે અમારે વિરોધ નથી. પરંતુ જેઓ જૈન ધર્મ અને તીર્થકર વગેરે સંબંધી વિરુદ્ધ વિચારો જાહેર કરે, તેઓને તો ઉત્તર આપવો જોઈએ. જ્ઞાતપુત્ર મહાવીરના અંગે ગાંધી ભકતે જે વિચારો છપાવ્યા હતા, તેમાં પ્રસંગે ગાંધીજી સંબંધી અમારા વિચારોને જૈનશાસ્ત્રાધારે જાહેર કર્યા, તેમાં ગાંધીજીના અંગત ચરિત્ર સંબંધમાં અમે ઉતર્યા નથી. અન્ય ધર્મસર્વલોકોમાં હું ગાંધીજીને પ્રથમ નંબરના ઉત્તમ દેશભકત લૌકિક મહાત્મા તરીકે માનું છું. તે ખરા દેશભકત છે. પણ જૈનધર્મ દષ્ટિએ તે જૈન મહાત્મા નથી, એવો મારો અંગત વિચાર છે. ગાંધીજી વગેરે દેશનાયકો સાથે ગૃહસ્થ જૈનો, રાજકીય ચળવળમાં ભાગ લે તેમાં અમારો વાંધો નથી પણ તેની સાથે અમારા તીર્થકરોની અને ગુરુઓની કક્ષામાં ગાંધીજીને મૂકીને જૈન સાધુ ગુરુઓ સામે પડનારા ગાંધી વગેરે દેશનાયકોના અર્ધદષ્ટિરાગી નાસ્તિક શકિત જૈનોને તેમની ચર્ચાનો જવાબ અને ભવિષ્યમાં તેઓ આ લેખનો ઉત્તર આપે તો તેની સામે જીવતાં સુધી જવાબ આપવા તૈયાર રહીશ. જૈનોએ ધર્મપરિવર્તન મહાયુદ્ધના સંક્રાન્તિયુગમાં જૈનશાસ્ત્રોને ઉડાવનારાઓનો વિશ્વાસ ન કરવો અને તેઓના ઉત્સુત્ર વિચાર સામે વિરોધ જાહેર કરવો જોઈએ. જૈનોએ શારીરિક ધાર્મિક કેળવણીનું શિક્ષણ લેવું અને જૈનાચાર્યોના ઉપદેશાનુસાર વર્તવું. જૈનધર્મ માટે જૈનેતર ધર્મીઓ કે જે સામાન્ય અહિંસા દર્શાવતા હોય તેઓના ધર્મીભક્ત ન થવું. હિંદુઓના જેવા કંઈક વિચારો સાથે મળતા બનીને આગાખાની મુસલમાનો, કરોડો રૂપિયા ખર્ચીને, હજારો ઉપદેશકો રાખીને હિંદુઓને આગાખાની મુસલમાનો બનાવે છે. ખ્રીસ્તીઓએ પણ હિંદુઓને અને જૈનોને ખ્રીસ્તી કરવા અબજો રૂપૈયાખરચી હજારો ઉપાયો કરી લાખો મનુષ્યોને પ્રીસ્તી બનાવ્યા છે. જૈનો! તમે જાગો! જૈનશાસનશત્રુઓથી બચી જાઓ! ધર્મ માટે અર્પાઇ જાઓ ! સાધુઓના નાશની સાથે ગૃહસ્થ જૈનસંઘનો પણ નાશ થશે, માટે ધર્મગુરુઓની સેવાભક્તિ કરીને શાસ્ત્રોના જ્ઞાતાઓ બની જૈનધર્મનો વિશ્વમાં પ્રચાર કરવો જોઈએ. ૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-તમારો પોતાનો મહાત્મા ગાંધીજી માટે શો અભિપ્રાય છે અને મહાત્મા ગાંધીજી હિંદુ-મુસલમાનની એકતા કરે છે તથા ઢેઠ-ભંગીને સ્પર્શ્વગણે છે તથા રેટીયા ખાદીની પ્રવૃત્તિ કરે છે. તેમાં તમારીજાતિ અભિપ્રાય શો છે? ઉત્તર - વ્યવહારથી જૈનધર્મની દૃષ્ટિએ તેમને હું જૈનગૃહસ્થ જૈન સાધુ માનતો નથી પણ હિંદુ - દેશનાયકોમાં સર્વ પુરુષોમાં વિશેષ સત્યાગ્રહી, સરલ અને ગુણાનુરાગી અને મધ્યસ્થ અને મોક્ષમાર્ગાનુસારી કોટિના પુરુષોમાં યોગ્ય શ્રેષ્ઠ તરીકે છે એમ માનું છું. હિંદુ-મુસલમાનની એકતા થાય અગર ન થાય તો પણ તેમની ભાવના અને પ્રવૃત્તિને તો સારી માનું છું. હિંદુ-સંન્યાસીઓ જેવા તે ત્યાગી નથી, પણ તે ત્યાગીના કેટલાક ગુણોથી યુક્ત છે. જૈનશાસ્ત્રોની દષ્ટિએ તે વ્યવહારથી જૈન અથવા ત્યાગી નથી તેમનામાં ધર્મસહિષ્ણુતા ના ગુણ સારા પ્રમાણમાં ખીલ્યો છે અને તેથી તે સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનને ભવિતવ્યતાના યોગે પામવાને લાયક છે, એમનામાં દાઝ સારી છે. ઢ-ભંગીને સ્પર્શ્વ માનવા એવી તેમની માન્યતાવાળો હું નથી પણ હું ઢેઢ-ભંગીઓ સ્પશ્ય થાય એવા ઉપાયો લેવાની તરફેણમાં છું. તેઓ કેળવણી પામશે અને દારૂ, માંસ વગેરેનો ત્યાગ કરશે, મલીનતા છોડશે, સાત્વિકાચાર વિચારમાં આરૂડ થશે, તો હળવે હળવે તેઓ સ્પર્ય થઇ શકશે. તેમની રેંટીયા, ખાદીની પ્રવૃત્તિ, અહિંસાની દૃષ્ટિએ ઉપયોગી છે, પણ તે મરજીયાત થવી જોઈએ; વૈષ્ણવભકત મહાત્મા ગાંધીમાં જેજે ગુણો અમને જણાય છે, તેની અમો અનુમોદના કરીએ છીએ તે પોતાને તીર્થકર તથા પ્રભુ અવતાર કહેનારા તેમના ભકતોને વખોડી કાઢે છે અને તેઓને જુઠા કહે છે, એવી તેમની માન્યતા છે.તે સાચી છે અને એમના કહેવા પ્રમાણે અમો તેમના સંબંધી એવા ઉપર્યુક્ત વિચાર માનીએ છીએ. તેઓ હિંદુ-મુસલમાનોને જે એકતા, સંપ પ્રેમનો પાઠ શીખવે છે તે સારો છે. બાકી જૈનશાસ્ત્રોના આધારે અમો ગાંધીજીને વેષ્ણવભકત તરીકે માનીએ છીએ. અને જૈનશાસ્ત્રના આધારે જૈનોએ પણ એમ માનવું જોઈએ. ___ ईत्येवं ॐ अर्ह महावीर शान्ति ३ વિ. સં. ૧૯૮૦ શ્રાવણ સુદિ પંચમી બુદ્ધિસાગર મુ. પેથાપુર ૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિકૃત = = = = = 8 8 % ૪ = = = = = = = = = = ૪ ૬૪૪૬૪૦૪૮૧૨૮૬ સ્નાત્રપૂજા તથા મંગલપૂજા ખાત્રવિધિ પ્રથમ દૂધ, દહીં, ઘી, કેશર, ફૂલ, અને જલનું પંચામૃત કરી બે કળશ એક પાટલી ઉપર ચોખાના બેસ્વસ્તિક કરીને તે ઉપર મૂકવા, કળશને મોઢે નડાછડી બાંધવી. એકત્રણ બાજોઠનું સિંહાસન કરીને ઉપર પ્રભુની પધરામણીનું સિહાસન મૂકી તેમાં એક રકાબીમાં કેશરના બે સ્વસ્તિક કરી ત્રણ નવકાર ગણી એક ધાતુની પંચતીર્થ -પ્રતિમાજી તથા એકસિદ્ધચક્રજીની પ્રતિમાજી પધરાવવાં. પ્રતિમાજીનું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ રાખી પધરાવવાં. પ્રતિમાજી નીચે એક પૈસો મકવો. સિંહાસનના વચલા બાજઠ ઉપર ચોખાનો એક સ્વસ્તિક કરી એક ફળ મૂકવું. પ્રતિમાજી પધરાવવા સિંહાસનના એક છેડે નાડાછડી બાંધવી. એક રકાબીમાં થોડાં છૂટાં ફૂલ તથા કેશરવાળા ચોખા કરી રાખવા અને ચામર, દર્પણ, પંખો, ઘંટ, વગેરે સામાનસિંહાસન પાસે રાખવો. જયાં વસ્ત્ર ચડાવવામાં આવે, ત્યાં નાડાછડીનો કકડો મૂકવો. ફૂલની અછત હોય ત્યાં કેશરવાળા ચોખાનો ઉપયોગ કરવો. સ્નાત્ર ભણાવવાવાળો માણસ હાથમાં ફૂલ લઈને ઊભો રહે અને વિધિ ભણાવનાર માણસ વિધિ શરૂ કરેકુસુમાંજલિ બોલી ફૂલ ચઢાવવું. વિધિ ભણાવનાર માણસ વિધિ શરૂ કરે કુસુમાંજલી ચઢાવવાનું કહે. ત્યારે ભગવાનને કુસુમાંજલિ ચઢાવવી, સાત વખત કુસુમાંજલિ ચઢાવી રહ્યા પછી સ્નાત્રીઓ હાથ જોડીને ઊભો રહે અને વિધિ ભણાવનાર વિધિ બોલ્યું જાય. જયારે “પન્નરક્ષેત્રે અતિકાળમાં” એ દુહો પુરો થાય, ત્યારે જ્ઞાત્રિયો ત્રણ ખમાસમણ દઈચૈત્યવંદનની વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરે ને જયવીરાયનો પાઠ કરી હાથમાં કળશ લઈને ઊભો રહે નેવિધિ ભણાવનાર જયારે સૌધર્મેન્દ્રપંચ રૂપ કરી એ પદ પુરૂ બોલી રહે ત્યારે જળનો પ્રભને અભિષેક કરે પછી તે ઢાળ પુરો થયા પછી ભગવાનનેસિંહાસનમાંથી બહાર લઈ ચોખ્ખા પાણીથી હવણ કરાવી અંગ લુહાણાં ત્રણ કરી, ચંદન પૂજા કરે. પછી આરતિ મંગલ દીવો કરવો. ૩૫ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ આ વિધિ સામાન્ય પ્રકારે લખી છે. પંરતુ જયાં નાડાછડી લખી છે ત્યાં ઉત્તમ વસ્ત્રનો ઉપયોગ કરે અથવા ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યનો ઉપયોગ શક્તિ પ્રમાણે કરે તો તે ઉત્તમ છે. * * * * જૈનાચાર્યશ્રીબુદ્ધિસાગરસૂરિકૃત રક છે સ્નાત્રપૂજા પ્રારંભ ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪) દુહા સવતિશય શોભતાં, પ્રભુ મહાવીર જિનેશ; શાસન નાયક જગપતિ, પ્રણમું હું વિશ્વેશ. પ્રભુ સ્નાત્રની ભાવના, કરતાં શાન્તિ થાય; રોગ શોક દૂરે ટલે, સ્નાત્રપૂજા મહિમાય. કુસુમાંજલિ ઢાળ I Rા # # # & a 6 દ ક જ ૪ ૪ ૪ ૪૪ ર ક » શ્રી ઋષભદેવ પૂજા આઠજાતિ કલશે નહવરાવે, ઈદ્રો મનમાં આનંદ પાવે, પ્રભુ પૂજા સમશકિત પ્રગટાવે, પ્રભુ જાણી પ્રભુને દિલ લાવે કુસુમાંજલિંથી ઋષભ પુજીજે, ગ્રહી પ્રભુ ગુણમન રીજીજે ૧ાા (કુલ ચઢાવવું) શ્રી શાન્તિજિન પૂજા છેક ઇs ૧૪ ૪ 9 a vs e ૪ ક = = = = = = = = ક ૪ ૪ ૧૧૪ ૨૪ x 9 = = = = = = = = = દુહો ક્ષાયિક નવલબ્ધિ પ્રભુ, શાન્તિનાથ જગદેવ; દ્રવ્યભાવથી શાન્તિને પામો કરીને સેવ |૧|| ૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સહજાનન્દસ્વભાવે શાન્તિ, કેવલજ્ઞાનની શોભે કાન્તિ; ટાળે સર્વજીવોની ભ્રાન્તિ,આપે તન્મય થતાં ક્ષાન્તિ; ચોસઠ ઇન્દ્રો સારે સેવા, પૂંજુ પ્રણમું શાન્તિદેવા (ફુલ ચઢાવવું) શ્રી નેમીનાથ પૂજા ****** દુહો કેવલજ્ઞાનમાં ભાસતું,અણુસમ વિશ્વ સદાય; તે નેમિ પ્રભુ પૂજીએ, ભાવબ્રહ્મ પ્રગટાય. ઢાળ બાલ્ય થકી જે બ્રહ્મવ્રતધારી,અનન્ત શકિતમય અવતારી, કેવલજ્ઞાનથી જગહિતકારી, મોહશત્રુ હણી એ મોહારિ, નેમિજિનેશ્વરને પૂજીજે, પ્રભુસ્વરૂપે થઇ પ્રભુ પ્રણમી જે. (ફુલ ચઢાવવું) શ્રી પાર્શ્વનાથ પૂજા દુહો પાર્શ્વ પ્રભુ પ્રણમુ સદા, ત્રેવીસમાં જિનરાજ; વન્દે પૂજે ભાવથી, સિદ્ધે વાંછિત કાજ. Jain Educationa International ઢાળ પાર્શ્વપ્રભુ જગમાં જયકારી, પરબ્રહ્મ જગને સુભકારી, ચોત્રિશ અતિશયથી અવતારી, પાંત્રિશ વાણી ગુણના ધારી, 68 For Personal and Private Use Only ||૨|| ||૧|| 11911 Page #43 -------------------------------------------------------------------------- ________________ પાર્થપૂજી જે ધ્યાને રહી જે આત્મિક ગુણ પ્રગટાવી લીજે, કુસુમાંજલિએ પૂજા કીજે; પ્રભુસ્વરૂપ થવા દીલ કીજે. પારા (ફુલ ચઢાવવું) 5 ડ + + $ $ $ $ $ $ $ $ ર સ હ છ ૨ ૪૬ શ્રી વીરપ્રભુ પૂજા # # $ 8 9 # 8 ક છે. 8 8 8 8 8 8 5૪ ૦૪ ૪૪ ૯ ૨૪ ૬૦ ૪૬ ૬૪ ૬૪ 38 શાસનનાયક જગધણી, પરબ્રહ્મ મહાવીર; સર્વદેવના દેવ જે, સધીરમાં ઘર. JI૧II ઢાળ પ્રભુ મહાદેવ સમરી જે આ વિર્ભાવે આતમ કીજે, વીર બની મહાવીરને ભજીએ, કાયરતા દુર્ગુણને તજીએ, પ્રભુચરણે કુસુમાંજલિ ધરીએ, ધીરતા વીરતા વેગ વેરીએ; દે હાધ્યાસ તજી વીર થાવું, તે માટે વીર ગાવું ધ્યાવું. જરા (ફુલ ચઢાવવું) + e = = = = = છે૩ ૪ ૬ ૧ * ; X ૯ + ૩ = $ $ $ * * * * * * * II અથ સર્વ જિનપૂજા | જ છે 5 રૂ ૪ ૪ = = = + 3 = + ૩ = 8 8 S $ $ $ $ $ $ $ $ $ 8 5 % ઢાળ સકલ જિનેશ્વર પ્રેમપૂજો, અશુભ કર્મથી ભવિજન ધૂજો, કુસુમાંજલિ જિનચરણે ધરીએ, સહજ સ્વભાવે શિવપુરી વરીએ. કુસુમાંજલિ પૂજો સર્વજિસંદા, તુજ ચરણકમલ સેવે ચોસઠ ઈદા (ફુલ ચઢાવવું) * * * * * ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ઇતિ ચોવીસ જિનપૂજા ॥ સર્વ જિન પૂજા || ઢાળ પન્નરક્ષેત્રે અતિતકાલમાં, વર્તમાનમાં વર્તેજી, ભાવિકાલ થાશે જે જિન; વીતરાગ ગુણ શર્રેજી, એકસો ને સિત્તેર તીર્થંકર, ઉત્કૃષ્ટા જે કાલેજી, પૂજ, વાંદુ ગાવું ધ્યાવું, આતમ જે અજવાલેજી જન્મોત્સવ કલ્યાણક ઉજવે; ઇન્દ્રાદિક બહુ ભાવેજી જન્મકાલે તીર્થકર સહુને,મેરૂપર લેઇ જાવેજી, સર્વ જાતિકલશા અભિષેકે, પ્રેમે પ્રભુ હવરાવેજી; એવા અરિહંત ત્રણકાલના, પૂજીજે એક ભાવેજી (ફુલ ચઢાવવું) (આતમ ભકિત મલ્યા કોઇ દેવા. એ રાગ) ત્રીજે ભવ તીર્થંકર કર્મને,બાંધ્યુ વીરે ભાવે દ્રવ્યભાવ વિસસ્થાનકતપથી, પ્રશસ્યરાગના દાવે, સર્વજીવોને ધર્મી બનાવું,સર્વ વિશ્વ ઉદ્ધૐ, રહે ન જગમાં કોઇ દુઃખી, સર્વ જીવોનેતારૂં. શુભ ઉત્કૃષ્ટા હર્ષોલ્લાસે,જિનવર નામને બાંધે, અનન્ત પુન્ય ગ્રહીને પ્રભુજી, સકલ જીવ હિત સાધે, માનવ આયુઃ પૂર્ણ કરીને, દશમા સ્વર્ગમાં જાવે, પુષ્પોત્તર વૈમાનિક સુ૨વર,સ્વર્ગતણાં સુખ પાવે. ૩૯ પછી સ્નાત્રીઓ ખમાસમણ દઇ જગચિંતામણિ ચૈત્યવંદન નમુથુણં કહી જયવીયરાય પર્યંત કહેવું, પછી હાથ ધુપી મુખકોશ બાંધી કળશ લઇ ઊભા રહીને કળશ કહે, Jain Educationa International ||૧|| For Personal and Private Use Only 11211 ||૧|| ||૨|| Page #45 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી ચવીને દક્ષિણ ભરતે,ક્ષત્રિય કુંડપુર માંહે, ત્રિશલારાણી કુખમાં આવ્યા, જ્ઞાતકુલે ઉત્સાહે, ત્રિશલા માતા સ્વપ્રો દેખી, આનંદ અતિશય પાવે, ભારતને ઉદ્ધારવા પ્રગટયા, પ્રભુજી શકિત પ્રભાવે, હાથી વૃષભને કેશરી સિંહ, લક્ષ્મી પુષ્પની માલા, ચંદ્રરવિધ્વજ કલશ મનોહર, સરોવર પૂર્ણ વિમાન, સાગર રત્નની રાશિ અગ્નિ-નિર્બુમ ચૌદ નિહાલે, ચૌદે સ્વપ્રો અર્થ સુણીને, આનંદજીવન ગાલે. સિદ્ધારથરાજાના હુકમે, જોષીઓ ત્યાં આવ્યા; પુર બાહર સુરમ્ય સભામાં, અર્થ વિચારે ફાવ્યા; જયોતિષિઓ ભેગા થઇને, બોલે સાચી વાણી; તીર્થંકર વા ચક્રવર્તી તુજ, પુત્ર થશે ગુણવખાણી રાજા રાણી અતિ હરખાયાં, જયોતિષી સંતોષ્યા; દાનાર્દિકથી ધર્મલોકો, યાચક સંતોષ્યા; ભારતમાં સહું ઘરઘર લોકો, જાણી આનંદ પાયા; ત્રિશલા માતા ગર્ભને પોષે, ધરે નિરોગી કાયા ચૈત્રશુદિ તેરશના દિવસે, મધ્યરાત્રી થઇ જતાં; સર્વદિશાઓ ઉજ્વલશાન્તિ, આનંદવાલી સુહાતાં; નવમહિનાને સાડાસાત જ, દિવસ પુરા થાતાં; ત્રિશલામાતાએ પ્રભુ જનમ્યા, ત્રિલોકે થઇ શાતા ભારતદેશે ઘરઘર મંગલ, ઘરઘર હર્ષ વધાઇ; સિદ્ધારથરાજા મન આનંદ, પ્રગટયો વિશ્વ ન માય શુભ લગ્ને જનમ્યા પ્રભુ, ત્રણભુવન ઉદ્યોત; નારકી પણ આનન્દીઆ, જેની અનંત જયોત Jain Educationa International ૪૦ For Personal and Private Use Only. ||૩|| ||૪|| 11411 || ૬ || ||૭|| ||૮|| Hell Page #46 -------------------------------------------------------------------------- ________________ ||૨|| JIII છપ્પન-દિકકુમારી તીહાં આવે, પ્રભુ જન્મોત્સવ હેત; પ્રભુ માતાને પ્રણમે પ્રેમ,સૂતિકર્મ સંકેત; આઠદિકકમારી વાયુથી, કચરા કરતી દૂરે, આઠ કુમારી ગંધોદકથી, સુગંધિ જલને પૂરે. આઠ કુમારી કલશા ધારે, દર્પણ આઠે ધારે; આઠ કુમારી ચામર વિજે, ભાવ ભકિત અનુસારે; આઠ કુમારી પંખાકરતી, રક્ષા કરતી ચારે; ચાર દીપકને ધારે પ્રેમ, નિજ આતમનેતારે. કદલીનાં ઘર કરી મનોહર, બાલ પ્રભુને લાવે; પવિત્ર કર્મને કરવા માટે, જલ કુલશે હવરાવે; જલપુષ્પ આભરણે પૂજી, પ્રભુ શરીર શણગારે; પ્રભુના કરમાં રાખડી બાંધી, (વધાવી નાડાછડી મૂકવી) જય જય શબ્દોચ્ચારે. માતા પાસે પ્રભુને મુકી, નિજનિજ સ્થાનક જાવે; ઇન્દ્રાસન તે વખતે કંપે, મહાપૂન્ય સભાવે; અવધિ જ્ઞાને ઇન્દ્ર જાણ્યો,પ્રભુજન્મ સુખકારી; સુઘોષા આદિ ઘંટાઓ, વગડાવે જયકારી. પાલક નામ વિમાનમાં બેસી, ઇન્દ્ર બહુ પરિવારે, અન્ય વિમાનને વાહને બેસી, નિજ ઋદ્ધિ અનુસારે; અન્ય સુરોને દેવીઓ આવે, પ્રભુને દેખી વંદે; પ્રભુ અને પ્રભુ માત વધાવી, ઈન્દ્ર વંદે ગુણ છંદ (ફુલ તથા કેસરવાળા ચોખાથી વધાવવા) જય જય શબ્દો બોલે, ત્યારો બાલક જગતીર્થકર કો નહિ તેના તોલે, પ્રતિબિંબ માતાની પાસે, મુકી પ્રભુ કર લીધા, પંચરૂપ ઇન્દ્ર નિજ કિધા, ભાવેકારજ સિદ્ધયાં ||૪|| IJપા . |૬|| ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ III) Hell ||૮|| મેરૂ ઉપર પાંડુક વનમાં, શિલા સિંહાસન ઠાવે; સૌધર્મેન્દ્ર ખોળા માંહી, પ્રભુ ધર્યા શુભ ભાવે; ચોસઠ ઇન્દ્રો ભાવ ધરીને, આવ્યા ત્યાં ઉલ્લાસે; નિજનિજ શકિત ઋદ્ધિભાવે, ઈન્દ્રો પૂર્ણ વિકાસ અમ્યુરેંદ્ર ઔષધિ તીર્થની-, માટી જલમંગાવ્યાં; આઠજાતિના કલશ ભરીને, ઇન્દ્રોએ હવરાવ્યા; ફુલ ચંગેરી થાલ કેબી, ઉપકરણો બહુ જાતિ, પ્રભુની ભકિત કરતાં વિવિધ, નિર્મલ કરતા છાતિ. ભુવનપતિને વ્યંતર જયોતિષી,વેમાનિક બહુદેવા; અશ્રુતપતિની આજ્ઞા પામી, કરતા બહુવિધ સેવા; એકક્રોડ ને સાઠ લાખ સહુ, કલશાનો અભિષેક અઢીસે અભિષેક સહુમલી, સુર નહિ ચુકે વિવેક (થોડો જલ અભિષેક કરવો) ઈશાન ઈન્દ્ર કરમાં લીધા, પ્રભુને ભક્તિ કીધી, સૌધર્મેન્દ્ર પંચરૂપ કરી, ભક્તિ કરી પ્રસિદ્ધિ; (સંપૂર્ણ જલનો અભિષેક કરવો) પુષ્પાદિકથી પ્રભુ વધાવ્યા, આનંદના કલ્લોલ; મંગલદીવો આરતી કરીને, સુરવર જય જય બોલે અનેક વાજીંત્રો ને જાવે, અનેક નાચોનાચે, પ્રભુનો જન્મોત્સવ કરીને, સર્વ સુરાસુર રાચે, કરમાં ધારણ કરીને પ્રભુને, ત્રિશલા માતા પાસે; ઈન્દ્રાદિક આવીને બોલે, પૂરણ હર્ષોલ્લાસે પુત્ર તમારો પ્રભુ અમારો, સર્વવિશ્વ આધાર, તુજ કુખે પ્રભુ જગ્યા માટે, વિશ્વમાત નિર્ધાર; I૧૦II ૧૦ના |૧૧|| ૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ JJ૧૩. |૧૪. પંચ ધાવ સોપી પ્રભુકડા કરવા માટે બેશ; બત્રીસ કોટિ રત્નાદિક, વૃષ્ટિ કરે હરે કલેશ I૧રો. (કુલ કેસરવાળા ચોખા, નાડાછડી વિગેરે પ્રભુ સન્મુખ ઉછાળવું) ઈન્દ્રાદિક પ્રભુ વાંદી પૂજી, નન્દીશ્વરમાં જાવે; અણહીકા મહોત્સવ કરીને, આનંદ મંગલ પાવે; નિજનિજ કલ્પ સધાવે સુરવર, દીક્ષોત્સવ અભિલાષ; કેવલજ્ઞાન મહોત્સવ ઈચ્છા, રાખી હર્ષ વિકાસ પ્રભુ જન્મોત્સવ ભારત દેશે, ભકતે કીધોભાવે; ઘર ઘર આનંદ મંગલ વર્તા, સ્નાત્ર મહોત્સવ દાવે; સકલ સંઘમાં શાંતિ વર્તા, ઇતિ ઉપદ્રવ શમો; સ્નાત્ર મહોત્સવ સુણનારાને,ગાનારા સુખ પામો પરબ્રહ્મ મહાવીર પ્રતાપે, રોગ ટળે સહુ ભાતિ; દુષ્ટ દેવના ટળો ઉપદ્રવ, વહેમ ટળો બહુજાતિ; ગામ નગર પુરદેશમાં શાંતિ, વર્તે પ્રભુ પ્રતાપે; આધિ વ્યાધિ સંકટ ટળતાં, પ્રભુ મહાવીર જાપે સર્વ જગતમાં શાંતિ વર્તા, ધમી બનો નરનારી, દોષો ક્ષય પામો ભક્તિથી, જનો બનો ઉપકારી; ઝગડા યુદ્ધો ઉપશમ થાઓ, વૃષ્ટિ થશો મન માની; પુણ્યકર્મ વધશો જગમાંહી, વધશો શકિત મઝાની તપગચ્છ હીરવિજયસુરિ જગગુરુ, પટ્ટપરંપરાધારી, પૂજ્યગુરુ રવિસાગર પ્રગટયા, સર્વોપમ જયકારી; શાંતિદાયક સુખસાગર ગુરુ, ઘર ઘર મંગલકારી; બુદ્ધિસાગરસૂરિ આશી, શાંતિ લો નરનારી |૧૭ના (કુલ તથા કેસરવાળા ચોખાથી પ્રભુને વધાવવા) (૧૫) II૧૬il ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પછી સિંહાસનમાંથી પ્રભુજી તથા સિદ્ધચક્રજીને લઈ, ચોખ્ખા પાણીથી પખાલ કરી, ત્રણ અંગ લુછણા કરી, કેશર (ચંદન)થી પૂજા કરી, ફલ ચઢાવવાં અને સિંહાસન મધ્યેની રકાબીમાંથી પાણી કાઢી નાખી, ધોઇ, સાફ કરી, કેશરના સ્વસ્તિક કરી પ્રભુને પઘરાવવા. આરતી મંગલદીવો પ્રગટાવી બંનેને નાડાછડી બાંધી એક રકાબીમાં મુકી, કંકુના છાંટા નાખી ચોખાથી વધાવવા. રકાબીમાં સોપારી તથા સાત મીઠાની કાંકરી લઈ એક મીઠાની કાંકરી અને એક માટીની કાંકરી, એ રીતે દરેક ઢગલીમાં મૂકી સાત ઢગલીઓ કરવી. પછી બીજી તરફ જળની કુંડી રાખવી. જ્ઞાત્રિયોને ઊભા પગે બેસાડી ડાબા હાથ ઉપર જમણો હાથ રખાવી વિધિ ભણાવનાર માણસ જ્ઞાત્રિયોના હાથમાં દરેક વખતે એક મીઠાની અને એક માટીની કાંકરી આપી તે સાથે હથેળીમાં ચોખ્ખા પાણીના કળશમાંથી થોડું પાણી આપે અને આરતી મંગળ દીવાની રકાબી ફરતું લુણ ઉતરાવે તેની વિગત.0 લુણ ઉતારો જિનવર અંગે, નિર્મલ જલધારા મનરંગે લુણol/1iા જિમ જિમ, તડતડ લુણ જ ફુટે તિમતિમ અશુભ કર્મ બંધ તૂટે લુણo //રા નયન સલુણ શ્રી જિનજીનાં; અનુપમ રૂપ દયારસ ભીનાં લુણo ૩ી રૂપ સલુણ, જિનજીનું દીસે; લાક્યું લુણ તે જલમાં પેસેલુણo l૪ ત્રણ પ્રદક્ષિણા દઈ જલધારા, જલ નીખવીએ લુણ ઉદારા લુણ આપો જે જિન ઊપર દમણો પ્રાણી, એમ થાજો લુણ જયું પાણી. લુણ, કે કોઈ અગર કૃષ્ણા ગુરુકુંદરૂ સુંગંધે, ધુપ કરીને વિવિધ પ્રબંધે. લુણo liી એમ સાત વખત લુણ ઉતરાવવું, પછી આરતી ઉતારવી. આરતી ૪૬૪ XXXXXXXX જય જયoll૧ જય જય વિર જિનેશ્વર દેવા, સુરનરઈદ્ર લહે સેવા મેવા; બારગુણે ગુણવંતા પ્યારા, ત્રણ ભુવનના છો આધારા. ચોત્રીશ અતિશય ગુણધારી; પાંત્રીશવાણી ગુણે જયકારી. ત્રિશલાનંદન શિવસુખકારી સિદ્ધારથકુલ શોભાકારી. જય જયoll૨II જય જયo all ४४ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જય જયo ||૪|| દ્રવ્ય ભાવથી આરતી કરીએ, મંગલમાલા સહેજે વરીએ. બુદ્ધિસાગર પ્રભુ ગુણ લેવા, સંઘ ચતુર્વિધ કરે નિત્ય સેવા. જય જયo |પા. પછી પ્રભુજીની પડખે જઈને અથવા પ્રભુજી અને સ્નાત્રીઓ વચ્ચે અંતર પડદો રાખી સ્નાત્રીઓના જમણા અંગુઠા ઉપર કંકુનો ચાંદલો કરાવવો. પછી મંગલદીવો ઉતારવો. મંગલદીવો ઉતારતાં કપુર લાવેલા હોય તે સળગાવી રકાબીમાં મૂકી મંગલદીવો ઉતારવો. ૪૫૪ ૩ ૪ ૬૪ ૬ ૭ ૧ ૨ ૩ ૪ મંગલ દીવો મંગલદીવો મંગલકારી, કરીએ જિન આગલ જયકારી; અરિહંત મંગલ પહેલું જાણો, બીજું સિધ્ધ મંગલ મન આણો મંગલoll૧ સાધુ મંગલ ત્રીજું લહીએ, સગુણ પામી શિવપુરી વહીએ. મંગલo ||રા ધર્મ મંગલચોથું સુખકારી, ચાર મંગલની છે બલિહારી. મંગલા ફા ભાવમંગલ હેતે ચિત્તધારી, મંગલદીપ કરે નરનારી. મંગલo ||૪|| બુદ્ધિસાગર આનંદકારી, સંઘ ચતુર્વિધ શોભાકારી. મંગલ પા સ્નાત્ર પૂજા સમાપ્ત ૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ છે : ૬ દે છે છે કે દ હ = = $ $ $ $ $ 8 + + + + $ $ $ $ $ $ $ $ $ $ + + $ + $ + $ * સર્વ શુભકાર્યારંભમાં મંગલ પૂજા ૪૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ૪ % + 8 = 2 x 9 + + + ૧ ૨ ૩ ૪ ? 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 9 R S R8 & પરમપ્રભુ પરમાત્મા, મહાવીર જિનવર્ધમાન; પરબ્રહ્મ મંગલકારી, પ્રણમું શક્તિનિધાન. અસંખ્ય સુરાસુર દેવીઓ, યોગીની બાવનવીર; એ સહુ દાસ બની નમે, જય જય પ્રભુ મહાવીર. વિશ્વેશ્વર મહાવીર જિન, નામથી મંગલ થાય; મંગલની પૂજા રચું, ભકતો મંગલ થાય. દેવગુરુને ધર્મની, શ્રધ્ધાવંત નર, નાર; મંગલ પૂજા ભણી સુણી,મંગલ લે નિર્ધાર. સકલ કાર્ય પ્રારંભમાં, મંગલ પૂજા બેશ; કરતાં કરાવતાં ગાવતાં, સુણતાં નાસે કલેશ. ઢાળ પહેલી મંગલ કરશો રે, ચોવીશ જિન જયકારી, વિધ્રો નિવારો રે, નામસ્મરણ અઘહારી; ત્રઋષભ અજિત સં ભવ અભિનન્દન, સુમતિપ્રભુ સુખકારી, પદ્મપ્રભ; સુપાર્શ્વજિનેશ્વર ચન્દ્રપ્રભુ હિતકારી સુવિધિ શીતલ શ્રેયાંસ જિર્ણોદા, વાસુપૂજય વસુકારી; વિમલ અનંત ધર્મને શાન્તિ, કુછ્યું, અર અઘહારી મલિજિનમુનિ સુવ્રત નમિ વિભુ,નેમિ પાર્જશુભકારી, વર્ધમાન મહાવીર મંગલકર, મંગલ કરો નિર્ધારી, મંગલ ૧ મંગલ૦ ૨ મંગલ૦ ૩ ४१ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ અતીત અનાગત તીર્થંકર સહુ, પાપોદય સંહારા; ગણધર ચૌદસે બાવન સમરૂં, મંગલ દ્યો નિર્ધારા, ગૌતમ ગણધર મંગલ કરશે, નામ છે મંગલકારી; બુદ્ધિસાગર સુરિવાચકમુનિ, ભક્તિ મંગલકારી ઢાલ બીજી શાંતિ જિનેશ્વર શાંતિ કરશો, સર્વ અશાંતિ હરશોજી; સંઘ ચતુર્વિધ મંગલમાલા, મંગલ શાંતિ કરશો. દેવી સરસ્વતી લક્ષ્મી દેવી, વિદ્યાલક્ષ્મી આપોજી; ‘વિપ્પોસહિપત્તાણું’ મંત્રે, ઘર ઘર મંગલ વ્યાપો. ‘ખેલો સહિપત્તાણ’ મંત્રે, -ભક્ત શાંતિ પાવેજી; સૂરિ મંત્રના વાસક્ષેપે, ઋદ્ધિ સિધ્ધિ સુહાવે; રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વધુજંશી શુભકારીજી; ચક્રેશ્વરી નરદત્તા કાલી, મહાકાલી સુખકારી. (સિદ્ધચક્રવર સેવા કીજે. એ રાગ) અરિહંત ચોવીસ પ્રભુના ભક્તો, ચોસઠ ઈન્દ્રો વિવેકીજી, અરિહંત ભક્તિના પ્રેર્યા મંગલ, કરશો નિશ્ચય ટેકી, મંગલ કરશોજી સંકટને ઉપસર્ગ; વિઘોહરશોજી નવગ્રહોને દદિક્પાલો, પ્રભુભક્તે અહીં આવોજી; સાધર્મિક તમે પ્રભુના ભક્તો, મંગલકારી થાવો લોકપાલ તમે ઉપયોગ દેઈ, ઉપસર્ગોને નિવારોજી; ધર્મીજનોને કરવી સહાયો, એ અધિકાર તમારો ગૌરી ગાંધારી મહાજ્વાલા, માનવી ને વૈરુટ્ટાજી; અશ્રુતા માનસિકાદેવી, મહામાનસિકાયુક્તા; ૪૭ Jain Educationa International મંગલ૦ ૪ For Personal and Private Use Only મંગલ૦ ૫ મંગળ૦ ૧ મંગળ ૨ મંગળ૦ ૩ મંગલ ૪ મંગલ૦ ૫ મંગલ૦ ૬ મંગલ૦ ૭ મંગલ૦ ૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગૌમુખ મહાયક્ષ ત્રિમુખ ઈશ્વર, તબ કુસુમ માતંગાજી; વિજ્યાજિત બ્રહ્મા મનુજ જ સુર, ષમુખ પાતાલ ચંગા. મંગલ૦ ૯ કિન્નર ગરુડ ગંધર્વયક્ષેન્દ્ર, કુબેર વરુણ ભ્રકુટીજી; ગોમેધ પાર્શ્વ માતંગ એ યક્ષો, શાંતિ સમર્પો હુર્તિ. મંગલ ૧૦ ચક્રેશ્વરી અજિત દુનિતારી, કાલી ને મહાકાલીજી; અય્યતા શાંતા વાલા સુતારા, જૈનશાસન રખવાળી. મંગલ૦૧૧ અશોક શ્રીવસ્તાચંડા, વિજ્યા અંકુશા દેવીજી; પન્ના નિવાણી અય્યતા, ધારીણી વૈરુટ્ય શુભ દેવી. મંગલ૦૧૨ અચ્છતા ગાંધારી અંબા, પદ્માવતી જયકારી; સિદ્ધાયિકા મંગલકારી, દેવીઓ હિતકારી. મગંલ૦૧૩ જિનપદ ભ્રમરી વિજયા દેવી, સુજ્યા સહાયે આવોજી. અજિતા અને અપરાજિત દેવી, મુજ રક્ષા હિત લાવો. મંગલ૦૧૪ ૐ વીર વીર મહાવીર જયવીર, સેનવીર વર્ધમાનજી, જયા વિજ્યા ને જયંતા અપર- જિતા કરશો કલ્યાણ. મંગલ૦૧૫ સંઘ ચતુર્વિધ જૈનશાસનની, ચડતિ નિશદિન કરશોજી; સહાય અમારી વેગે કરશો, આધિવ્યાધિ દુઃખ હરશો. મંગલ૦૧૬ ધાર્મિક વ્યવહારિક સહુ કાજમાં, વેગે મંગલઆપોજી; શાંતિ તુષ્ટિ પુષ્ટિ કરશો, દારિદ્ર દુઃખ કાપો. મંગલ ૧૭ ઋદ્ધિ સિદ્ધિ કીર્તિ કાંતિ- આપો મંગલ માલાજી; બુદ્ધિસાગરસૂરિ શક્તિ, વૃદ્ધિ જય દ્યો વિશાલા. મંગલ ૧૮ ઢાલ ત્રીજી (આત્મ ભક્ત મલ્યા કેઈ દેવા એ રાગ) જિનવર મહાવીર મંગલ કરશો, દુર્ગુણ પાપ નિવારો; ४८ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ દુર્વ્યસનોને દૂર નિવારો, ટાળો દુષ્ટાચારો જિનવર૦ ૧ અસંખ્ય સુરાસુર ઈન્દ્રાદિક સહુ, પ્રણમે મહાવીર પાયા; ગૌતમ આદિ ગણધર મંગલ, કરશો શાંતિ શાંતિ શાતા. જિનવર૦ ૨ પરબ્રહ્મા મહાવીરને પ્રણમું, મહાવીર વિશ્વના ત્રાતા; મહાવીર નામે જ્યાં ત્યાં મંગલ, મહાવીર મંગલરાયા. જિનવર૦ ૩ સ્થૂલભદ્રાદિકમુનિવર સર્વે, સંકટ દુઃખનિવારો; સંઘ ચતુર્વિધ મંગલરૂપી, કરશો વિશ્વોદ્ધાર. જિનવર૦ ૪ સર્વતીર્થરૂપ જૈન ધર્મ છે, જ્યાં ત્યાં મંગલકારી, ઉપસર્ગોને વિઘ ટળો સહુ, ટળો દુર્ભિક્ષને મારી. જિનવર ૫ સર્વ વિશ્વમાં શાંતિ થાશો, ધર્મી બનો નરનારી; મનુષ્ય પશુપક્ષી જીવ સઘળા, શાંતિ લહો સુખભારી. જિનવર ૬ ૐ હ ઘંટાકર્ણ મહાવીર, જાગતો કલિકાલે; જૈન સંઘની વહારે ચડતો, સ્મરણ કરે દુઃખ ટાળે. જિનવરો ૭ % હીં માણીભદ્રમહાવીર, જૈન સંઘ રખવાળા, મૃત્યુ થતાં આવો, કરશો મંગલમાલા. જિનવર ૮ થાશો સુવૃષ્ઠિ સર્વદેશમાં, રોગ ઉપદ્રવ નાણા; ધર્મિ બનો જ લોકો સર્વે, થાશો પુણ્ય પ્રકાશો, જિનવર૦ ૯ પુણ્યધર્મ કરવાથી મંગલ, મહાવીર આણા ધારો; જૈનધર્મ સેવ્યાથી મંગલ, જ્યાં ત્યાં પ્રગટે અપારો. જિનવર૦ ૧૦ સાધુસંઘની સેવાભક્તિ, સર્વથા મંગલકારી; પરમેષ્ઠીમહામંત્રના જાપે, મંગલ આનન્દભારી. જિનવર૦ ૧૧ ચારનિકાય દુષ્ટ દેવ ને, ઉપશાંતિને પામો; શત્રુદુષ્ટગણ ઉપશમી જાઓ, સિદ્ધિ થશો શુભકામો. જિનવરો ૧૨ ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ જિનવ૨૦૧૩ પરમેશ્વર મહાવીર જિનેશ્વર, મંગલરૂપી નક્કી; સર્વમંગલનું મંગલ મહાવીર, એવી શ્રદ્ધા પાક્કી; જ્યાં ત્યાં ચાર નિક્ષપે મંગલ, મહાવીર આનન્દકારી; બુદ્ધિસાગર સેવાભક્તિ, સુખ પામો નરનારી. જિનવર૦ ૧૪ કે છે 9 ક » કે કલશ #3 * * * * * * આશાવરી (અવસર બેર બેર નહીં આવે. એ રાગ) મંગલપૂજા રચી સુખકારી, વિશ્વમાં મંગલકારી. મંગલ પરબ્રહ્મ પરમેશ્વર મહાવીર, મંગલછે જયકારી; ગૌતમ ગણધર મંગલ નિશ્ચય, સ્થૂલભદ્ર મંગલ ભારી. મંગલ ૧ જૈન ધર્મને સંઘચતુર્વિધન, મંગલ આનંદકારી, મંગલપૂજા ભણે ને ભણાવે,પૂજા મંગલ લો નરનારી. મંગલ ૨ સર્વસંઘમાં મંગલ ઘર ઘર, પ્રગટો વિઘનિવારી; સર્વકાર્યપ્રારંભમાં મંગલ પૂજા મંગલકારી, મંગલ0 ૩. મંગલ પૂજાને શ્રદ્ધાથી, કરશે જે નરનારી; ઈચ્છિતકાર્યની સિદ્ધિ કરશે, ફળશે મનોરથ ભારી, મંગલ ૪ લક્ષ્મી રાજ્ય વિદ્યા દેનારી, કીર્તિ સિદ્ધિ કરનારી, પુત્રાદિત ઈચ્છિત દેનારી, પુણ્યધર્મ સુખકારી મંગલ ૫ પરમેશ્વર મહાવીર જિનેશ્વર, વીર પ્રભુ ઉપકારી, શ્વેતામ્બર સત્યપટ્ટ પરંપરા, તપગચ્છ જગ હિતકારી. મંગલ ૬ તપગચ્છનભમણી હીરવિજયસૂરિ, જગગુરુપદવી ધારી; પટપરંપરા પ્રૌઢપ્રતાપી;નેમિસાગર કિયોદ્ધારી. મંગલ ૭ ૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સંવેગીમુનિમાં વર મહામાન્ય, ચારિત્રી ઉપકારી; રવિસમ રવિસાગર ગુરુભારી, વચનસિદ્ધ હિતકારી, મગંલ ૮ દર્શનજ્ઞાનચરણગુણધારી, ઉત્કૃષ્ટા આચારી, ગુરુસુખસાગર સમતાચારી, વૈરાગી ઉપકારી. પેથાપુરમાં સુવિધિજિનેશ્વર, મંદિર છે મનોહારી, તાસ પસાયે મંગલપૂજા, રચી જગ આનંદકારી. સંવત ઓગણીશ ઓગણ્યાએંશી, ફાલ્ગુન બુધ શુભકારી; અજવાળી દશમી દિનપૂજા, રચી મંગલ કરનારી. દ્રવ્યભાવ સર્વ મંગલ કાજે, મંગલપૂજા સારી; બુદ્ધિસાગરસૂરી મંગલ, ઋદ્ધિ સિદ્ધિ શિવકારી. ********* ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારંનવપદાત્મક; આત્મરક્ષાકર વજ-પંજરાભસમરામ્યહં, મંગલ ૧૨ ૐ હીં શ્રી સર્વજિનેશ્વરેભ્યઃસર્વસુરાસુરેન્દ્રપરિપૂજિતેભ્યઃ સર્વતીર્થંકરેભ્યો મંગલાર્થ જલ, ચંદન, પુષ્પ, ધુપં,દીપ, અક્ષત, નૈવેદ્યું, ફલ, યજામહે સ્વાહા || ૐ નમોઅરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિત, ૐૐ નમોસવ્વસિદ્ધાણં, મુખેમુખપટાંવરમ્ સ શ્રી આત્મરક્ષા નવકાર મં ત્ર ૪૪૭૦ ૭* * * ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણું આયુધં હસ્તયોર્દઢ. ૐૐ નમોલોએસવ્વસાહૂણં, મોચકેપાદયોઃશુભે; એસોપંચ નમુક્કારો-; શિલાવજમયી તલે સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ; મંગલાણં ચ સન્વેસિં, ખાદિરાંગારખાતિકા મંગલ ૯ Jain Educationa International ૫૧ મંગલ ૧૦ For Personal and Private Use Only મંગલ ૧૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્વાહાંત ચ પદે જોયું, પઢમં હવઈ મંગલ, વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે. મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવ નાશિની; પરમેષ્ઠિપદોભુતા, કથિતાઃ પૂર્વસૂરભિ; યશ્ચને કુરુતે રક્ષાં,પરમેષ્ઠિપદે સદા; તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિશ્ચાડપિ કદાચન, ક૬ ૪ ૪ 8 9 9 + ૪s ૨% છે કે છે કે 5 6 7 જે જ 2 3 ૪૬ 8 મધુ-૧ મધુ-૨ મધુ-૩ સ્તુતિ મધુપુરીમાં મુરતી દીઠી, એક જ વીર તુમારી, માથે મુગટ કાને કુંડલ, ઝમકે ઝાગ ઝમારી. હાથમાં ધનુષ બાણ સોહે, ઉભા છો તીર તાણી, સર્વદેવમાં શક્તિમાન છો, આવી વાતમેં જાણી. વજ કચ્છોટો મારી ઉભા, કેડે ઢાલ જ સોહે, તુજ મુરતી નિરખી નિરખીને, માનવ મનડાં મોહે. અંતરીક્ષથી આપ આવિયા,મહિમા વધ્યો ભારી; મધુપુરીમાં સ્થાપના કીધી, બુદ્ધિસાગર સૂરિ. સુખ સાગરજી તણા શિષ્ય એ, અમર નામના કીધી, જંગ માંહી જણે જીવી જાણ્યું, સ્વર્ગવાટડી લીધી. તુજ ગુણ ગાવા કેરી શક્તિ, આપો અમને દેવા, તુજ ભક્તિ કરવા થકી, મળે મુક્તાફળ મેવા. દુર દેશાંતરથી યાત્રાળુ આવે, શ્રીફળ સુખડી ધરાવે; ભાવભક્તિથી જે જને પૂજે, તેનાં દુઃખડાં ટાળે. કાળિકાળમાં મહિમા વધ્યો, આનંદ ઉર અપારિ, વાંઝિયાના જેણે મેણાં ભાંગ્યાં,એવા સમક્તિ ધારી. મધુ-૪ મધુ-૫ મધુ-૬ મધુ-૭ મધુ-૮ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મધુ-૯ મધુ-10 મધુ-૧૧ મધુ-૧૨ મધુ-૧૩ રોગ શોક જેવા દુઃખડાં વિદારી, દારીન્દ્ર દીધાં ટાળી; તુજ કૃપા જેના પર હોએ, એ જન ભાગ્યશાળી. ભૂત પ્રેત વળી વ્યંતર દેવ, નામ થકી દૂર જાએ; ચમત્કારી તુજ મૂર્તિ દેખી, મન ભારે હરખાયે દુનિયા કેરાં દુઃખડાં દેખી, મન મારૂં ગભરાયે, તે દુઃખડાં દુર કરવા કારણ, લળી લળી લાગું પાયે અતુલ બળ આપનું દેખી, યાચના તો મેં કીધી; સ્વપ્રમાંથી સૂતો જગાડી, રક્ષામારી કીધી રાત દિવસ મેં રટન કરૂં હું, દર્શનનો છું રાગી, તોયે તુમ દર્શન નહિ પાયો, એવો છું હિણભાગી. દર્શન આપો દેવ મારા, અંતરમાં એમ યાચું; જબ તમારા દર્શન પાવું, સદાય સુખમાં રાચું. શાંત સુધારસ મુરતી દેખી, આનંદ દિલ ઉભરાયે; ભાવ થકી જબ સેવના કીધી, દુખડાં દુર પલાયે. જેવી આવડી તેવી તમારી સ્તુતિ મેં તો કીધી; તુમ દર્શન કરવા થકી, થાવ અમારી સિદ્ધિ એવા એ શ્રી વીરની સ્તુતિ, સૌ સાંભળજો નરનારી; અંતરની આશાઓ પૂરે, દુઃખડાં લે એ વિદારી. રંક ઉપર રહેમ રાખશો, શામળ સુત એમ ગાવે, ગામ ઘુમાસણ તણા એ વાસી, શિવલાલ સુખપાવે. માગશર વદી દશમીની રાત્રે, બાળક લાગે પાયે, સરસ્વતી દેવી તણી સહાયથી, ગુણ તમારા ગાયે. મધુ-૧૪ મધુ-૧૫ મધુ-૧૬ મધુ-૧૭ મધુ-૧૮ મધુ-૧૯ ૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ * 6 ૭ = = = $ * * * * * * * * * * * * * * * * જૈનાચાર્ય શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજી કૃત શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજા અને જૈનવિધિ x = = = • = ૮ ૬ ૪ ૪ ૦ ૪ ૦ ૪ ૧ ૨ ૩ ૪ ૬ ૪ ૪ : શ્રી શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર તથા પ્રતિષ્ઠા પ્રસંગે પૂર્વાચાર્યો મુનિઓએ શ્રી ઘંટાકર્ણ મહાવીર મંત્રયંત્રની થાળી સ્થાપવાનું જણાવ્યું છે. અને તે પ્રમાણે વર્તમાનમાં પ્રવૃત્તિ થાય છે. તથા દેવ-પ્રતિષ્ઠા શાંતિ- સ્નાત્ર પ્રસંગે શ્રી ઘંટાકર્ણ મહાવીરના મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને સુખડી સહિત મંત્રની થાળી બાંધી સ્થાપવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરની મહુડી (મધુપુરી) ગામમાં પદ્મપ્રભ જિનમંદિરની બહાર પ્રસાદ છે. તેમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ સ્થાપવામાં આવી છે. ઘણા ભક્તોના આગ્રહથી વીરની પૂજા તથા આરતી રચવામાં આવી છે. ગુરુગમપૂર્વક પૂજા ભણાવવી અને કરવી. શાસન રક્ષક વીર તરીકે પૂર્વાચાર્યોએ શ્રી ઘંટાકર્ણ મહાવીર મંત્ર કલ્પ બે ત્રણ જાતિના રચેલાં છે. કલિકાલમાં શાસન પ્રભાવક વીરના અનેક ચમત્કારો થાય છે. સમદ્રષ્ટિ વીર તેની સમ્યગૂદ્રષ્ટિઓને સ્વધર્મી તરીકે ભક્તિ કરવા યોગ્ય છે. પરમાત્મા મહાવીર દેવના ભક્ત રાગી વીરને સ્વધર્મ તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સહાય ઈચ્છવાની જેઓની ઇચ્છા હોય તેઓએ શ્રી ઘંટાકર્ણ મહાવીરની પૂજા આદિથી આરાધના કરવી. મિથ્યાત્વી દેવદેવીની સહાય ઈચ્છવા કરતાં સમ્યગ્દષ્ટિ સ્વધર્મી દેવ વીરની સહાય ઇચ્છવી તે વિશેષ ઉત્તમ ગીતાર્થ આચાર્ય મુનિ મંત્ર જ્ઞાતાઓની પાસે રહી મંત્ર, વિદ્યા, દેવોપાસના વગેરેનું રહસ્ય સમજવું. જેઓને ચાર નિકાયના સ્વધર્મી દેવાદિની સહાયાદિની ઈચ્છા ન હોય, તેઓને માટે તો વીરાદિનું પૂજન નથી ઈત્યાદિ સર્વ બાબત ગરુગમથી સમજવી. ૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનભક્ત શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજા દોહા પરબ્રહ્મ પરમાતમા, મહાવીર જિનરાજ; ઈન્દ્રા દિક પૂજે સદા, સર્વદેવ શિરતાજ. ચોવીશમાં તીર્થંકર, વિશ્વોદ્ધારક દેવ; સર્વ દેવને દેવીઓ, કરતી પ્રેમે સેવ. યક્ષયક્ષિણી યોગીની, પ્રભુ પદ ધ્યાવે બેશ; બાવનવીરો સેવતા, ટાળે ભાવીના કલેશ. સર્વ વીરમાં શ્રેષ્ઠ જે, મહાવીર શિરદાર; ઘંટાકર્ણ વિરાજતા, પ્રભુભક્તિ અવતાર. પરમાતમ મહાવીરના, પરમભક્ત બલવંત; ઘંટાકર્ણ પ્રસિધ્ધ છે, સહાય ; કરે ગુણવંત જિનવર મહાવીર દેવના, ભક્તો નર ને નાર; તેઓના સંકટ ટળે, સમરે સહાય થનાર. સમ્યગ્દષ્ટિ ભક્ત છે, ઘંટાકર્ણ મહાવીર; સાધર્મિક ભક્તિ કરે, પ્રગટે આતમ ધીર. સાધર્મિક મહાવીરની, પૂજા ગૃહી નરનાર; કરતાં સમક્તિ નિર્મળું, ધરતાં ધરી દિલ પ્યાર. ત્યાગી મુનિવર કારણે, ધર્મ પ્રભાવના હેત; મંત્ર સ્મરે ગુણ બોલીને, ધર્મ વૃદ્ધિ સંકેત. ધર્મી રાગી સમકિતી, વીર કરતો સહાય. સમ્યગ દષ્ટિ ધર્મીને, સંકટ આવ્યા જાય. ધૂપને દીપક પુષ્યની, સુખડી પૂજા સાર; સુવર્ણ આદિ વરખથી, પૂજા છેશ્રીકાર. ૫૫ Jain Educationa International For Personal and Private Use Only ૨ ૫ ૧૦ ૧૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ પહેલી ધૂપ-પૂજા (કાનુડો ન જાણે મારી પ્રીત - એ રાગ) ઘંટાકર્ણ મહાવીરદેવ, અદભુત મહિમા ધારીરે- ઘંટાકર્ણo સમરતાં ચઢતા હારે,સંકટ પડિયાં ટાળે; હારો મહિમા અપરંપાર. ભક્તના રોગ નિવારો રે. ઘંટાકર્ણ ૧ ઘંટાકર્ણના મંત્રે શ્રદ્ધાથી વિધિ યંત્રે; સાધે સિધ્ધ સઘળાં કાજ, ગુરુગમ ભાષિત તંત્રેરે, ઘંટાકર્ણ ૨ પ્રત્યક્ષ દર્શન આપે, ભક્તોનાં મનમાં વ્યાપે; આપે ધર્મ કરણમાં સાજ, કષ્ટની કોટી કાપે રે. ઘંટાકર્ણo ૩ હારા મંત્રોના જાપે શક્તિઓ દિલમાં છાપે; હારા રાગી નર ને નાર, ધર્મને જગમાં સ્થાપે રે. ઘંટાકર્ણ ૪ મહિમા હારો જગ ગાજે, જ્યાં ત્યાં ડંકો વાજે; સમરે રહેશો હાજરા હજુર,હારૂં બિરૂદન લાજે રે. ઘંટાકર્ણ ૫ વનમાં રણમાં સાગરમાં, પૃથ્વીતલમાં અંબરમાં; કરોને ધર્મ કર્મમાં સાજ, દરબારે ને ઘરમાંરે. ઘંટાકર્ણ ૬ ધૂપ પૂજી ગુણ ગાવું, સમ્યગ્દષ્ટિ દિલ લાવું; બુદ્ધિસાગર શાસનદેવ, જગમાં સ્થાપી ભાવું કે. ઘંટાકર્ણ ૭ મંત્ર-% ઘંટાકર્ણ મહાવીરાય સર્વ રોગોપદ્રવશમનાય, ઇષ્ટ લાલાય, શાંતિ તુષ્ટિયર્થ ધુરં યજામહે સ્વાહા : * * * * ૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ 58 5 5 5 5 x 5 બીજી દીપક પૂજા કે 8 8 9 1 8 8 9 9 $ $ $ $ $ $ $૪૪૬ ૩ ૪ ૫ ૬ ૭ જ (સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો-એ રાગ) ઘંટાકર્ણ મહાવીર બળિયા ધીર, શાંતિ જગમાં પસારો; હારો મહિમા અપરંપાર હો વીર સંઘમાં શાંતિ પ્રચારો, માંગું ન માગણ પેઠે સ્વાર્થે, બાધા માન્યતા સર્વે, રાખે તે નહીં જેનો ભક્તો તુજ, પ્રેમે રહિયો અગર્વે, હો વીર! સંઘમાં ૧ સ્વાર્થથી માન્યતા બાધાવણ હું, ધર્મનું સગપણ ધારી, દીપક કરીને પ્રેમે પૂજું, નિષ્કામ ભાવ વધારી, હો વીર ! સંઘમાં ૨ યાચક થઈ તુજ પાસે ન યાચું, આતમ પ્રેમે રાચું, શુદ્ધ પ્રેમથી સગપણ સાચું, પરમાર્થે નિત્ય માચું. હો વીર ! સંઘમાં ૩ લાજ ન જાવ દેજે વીરા, સહાયકવડ ધીરા; મહિમા ન જુઠો પડવા દેજે, સમક્તી ગુણહીરા હો વીર! સંઘમાં ૪ ધર્મી વીરા સાથે રહેશો, ધર્મે સ્કાયને દેશો; પરમાર્થે પૂજનને વહેશો, કીધું ધ્યાનમાં લેશો. હો વીર ! સંઘમાં પ સર્વ જગતમાં મહિમા છવાયો, ઉગ્યો રવિ ન છૂપાયો; સાધર્મિક પ્રીતિએ સુહયો, કાલિમાં જાગતો ગાયો. હો વીર ! સંઘમાં ૬ જેમ ઘટે તેમ મિત્રની પેઠે, ધર્મમાં સાથી રહેશો, બુદ્ધિસાગર પ્રત્યક્ષ અનુભવ, મહાવીરનો સંદેશો. હો વીર! સંઘમાં ૭ મંત્ર-૩ૐ ઘટાકર્ણ મહાવીરાય શાંતિ તુષ્ટિ પુષ્ટયર્થ દીપ યજામહે સ્વાહા. * * * * ૫૭ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ * ૨ ૩ ૪ = = = = = = • = = = = ત્રીજી પુષ્પ-પૂજા ૪ 9 + 5 = 2 x 9 + ૪ = = = 5 ૪ ૪ ૪ (દશમે દેશાવગાશિક રે-એ રાગ) જિનવર મહાવીર શાસને રે, ઘંટાકર્ણ સુવીર, શાસન રસિયા દેવ છો રે, ટાળો ભક્તની પીડા હો; જગમાં જૈનધર્મ પસરાવજો રે, સંઘની વ્હારે આવશો રે; કરશો સમરે સહાય ૧ પુષ્પની માળા કંઠમાં રે, સ્થાપી હરખું ચિત્ત; સાધર્મિકદેવ પ્રીતિથી રે, દિલ થતું પવિત્ર હો. જગમાં ૨ સીધર્મિક દેવ રીતિ છે રે, પ્રાથ્થો વણ કરે કાજ, ધર્મ કષ્ટ પડતાં થકાં રે, રાખે સ્વધર્મી લાજ હો જગમાં૦ ૩ દિવ્યૌષધિથી મહાબલી રે, દેવ કૃપા સુખકાર; મુકિત પંથમાં ભકિતને રે, સાજ ઘણી કરનાર હો. જગમાં૦૪ નરનારી જે જે ભાવથી રે, ભાવે તે તે ભાવ; ફલ પામે ભવે ખરૂં રે, દેખ્યા તે તે બનાવ હો. જગમાં પ જિનવર મહાવીર દેવનો રે, તું વડ ભક્ત છે વીર; વિશ્વમાં સર્વત્ર જાગતો રે, સાગર સમ ગંભીર હો જગમાં૦૬ જિનવર મહાવીરના સંઘની રે, સેવામાં લયલીન; બુદ્ધિસાગર ભક્તિમાં રે, જલમાં ક્યું વર્તે મીન હો જગમાં) ૭ મંત્ર : ૐ ઘંટાકર્ણ મહાવીરાય જૈન શાસન રક્ષકાય શાંતિ પૃષ્ટયર્થ પુષ્પ પુષ્પમાલાંચ યજામહે સ્વાહા. * * * * * ૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ૪s at Rs 1 to 5 9 ઇ ૪ 9 કઇ ૪ % ૧ ૪ ૬ ૪ ૪ ૧ ૨ ૩ ૪ ૧ ૪ ૫ ૬ ૭ + ૪ = 9 8 ચોથી સુખડી નૈવેદ્ય પૂજા (વિમલા નવ કરશો ઉચાટ-એ રાગ) ઘંટાકર્ણ મહાવીર સ્વાયે વ્હેલા આવશો રે; પ્રેમે ધર્મીઓને સહાય કરીને સુહાવશોરે; પરબ્રહ્મ મહાવીર નામે, શરણ કરી જે ઠરતો ઠામે, તેવા ભક્તોની ભક્તિમાં, ધુન લગાવશો રે. ઘંટાકર્ણ૦ ૧ શ્રદ્ધા પ્રીતિપ્રેર્યા આવો, ભક્તિ વિના નથી કોઈનો દાવો, જયકાર મંગલમાલા, કીર્તિધ્વજ ફરકાવશો રે. ઘંટાકર્ણ૦ ૨ ક્ષણમાં પૃથ્વીને ડોલાવો, ક્ષણમાં મેરુને કંપાવો, એવો મહિમા હારો, શાપ ને તાપ સમાવશો રે. ઘંટાકર્ણ૦ ૩ દુર્જન દુષ્ટોને જ હઠાવો, જેને ધર્મ જગમાં ફેલાવો, પ્રભુ શ્રી મહાવીર નામના, જાપને જગ પ્રસરાવશોરે. ઘંટાકર્ણ૦ ૪ તુજ પ્રેમીઘર મંગલમાલા, પુત્રાદિક ધન ઋદ્ધિવિશાલા આપી વાંછિત સહુને, ચિત્તપ્રસન્ન સુહાવશો રે, ઘંટાકર્ણ૦ ૫ પુણ્યોદયે તુજ સાધન મળતું, શ્રદ્ધા પ્રીતિ યોગે ફળતું, પ્રગટી શાસનસેવામાંહી, ચિત્ત લગાવશોરે, ઘંટાકર્ણ, ૬ પ્રત્યક્ષ પ્રેમે મહાવીર દીઠા, શાસન દેવા લાગ્યા મીઠા; બુદ્ધિસાગર દિલમાં, પ્રભુ સંદેશ જણાવશો રે. ઘંટાકર્ણ૦ ૭ મંત્ર-ૐ ઘંટાકર્ણ મહાવીર જિન શાસન રક્ષકાય, શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુરુ નૈવેદ્ય યજામહે સ્વાહા. ૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ *** પાંચમી શ્રીફળ-પૂજા ૨૪૪૨ ૪ ૨૪૪૭ ૨૪૪૭૨ ૪૪ ૨૪૪૬૨૪૪ & આવશો આવશો આવશો રે, મુજ પાસે મહાવીર આવશો, શ્રદ્ધા પ્રેમના જોરે પધારો, ધર્મમાં બુદ્ધિ કરાવશો રે. જૈન ધર્મમાં સ્વાર્પણ કારક, ભક્તને પ્રત્યક્ષ થાવશો રે, ઉપર ઉપરનાં લટકસલામિયા,નાસ્તિક પાસે ન આવશો રે નામને રૂપના મોહે મરેલા, ભક્તોની આંખે સુહાવશો રે; સંતમાં ભક્તિ પુરણ ધરીને, આતમભાવે લય લાવશો રે. શાસન રાગે ધર્મ પ્રભાવક, બનીને પ્રભુને ભાવશો રે, સકલ સંઘમાં સેવા સારી, પરબ્રહ્મ પદ પાવશો રે, તુજ પૂજાથી ધર્મીજનોની, ધર્મબુદ્ધિ સ્થિર થાવશો રે. બુદ્ધિસાગર ઋદ્ધિ વૃદ્ધિ, કીર્તિજય જગ પાવશો રે . કળશ ગીત ૪૭ ૪૪૭ ૪૪ ૭ ૪ * * * * * Jain Educationa International 48011911 ५० For Personal and Private Use Only મુજ॥૨॥ મુજગાણા એમ૦ ૨ ગાયોગાયો રે એમ શાસન વીરને ગાયો; પંચપ્રકારે પૂજા રચીને, સમક્તિ સિદ્ધિ છાયો રે. ઘંટાકર્ણ મહાવીર પૂજા કીર્તનથી ગુણ પાયો, સમ્યગ્દષ્ટિ દેવની સ્તુતિ, કરતાં હર્ષે ઉમાહ્યો રે તપગચ્છ સાગર શાખા માંહિ, નેમિસાગર ગુરુરાયો, રવિસાગર ગુરુ સુખસાગર ગુરુ, જૈન ધર્મ ફેલાયો રે એમ૦ ૩ મુનિવર આદિ સર્વ સંઘની, વૃદ્ધિ થાશે પસાયો, સર્વ પ્રકાર ઉન્નત્તિ થાશે, આશીર્વાદ સુહાયો રે. મુજ૦ ॥૪॥ મુજ પા એમ૦ ૧ એમ૦ ૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશ અઠયોતેર અક્ષયત્રીજ, વિજાપુર જયકારી. બુદ્ધિસાગર ચઢતે પહોરે, સુખ પામો નરનારી રે, મંત્ર-38 હીં ઘંટાકર્ણ મહાવીરાય સર્વશુદ્રોપદ્રવ યોગ નિવારણાય ઈષ્ટફલલાભાય ફલ યજામહે સ્વાહા. ૐ ઈમહાવીર શાંતિ ૩ ૪૨ ૪ ૬૪ ૨ ૪ ૬ ર૪ ૬૪ ૬૪ ર૪ ૪૨ ૪૩ ૪૪ ૨૩ ૩૧ ૨૪૬૪ ૨ ૪૬ ૧૨ ૪ ર૪૬૧ ૪૪૪ ૨૫% શ્રી ઘંટાકર્ણ મહાવીરની આરતી ૬૪૬૧ ૪૬૬૪૬ ૨૪૪૬ ૪૬૨૪૪૪ ઘંટાકર્ણ મહાવીર ગાજે, જડચેતન જગમહિમા છાજે, મનવાંછિત પુરણ કરનારા, ભક્તજનોના ભય હરનારા આધિવ્યાધિ ઉપાધિ હરતા, રોગ ઉપદ્રવ દુઃખ સંહરતા, ઘંટાકર્ણ ૧ ઋદ્ધિસિદ્ધિ મંગલ કરતા, સત્વરે સહાયે પગલા ભરતા, તુજ સ્મરણથી વાંછિત મેળા, ભક્તોની થાતી શુભવેળા. ઘંટાકર્ણ ૨ ઘંટાકર્ણ મહાવીર હારી, આરતી કરતા જે નરનારી આરત ચિંતા શોક નિવારી, ધર્મ થતા દોષને ટાળી ઘંટાકર્ણ ૩ ગાજી રહ્યો જગમાંહી સઘળે, ઘરમાં સાગરમાં રણવગડે. સહાય કરતો વાદે ઝગડે, દુષ્ટોથી કંઈ શુભ ન બગડે. ઘંટાકર્ણ ૪ દેશ નગર સંઘ વર્ગો શાંતિ, ભક્ત જનોની વધશો કાંતિ, મહામારી ભ્રમ સંકટ નાસો, આરોગ્યાનંદે જગવાસો. ઘંટાકર્ણ પ મંગલમાલા ઘર ઘર પ્રગટો, ઇતિ ઉપદ્રવ વિધો વિઘટો, શાંતિ આનંદને પ્રગટાવો, સમતા ઝટ વ્હારે આવો. ઘંટાકર્ણ ૬ આત્મ મહાવીર શાસન રાજ્ય, સેવાકારક જગમાં ગાજે. બુદ્ધિસાગર આતમકાજે, ક્ષણક્ષણ હેલો સહાયે થાજે. ઘંટાકર્ણ ૭ ૬૧ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 શ્રી ઓશિયા માતાની સ્તુતિ # ૪ ૪૬ ૨૪ ૧૪ ઇs : ૪ ૫ ૬ ૪ ૪ ૪ ૧૪૪૨ ૧ ૩ ૪૪ ૬૪૪ ૨૪૪ ૨ ૪ ૧ ૪ ૪s રાજનગરમાં દર્શન કીધાં, ઓશિયા માતા તમારા, ઓશિયા નગરથી દુર વસીયાં, સેવક સૌ તમારાં રાજ સંઘ ચતુર્વિધ સૌની સાથે; દર્શન કરવા આવું; મોતી માણેકના થાળ ભરાવી, મોતીડે વધાવું રાજ કસ્તુરી કેશર ચંદનના, ભરી ચોળાં લાવું; ધૂપ દીપ ને ચામર ઢાળી, સેવા કરવા આવું રાજ મસ્તકે છત્ર કરમાં માળા , કળશ કરમાં ધારી; બેઠાં છો ચુંદડી પહેરીને, સોહામણી સિંહ સ્વારી રાજ મસ્તકે મુગટ કાને કુંડલ, ત્રિશૂળ હાથમાં શોભે કુમકુમ પગલાં ઝાંઝર ઝમકે, કંકણ કરમાં શોભે રાજા ચંબેલી ને જાઈજુઈના દાઉદ ફૂલડાં લાવું; નવશરો હું હાર ગૂંથીને, મા તમને ચઢાવું. રાજ રંગ અનેરી જરીની સાડી, હાર હીરાનો લાવું; રત્ન જડીત તિલક કરાવી, માજીને સોહાવું રાજ બત્રીસ વાજાં અને છત્રીસ, ભૂંગળો વગડાવું; ઢોલ ઘટના નાદ કરાવી આરતી હોંશે ઉતારું. રાજ ભૂત પિશાચને ડાકિણી શાણી, ઓશીયા નામથી ભાગે. દુઃખદારિદ્ર વિદ્રો સૌના; તુજ દર્શનથી ભાગે. રાજ જલ પ્રલય ને જાન માલનો, ભય અગિનિવારો રોગ ઉપદ્રવ લૂંટફાટને, ચોરી મા નિવારો રાજ પશુ પંખી તિર્યંચ જીવોને, દયાનિધિ મા દયા કરો; રોજગાર વેપાર ચલાવી, સૌ જીવની રક્ષા કરી રાજ -૧૦ -૧૧ ૬૨ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ –૧૨ -૧૩ -૧૪ આશા ભર્યા આવ્યા સેવકની, અરજી મા દિલમાં ઘરજે; સુખ શાંતિ સૌને અર્પોને, ઘરઘરમાં મંગલ કરજે રાજ અજ્ઞાની ને અણસમજુ હું, સ્તુતિ મેં તો કીધી; તુજ દર્શન જે કરશે સેવક, થાશે તેની સિદ્ધિ રાજ દીન દયાળુ માતની સ્તુતિ, કરજ સૌ નર ને નારી; અંતરની આશાઓ પુરશે, વેગે સહાય થનારી રાજ બ્રહ્મચારી માતાજીના સેવક, મંગલદાસ ગુણ ગાવે; સકળ વિશ્વમાં શાંતિ કરજો, મંગળ એમ ગુણ ગાવે. રાજ બે હજાર સત્તરના ચૈત્ર સુદ એકમ ગુણ ગાવે; મંગળ મંડળ સ્તુતિ કરીને, આનંદ સૌને પાવે. રાજા અરજી ઉર ધરી દિલદયા કરી, કરો કિંકરને મહેર; શાંતિ શાંતિ સઘળે સ્થાપો, થાઓ લીલા લહેર. રાજ -૧૫ -૧૬ જ ૪ ૬ ૨ ૨ ૪ = = = = = = = = = = = = = = = = + + 889 9 + 5 = 1 ૨ ૩ ૪ ૫ ૬ ૪ ૪૬ ૪ ૪ : ૧ મધુપુરીને આંગણે (રાગ-મીઠા લાગ્યા છે અને આજના) વહાલું લાગે છે મને વીર તારૂં આંગણું, હાલું લાગે છે વીર તારું નામ રે, મધુપુરી નગરીને આંગણે, મંગળકારી તારી મૂરતિ સોહામણી, કલ્પવૃક્ષ સમી તારી છાંય રળીઆમણી, શાસનની રક્ષા કરનાર રે મધુપુરી ઢાલ ગદા ધનુષ્ય શોભે છે હાથમાં, અખંડજ્યોત જલે ધૂપ દીપ સુગંધ સાથમાં; ' હાજરાહજુર છો, મારા વીર રે. મધુપુરી, આરાધન કર્યું શ્રી બુદ્ધિસાગર ગુરૂદેવ; પ્રગટ કર્યા વીર મંત્ર જાપના પ્રભાવે Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કર્યા ગુર્જરીને દ્વાર રે, મધુપુરી, સ્વયં દરશન દીધાં વીર સદ્ગુરૂવર દેવને; પ્રસન્ન થયા વીર પ્રત્યક્ષ સદગુરુ દેવને; આપ્યા અણમોલાં વરદાન રે, મધુપુરી પ્રાણપ્રતિષ્ઠા કરી વિધિ વિધાન સાથે, વાસક્ષેપ પડે બુદ્ધિસાગરજીના હાથે, સંઘમાં કર્યો જેજેકાર રે, મધુપુરી, જિનવર મહાવીરના શાસનમાં પૂજાયે; પ્રતિષ્ઠા પ્રસંગે મંત્ર જાપ ક્લાયે, થાળી મંત્રી વેદિકા પર મૂકાય રે. મધુપુરી, શાન્તિ સ્નાત્રમાં પણ બન્ને બોલાયે, અષ્ટોત્તરી સ્નાત્રમાં વિધિ વિધાન થાય; સુખડીનો થાળ ધરી બેંચાય રે, મધુપુરી, સકલચંદજી ઉપાધ્યાયે પ્રતિષ્ઠા વિધિ બનાવી, તપગચ્છાધિપતિ હીરસૂરિશ્વરે અપનાવી, પરંપરા જૈનશાસનમાં પૂજાય રે, મધુપુરી, પ્રતિષ્ઠા વિધિમાં ઘંટાકર્ણ મંત્ર ગ્રહ્યો છે, પૂર્વાચાર્યોએ શાસન રક્ષક વીર કહયો છે, પૂર્વાચાર્યોનાં સિદ્ધ છે પરમાણ રે, મધુપુરી ચમત્કારી મૂરતિ દેશદેશોમાં પૂજાય છે, ઘરઘરમાં વીર તારા ગુણ ગવાય છે, સમ્યગદષ્ટિ દેવ વડો વીર રે, મધુપુરી, ડાબી બાજુ પડાપ્રભ ભગવાન છે, જમણી બાજુ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ છે; વચમાં ઘંટાકર્ણજીના રાજરે, મધુપુરી, આસો વદ ચૌદશ દિન હોમહવન થાય છે; વિધિ વિધાન સહિત ત્યાં મંત્રી બોલાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશાલ કેસર પૂજા તે દિન થાયરે, મધપુરી સુખડીના થાળ કરી ચરણે ધરાય છે, જૈન અને જૈનેતરો પ્રસાદી લઈ જાય છે, બોલે ધંટાકર્ણનો જેજેકાર રે, મધુપુરી, હામ દામ ઠામ યશ કીર્તિ દેનાર છે, આશાપૂરક ધાર્યા કામ કરનાર છો, ધન્ય ધન્ય ઘંટાકર્ણ વીર રે, મધુપુરી, બુદ્ધિસાગર ગુરુવરની થઈ મહેરબાની, ગુણ ગાવાની શક્તિ આપી અજબ નિશાની વંદન કરી ગણેશ ઝુકાવે શીર રે, મધુપુરી ૪૧ ૨ ૩ ૪ ૦ ૦ ૪ ૦ ૦ ૪૪૬ ૪૧ ૧૪ -: મધુપુરીમાં સ્થાપિત - * XXXXXXXXX * * * * * * * (રાગ-એક પરદેશી) બુદ્ધિસાગર ગુરુવર હાથે; સ્થાપિત વીર થયા; જૈનશાસનના આંગણિયામાં અજવાળાં થયાં, આજ તમારી મૂરતિ વીરલા; દેશોદેશ પૂજાય રે, ઘરઘરમાં ઓ વીર ! તમારાં, ગુણનાં ગીત ગવાય રે, શ્રદ્ધાવંત ભક્તોના કાર્યો, સફળ થઈ ગયાં. જૈનશાસનના જિનવર મહાવીર દેવના, તમે વડા ભક્ત છો વીર રે, હાક વાગે છે દુનિયામાં વીર; શાસનમાં શૂરવીર રે, આશાપૂરક વાર તમારાં, ગુણ ગાજી રહ્યા મંત્ર જાપની જબરી શક્તિ, ભલભલા પણ ઝૂકે રે, ભાવિક ભક્તો શ્રદ્ધા ભાવે, ચરણ તમારાં પૂજે રે, આરાધ્યા તેનાં જીવન તો ઉજ્જવળ થઈ ગયા. જૈનશાસનના બુદ્ધિસાગર સદ્ગુરુએ, પૂજામાં સમજાવ્યું રે, ૬૫ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કળીકાળે છે જાગંતો વીર, સિદ્ધિ કરી બતાવ્યું રે, ગુરુદયાથી “ગણેશ”ના, દિલ દ્વાર ખૂલી ગયા. જૈનશાસનના -: શ્રી ઘંટાકર્ણ વીર: (રાગ-માઢ) ૐ હેં ઘંટાકર્ણ મહાવીર, સમરો શ્રદ્ધા ભાવે નરનાર, છે જૈનશાસનમાં શુરવીર, સમર નિત્ય સાંજ સવાર, ભીડ ભંજન ભય કાપતા એ, યક્ષ તણા સરદાર, શાસનના રખવાળાં કરે એ, દુઃખ દારિદ્ર હરનાર સમરોળ ઘંટાકર્ણ મહાવીર દેવનું, જે લેશે પ્રભાતે નામ, તે ઘેર લીલાલહેર ને એના પુરણ થાશે કામ, સમરો૦ બુદ્ધિસાગર સદ્ગશ્વર અભુત યોગી અવતાર, તેમણે સ્થાપિત કર્યા વીરને, ર્યો સંઘમાં જેજેકાર. સમરો૦ શાન્તિ તુષ્ટિ પુષ્ટિ કરતાં, રાજ તણા ભય જાય, બેડી બંધન તૂટી જાય, આનંદ મંગળ થાય સમરો૦ ધુપ દીપ ફળ પુષ્પથી જે પ્રેમે પૂજે એના પાય, ઘંટાકર્ણ વીર સહાય કરશે, રિદ્ધિ સિદ્ધિ ઉભરાય સમરો૦ મધુપુરીના આંગણીઆમાં કીર્તિ ધ્વજ લહેરાય બુદ્ધિ બળની “ગણેશ” હૈયું, ચરણે ઢળી જાય સમરો૦ * * * * * Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ श्री घंण्टाकर्णमहावीर मूलमहामंत्र ॐ आँ क्रौँ ह्रीं द्राँ द्रौँ क्षांक्षी हूं क्षौँ क्ष : घंटाकर्णमहावीरक्षेत्रपालाय नमः । ममोपरि प्रसनो भव, प्रत्यक्ष दर्शनं देहि, वाच्छितं पूरय पूरय स्वाहा मंत्रान्यासा : ॐ ह्रीँ घंटाकर्णमहावीर मे सर्वाङ्ग रक्ष, ही हृदयं रक्ष, की हस्तं रक्ष, लूँ मूलाधारं रक्ष, हाँ हस्तं रक्ष, की उदरं रक्ष, वाँ पादौ रक्ष, श्री नाभिं रक्ष, ज्ञौ बुद्धि रक्ष, ॐ घंटाकर्णमहावीर नमोडस्तु ते स्वाहा । आहवानमंत्रम् ॐ ही घंटाकर्णमहावीर अस्यां मूत्त्याँ आगच्छ तिष्ठ २ सर्ववि श्व लोकहितं कुरु २ पूजां बलिं गृहाण २ धूपं नैवेद्यं पुष्पं दीपं नैवेद्यं गृहाण २ स्वाहा । (२) ॐ घंटाकर्णमहावीरमूलमहामन्त्र ॐ क्रौं ह्रीँ श्री महावीर, घंटाकर्ण महाबली । महारोगान् भयान् घोरान्, नाशय नाशय द्रुत्वम् ॥१॥ सादिकं विषं शीघ्रं, जहि जहि विनाशय । शाकिनीभूतवैतालान्, राक्षसांश्च निवारय ।।२।। त्वन्नाममन्त्रजापेन, त्वन्मन्त्र श्रवणेन च । भूपभीतिमहामारी, शीघ्रं नश्यतु मे ध्रुवम् ॥३॥ यन्त्रस्थ मन्त्ररुपेण, यत्र त्वं तिष्ठसि ध्रुवम् । तत्र शांति च तुष्टिं च पुष्टिं कुरुष्व मङ्गलम् ॥४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ (३) घंटाकर्णमहावीरमूलमन्त्र ॐ घंटाकर्णमहावीर ! सर्वव्याधि विनाशक । अकालमृत्युतो रक्ष, संरक्ष मे महाबल ! ॥१॥ स्वेष्टसिद्धिं कुरु व्यत्का, साहाय्यं मे सदा कुरु । शांति तुष्टिं च पुष्टिं च, जयं मे विजयं कुरु ॥२॥ प्रत्यक्षीभूय मदभक्तवा, दर्शनं देही मे द्रुतम् । सर्वदुःखविनाशेन, सुखं कुरु हि मे सदा ॥३॥ घोरविपत्तितो रक्ष, धर्मबुद्धिं प्रकाशय । सिद्धमन्त्रस्य सिद्धि र्हि, ॐ ह्रीं घंटाकर्णनमोऽस्तु ते ठ : ठ : ठ : स्वाहा ॥४॥ (४) श्री घंटाकर्णमन्त्र ॐ घंटाकर्णमहावीर ! सर्वव्याधिविनाशक ! । विसिफोटकभयं घोरं, (प्राप्ते) रक्ष रक्ष महाबल !॥१॥ यत्र त्वंतिष्ठसि देव ! लिखितोऽक्षर पंक्तिभिः । रोगास्तत्र प्राणश्यन्ति, वातपित्तकफोभ्दवा ॥२॥ तत्र राजभयं नास्ति, यांति कर्णे जपात् क्षयम् । शाकनीभूतवैताला-राक्षसाः प्रभवन्ति न ॥३॥ नाऽकाले मरणं तस्य, न च सर्पण दश्यते । अग्नि चोर भयं नास्ति, ही घण्टाकर्णनमोस्तु ते ठः ठः ठःस्वाहा ॥४॥ (५) श्री घंण्टाकर्ण महावीरमन्त्र ॐ ही श्री की महावीर, घंण्टाकर्ण महाबल । सर्वोपद्रवतो रक्ष, दुष्टान् शत्रुन निवारय ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ॥१॥ शांतिं तुष्टिं च पुष्टि च, धनवृद्धिं जयं कुरु । दर्शनं देहि प्रत्यक्ष, संरक्ष सर्वसंकटात् ॥२॥ रणे वने समुद्रे च, रक्ष संरक्ष मे द्रुतम् । अग्निचोरादितो रक्ष, त्वनामन्त्रजापतः ॥३॥ त्वनाममन्त्रामात्रेण, स्वेष्टसिद्धि : प्रजायताम् । ॐ क्रौं की ही महावीरघण्टाकर्णनमोस्तु ते ठः ठः ठः स्वाहा ॥४॥ घण्टाकर्णमहावीरमन्त्रस्तोत्र ॐ ह्रीँ श्री की महावीर, घण्टाकर्ण महाबल । आधिं व्याधि विपत्तिं च, महाभीतिं विनाशय नाममन्तोऽस्ति ते सिद्धः, सर्वमङ्गलकारकः । इष्टसिद्धिं, महासिद्धिं, जयं लक्ष्मी विवर्द्धय ॥२॥ त्वच्छ्रद्धाभक्तियोगेन, भवन्तु सर्वशक्तयः । पराभवन्तु दुष्टाश्च, शत्रवो वैरीदुर्जनाः आपत्कालेषु मां रक्ष, मम बुद्धिं प्रकाशय । सर्वोपद्रवतो रक्ष, घोररोगान् विनाशय इष्टकार्याणि सिद्धयन्तु, तव भक्तिप्रतापत । राज्यं रक्ष धनं रक्ष, रक्ष देहंबलादिकम् घोरोपसर्गतो रक्ष, रक्ष वह्निभयादितः । वने रणे गृहे ग्रामे, रक्ष राज्यसभादिषु दुष्टभूपादितो रक्ष, रक्ष सिंहारिसर्पतः । दैवीसंकटतो रक्ष, चाकस्मिकविपत्तित ॥३॥ ॥४॥ 11६॥ ॥७॥ १८ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ||८|| ॥९॥ ॥१०॥ ॥११॥ |॥१२॥ शाकिनीभूतवैतालान्, राक्षसांश्च निवारय । नवग्रहादिजां पीडां, शीघ्रं नाशय नाशय चतुर्थादिज्वरं मारी, द्रतुं सर्पविषं हर । अलर्कस्य विषं शीघ्रं, शृंगालविषमाहर वृश्चिकादिविषं तीव्र, जहि जहि निवारय । आकस्मिकविपत्तौ च, सहाय्यं कुरु सर्वदा प्रत्यक्ष दर्शनं देहि, मच्छ्रद्धा प्रीतिभक्तित : । विद्यां देहि धनं देहि, देहि पुत्रं च पुत्रिकाम् कीर्ति देहि यशो देहि, प्रतिष्ठां देहि च स्त्रियम् । सर्व मे वांञ्छितं देहि, सुखं शान्तिं प्रदेहि मे देहऽऽरोग्यं च मे देहि, दुष्टशत्रून् पराजय । ग्रन्थिञ्चरं महामारी, शमय शमय द्रुतम् घण्टाकर्ण महावीर ! सर्ववीरशिरोमणे ! । घातकेभ्यश्च मां रक्ष, रात्रौ दिवा च सर्वदा अपमृत्योः प्रयोगेण, नाशतो रक्ष मे सदा । मुष्ठितो रक्ष देवेश ! कुरु वीरं महाबल ! घण्टाकर्णमहावीर ! सर्वशक्ति प्रदेहि मे । आपत्कालेषु रक्षां मे, कुरुष्व कीर्तिरक्षणम् कुरुष्व मम सानिध्यं, सर्वदा सर्वशक्तितः । चतुर्विधस्य संघस्य, रक्षणं कुरु सर्वथा ॐ ह्रीँ श्रीँ की महावीर ! घण्टाकर्ण महाबल । ॥१३॥ ॥१४॥ ॥१५॥ ॥१६॥ ॥१७॥ ७० Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ॥१८॥ ॥१९॥ ॥२०॥ ॥२१॥ ॥२२॥ शान्ति तुष्टिं च पुष्टिं च, कुरु स्वाहा महाश्रियम् घण्टाकर्ण महावीर ! सर्वसंघहितं कुरु । देशे राज्ये च खण्डेषु, सुखं शान्तिं कुरु द्रुतम् त्वनामाक्षरमन्त्रस्य, यन्त्ररुपेण तिष्ठसि । तत्र शान्ति महातुष्टिः, पुष्टिश्च जायते ध्रुवम् देशे राज्ये पुरे संघे, सर्वजातिप्रजागणे । पशुपक्षीगणे शांति, कुरु मारी हर द्रुतम् सूरिवाचकसाधूनां, ब्राह्मणानां शिवं कुरु । क्षत्रियांणां च शूद्राणां, शान्तिं कुरुष्व सत्वरम् ॐ क्रौं द्रौँ द्री महावीर, घण्टाकर्ण शिवं कुरु । स्फोटकादिमहारोगान् नाशय भक्तदेहिनाम् एँ झौं स्त्री ही महावीर, घण्टाकर्ण ! महाबल ! विद्यां देहि बलं देहि, शुद्धबुद्धिं प्रदेहि मे ग्रन्थिलत्वं चित्तस्थं, दूरं कुरुष्य शक्तिमन् । शुद्धज्ञानप्रदानेन, मोक्षमार्ग प्रदर्शय एँ झौं स्त्री ही महावीर, घण्टाकर्णमहाबल ! भूतादिदोषनाशेन, शुद्धबुद्धिं विवर्द्वय वातपित्तकफोद्भूतान, सर्वरोगान् विनाशय । सात्त्विकोपकृति कुयाः- ॐ ही स्वाहा नमोऽस्तु ते योगिनीवीरवैताल,-पिशाचभूतमुद्गलाः। त्वन्मन्त्रजापतो दुरी-भवन्तु मे सुखं कुरु ॥२३॥ ॥२४॥ ॥२५॥ ॥२६॥ ॥२७॥ ॥२८॥ ७१ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ॥२९॥ ॥३१॥ ॥३२॥ ॥३३॥ ॐ ह्रां ही ब्लूं महावीर, घण्टाकर्ण नमोऽस्तु ते । पादोरुहस्तशीर्षाणि, रक्ष स्वाहा शुभं कुरु कुरुष्व मे हितं सर्व, स्थित्वा मे हृदि भक्तितः । गुर्वादिदत्तशापानां, नाशं कुरु नमोऽस्तु ते ॐ ह्रीं श्रीं ह्रीं महावीर, घण्टाकर्ण नमोऽस्तु ते । प्रत्यक्षं दर्शनं दत्वा, वाञ्छितं मे प्रसाधय सत्यं दर्शय मे शीघ्रं, वीर्यशक्ति प्रवर्द्धय । त्वन्मन्त्रसिद्धयः स्युर्मे, ध्रुवं सत्वं हितं कुरु मनोवाक्काययोगाना-मारोग्यं च प्रवर्द्धय । प्रसन्नः स्याः मयि प्रीत्या, शुभं कुरुष्व मे सदा प्रतिष्ठां रक्ष कान्तिं मे, मम पार्वे स्थितिं कुरु । घण्टाकर्ण महावीर, वश्यान् कुरुष्व मानवान् घण्टाकर्ण महावीर, वचःसिद्धिं प्रदेहि मे। संरक्ष सर्वतो देव ! स्यास्त्वं सहायको महान् सर्वस्थानेषु मां रक्ष, भव धर्मे सहायकः । वादे विवादे युद्धे च, जयं मे कुरु सर्वतः मङ्गलानि कुरु स्पष्टं, सर्वकर्मसु मे ध्रुवम् । मां रक्ष शत्रुलोकेभ्यो-दुष्टान् नाशय वेगतः आत्मनः शुद्धिकार्यार्थ, साहाय्यं मे कुरु द्रुतम् । चिदानन्दस्वरुपं मे, कृपां कृत्वा विकासय क्षा क्षी विश्वजीवहितार्थ च, सर्व शक्तिप्रकाशने । ॥३४॥ ॥३५॥ ॥३६॥ ॥३७॥ ॥३८॥ १२ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ धर्मकार्य सहायत्वं, देहि मंक्षु कृपापरः क्षेत्रपाल ! महावीर ! घण्टाकर्ण महाबल ! । शत्रुन् स्तंभय वेगेन, त्रासय भापय द्रुतम् घण्टाकर्ण महावीर ! क्षेत्रपालमहाबल । क्षेत्रं ग्रामं पुरं रक्ष, संघं च मे द्रुतम् ॐ क्ष क्ष क्ष महावीर, क्ष क्ष क्षः सर्वशक्त्किमन् । घण्टाकर्ण घृति कीर्ति, कान्ति ज्ञानं प्रदेहि मे ग्रन्थिज्वरं महामारी, शमय त्व बलाद, ध्रुवम् । ग्रामपुरस्थलोकानां, पशूनां रक्षणं कुरु आकर्षय प्रियान् शीघ्रं मत् प्रियाणां कुरु प्रियम् । सर्वकार्यसहायी त्वं, भव शत्रुश्च दण्डय त्वच्छकूत्या रक्ष मे शीघ्र -मारोग्यं देहि सत्वरम् । स्वेष्टाश्च सिद्धयः सन्तु, लक्ष्मीवृद्धिं कुरुष्व मे ॐ घण्टाकर्ण महावीर ! धनमृद्धिं प्रवर्द्धय । राज्यं च राज्यमानं च, बलं बुद्धिं प्रवर्द्धय जयं च विजयं देहि, देहि मे सर्व मङ्गलम् । शान्ति तुष्टिं तथा पुष्टि-मारोग्यं देहि वैभवम् सर्वर्थोन्नतिकारकोऽस्तु, मद्रक्षां कुरु सर्वदा । यत्र तत्र स्थितं रक्ष, मम सर्व प्रियं कुरु सहायं कुरु सर्वत्र, वांञ्छितं देहि संपदम् शिवं क्षेमं च योगं च, रक्ष यन्त्रस्थितो धुवम् Jain Educationa International ૭૩ For Personal and Private Use Only. ॥३९॥ 118011 ॥४१॥ ॥४२॥ ॥४३॥ 118811 ॥४५॥ ॥४६॥ 118011 ॥४८॥ ॥४९॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ घण्टाकर्ण महावीर ! सर्ववीर ! महाबल ! । गर्मस्थ बालकं रक्ष, रोगेभ्यो रक्ष बालकान् > पुत्रं च पुत्रिकां देहि देहि वितं बलं स्त्रियम् । दीर्घायुर्जीवनं देहि देहि मे वाञ्छितं फलम् श्रीशांतिश्रियं देहि देहि ब्रह्मबलं महत् । सर्वोत्रतिपदं देहि, मत्प्रियं कुरु सर्वदा त्वच्छकूत्या मे ध्रुवं सिद्धि, भूयान्मद्भक्तिशक्तितः । ॐ ह्रीं श्रीं कीं महावीर, साहाय्य मे कुरु ध्रुवम् ॐ श्रीं क्रौं महावीर, घण्टाकर्ण ! महाबल । वाञ्छितं देहि शीघ्रं, सर्वशक्ति प्रदेहि मे घण्टाकर्ण महावीर, मन्त्रयन्त्र प्रभावतः । वाञ्छितं सर्वलोकानां भवत्येव न संशयः पुत्रार्थी लभते पुत्रं धनार्थी लभते धनम् । विधार्थी लभते विद्यां, दारार्थी लभते स्त्रियम् यादशी यस्य वाच्छाऽस्ति, तस्य तादक् फलं भवेत् । घण्टाकर्ण महावीर - मन्त्राराधनतो ध्रुवम् पञ्चामृतस्य होमेन, गुग्गुलायैश्च होमतः । गुर्वाज्ञाऽनुभवेनैव, मन्त्रसिद्धिर्भवेद ध्रुवम् जैनशासनवीरोऽस्ति, सम्यग्दष्टिर्महाबलः । चतुर्विधस्य संघस्य वृद्धिकर्ता शुभङ्करः घण्टाकर्णमहावीरो - जयताज्जगती तले । Jain Educationa International ७४ For Personal and Private Use Only ॥५०॥ ॥५१॥ ॥५२॥ ॥५३॥ ॥५४॥ ॥५५॥ ॥५६॥ ॥५७॥ ॥ ५८॥ ॥५९॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ ॥६०॥ ॥ १॥ ॥६२॥ ||६४॥ अधिष्टायकदेवोऽस्ति, जैनधर्मस्य धर्मिणाम् त्वन्मन्त्रयोगेन, कलौ सर्वत्र देहिनाम । भविष्यति सदा स्वेष्ट-कार्यसिद्धिफलं ध्रुवम् कलौ जाग्रत्यभावस्त्वं, संघरक्षां कारिष्यसि । घण्टाकर्ण महावीर !, कुरुष्व सुखमङ्गलम् घण्टाकर्ण महावीर, मन्त्रश्रवणपाठतः । शान्ति तुष्टिं च पुष्टिं सत्-सुखं कुरुष्व मङ्गलम् घण्टाकर्ण महावीर, मन्त्रयन्त्रप्रभावतः । श्रोतृणां वाचकानां च, गृहे भवतु मङ्गलम् घण्टाकर्ण महावीर, मन्त्रमष्टोतरं शतम् । यः पठेच्छ्रद्धया नित्यं, तस्येष्टं मङ्गलं भवेत् मन्त्ररहस्यं पात्रेभ्यो, ध्रुवं देयं परीक्षया । गुर्वाशिषा हि भक्तानां, मन्त्रसिद्धिश्च मङ्गलम् हरिभद्रसूरेः शिष्यो, जैनधर्माभिवृद्धये । घंटाकर्ण महावीर-मुपास्त गुरुबोधतः ततः प्रवृत्तिस्तस्यासी-त्सम्यक्तवधारिणे जने । प्रतिष्ठाकल्पे आचख्ये, गणिना सकलेन्दुना ततो विमलचन्द्रेण, कल्पोऽयं रुयातिभाककृतः । स्मरणात्पठनाचास्य, भवन्तु सुखिनो जनाः आह्वानं नैव जानामि न जानामि, विसर्जनम् । केवलं जपतः सिद्धि-र्जायतां मे तवोत्तमा ॥६६॥ ॥६७॥ ॥६८॥ ॥६९॥ ॥७०॥ ७५ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ॥७१॥ मात्राहीनं क्रियाहीनं वर्णहीन विलोमतः । पठितं ज्ञानहीनं यत्, तत्क्षमस्व सुरोत्तम ! ॐ शान्तिः शान्तिः शान्तिः गुरुगुण-स्तुति आत्मध्यानपरायणं निजगुणान्, संशोधयन्तं सदा, ज्ञानानंदमहालयं श्रितजन, क्षेमकरं शंकरम् । हे याहे य विवे करन्त जलधिं, सत्यव्र त क्षे त्रकम् , सूरिश्रीवृत्त बुद्धिसागरमुनि, वन्दे सदा योगिनम् ॥ विद्यारन्च महोदधिं मुनिवरं निर्मान मोहक्रम, योगक्षेम समानतां विदधत, स्वच्छक्रिये मानसे, जिज्ञासुश्रमशोषिणं, नयवचः पीयुषसंसेचनात्, सूरिश्रीवृत्त बुद्धिसागरमुनि वन्दे सदा योगिनम् (३) प्रिर्मातारमनेक शासनविधि बत्कारमन्यप्रियं, दातारं सुखसंपदा प्रतिदिनं, हरिमजेमताम्. त्रातारं विषमस्थिति प्रतिहतान् जेतारय सूरिश्रीवृत बुद्धिसागरमुनि वन्दे सदा योगिनम्. यत्पादाम्बुजदर्शनेन विपदो, नश्यन्ति भव्यात्मनाम्, सम्पत्तिच सभुनति कलयति क्षोयांकुराम्बुप्रदा, किर्तिर्दिक्षुदशस्वपि प्रतिदिनं, व्याप्रोत्यकालोद्नमा सूरिश्रीवृत बुद्धिसागर मुनिं वन्दे सदायोगिनम् । Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ess st ગુરૂ આરતિ કે જયદેવ જયદેવ જય જય ગુરૂદેવા; ગુરૂ જય જય ગુરૂ દેવા; બુદ્ધિસાગર મહારાજા; સફલ કરો સેવા; જયદેવ જય ગુરૂદેવ (૧) નિર્મલજ્ઞાન વિચાર; ધર્મતણા જ્ઞાતા, ગુરૂ ધર્મ તણા જ્ઞાતા, મહિમા કેમ કથાય; પાડતાપત્રાતા; - જયદેવ જય ગુરૂદેવ) (૨) સફલ કર્યો અવતાર બોધ કર્યો જનને; ગુરૂ બોધ કર્યો જનને; યોગે નિર્મળ કીધાં તન સાથે મનને, જયદેવ જય ગુરૂદેવ) (૩) બ્રહ્મચર્યવ્રતધારી સિદ્ધપુરૂષ સાચા; ગુરૂ સિદ્ધપુરૂષ સાચા કથતાં આપ પ્રતાપ; વિરામતી વાચા; જયદેવ જય ગુરૂદેવ (૪) પાવન પરમ સદાય; પ્રભુનાં ધ્યાન ધર્યા, ગુરૂ પ્રભુનાં ધ્યાન ધર્યા, શુદ્ધ અહિંસા જ્ઞાને, કલ્મષ દૂર કર્યા, જયદેવ જય ગુરૂદેવ૦ (૫) વચને સિદ્ધિ અપાર, જન સઘલા જાણે, ગુરૂ જન સઘલા જાણે, શેઠ શ્રીમંત મહીપ, મર્યાદા માને; જયદેવ જય ગુરૂદેવ (૬) ભાવ આરતિ લઈને, પ્રેમદીપક કરીયે, ગુર પ્રેમદીપક કરીયે, સદ્દગુરૂપદ સેવીને, ભવસાગર તરીયે, જયદેવ જય ગુરૂદેવ (૭) જૈન સહીત જૈનેતર, સહુ વંદન કરતા, ગુરૂ સહુ વંદન કરતા, પ્રેમ જ્ઞાનના બળથી, સમીપે સંચરતા, જયદેવ જય ગુરૂદેવ () Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગર સરૂ જે આરતી ગાશે, ગુરૂ જે આરતી ગાશે, અજિતસાગર કહે એનાં, સહુ સંકટ જાણો, જયદેવ જય ગુરદેવ (૯) ગુરૂ મંગલ દીવો દીવો રે દીવો અતિ મંગલકારી; અનુભવ દીપક અતિ ઉપકારી દીવો) (૧) પહેલો રે દીવો ગુરૂજ્ઞાનનું જ્યોતિ, દર્શન કરી મન વૃત્તિઓ મહોતી; દીવો) (૨) બીજો રે દીવો શુભ આચાર પાલો, દીલની અવિઘા ઉપાધિને ટાલો. દીવો. (૩) ત્રીજો રે દીવો પ્રભુ ધ્યાન સમાધિ, - સાધના કરી હરીયે અંતર ઉપાધિ, દિવો) (૪) ચોથો રે દીવો શુદ્ધ ચરિત્ર જાણો, આત્મા પરમાત્માનું બારણું માનો. દીવો. (૫) અલખ નિરંજન આત્મનાં દર્શન, પાવન કરીએ અંતર તન મન. દીવો. (૬) સૂર્ય શશી દીવા પ્રભુજીના શોભે, દેખી દેખી સુરિ મુનિ મન લોભે દીવો૦ (૭) દેવ - મનુજ - મુનિ સિદ્ધિ ચોરાશી, પરહરે જ્ઞાન દીવાથી ઉદાસી દીવો. (૮) અખંડ અમર દીવો પ્રભુનો પ્યારો, ધ્યાન ધીરજથી ઉરમાં ધારો દીવો. (૯ અજિતસાગર ગુરૂ જ્ઞાનનો દીવો, પ્રગટ કરી જગમાં ઘણું જીવો. દીવો) (૧૦) ૭૮ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ [મile મહામંત્ર નમો અરિહંતાણાં 1, નમો સિદ્ધાણ છે, નમો ખાયરિયાણં 3, નમો ઉવજઝાયાણાં 4, નમો લોએ સવ્વસાહૂણં 5, એસો પંચ નમુક્કારો ઉં, મqપાઉપણામણો 3, મંગલાણં ચ મઘેમિં 8, પઢમં હવઈ મંaji E. 미리 미 પંચિંદિપ સંઘરણો નાવિહખંભ-ચેપુધિણો; ચઉર્વિહકમાય મુક્યો, ઈય અઠ્ઠા સાોહિં મંજુnો. 1 પંચ મહgય જુનો પંચ વિહાયા પાસ સમથો; પંચ સમિઓ nિajત્તો છત્રીસ ગુણો |મજH. B. lain Educationa intern a l For Personal and Private use uniy www.jammenbrar