________________
પાર્થપૂજી જે ધ્યાને રહી જે આત્મિક ગુણ પ્રગટાવી લીજે, કુસુમાંજલિએ પૂજા કીજે; પ્રભુસ્વરૂપ થવા દીલ કીજે. પારા
(ફુલ ચઢાવવું)
5
ડ + + $ $ $ $ $
$ $ $ ર સ હ છ ૨ ૪૬
શ્રી વીરપ્રભુ પૂજા
# # $ 8 9 # 8 ક છે.
8 8 8 8 8 8 5૪ ૦૪ ૪૪ ૯ ૨૪ ૬૦ ૪૬ ૬૪ ૬૪ 38
શાસનનાયક જગધણી, પરબ્રહ્મ મહાવીર; સર્વદેવના દેવ જે, સધીરમાં ઘર.
JI૧II
ઢાળ
પ્રભુ મહાદેવ સમરી જે આ વિર્ભાવે આતમ કીજે, વીર બની મહાવીરને ભજીએ, કાયરતા દુર્ગુણને તજીએ, પ્રભુચરણે કુસુમાંજલિ ધરીએ, ધીરતા વીરતા વેગ વેરીએ; દે હાધ્યાસ તજી વીર થાવું, તે માટે વીર ગાવું ધ્યાવું. જરા
(ફુલ ચઢાવવું)
+ e
= = = = = છે૩ ૪ ૬ ૧ * ;
X ૯ + ૩ = $ $ $
* * * * * *
*
II અથ સર્વ જિનપૂજા |
જ છે 5 રૂ ૪ ૪ = = =
+ 3 = + ૩ = 8
8 S $ $
$
$ $ $
$ $ $
8 5
%
ઢાળ સકલ જિનેશ્વર પ્રેમપૂજો, અશુભ કર્મથી ભવિજન ધૂજો, કુસુમાંજલિ જિનચરણે ધરીએ, સહજ સ્વભાવે શિવપુરી વરીએ. કુસુમાંજલિ પૂજો સર્વજિસંદા, તુજ ચરણકમલ સેવે ચોસઠ ઈદા
(ફુલ ચઢાવવું)
*
*
*
*
*
૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org