Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005076/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * 4 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે ના રીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પાહુડ | પૃષ્ઠક 64-66 12 6-73 34 73-78 14 7879 સૂરપાત્તિપાંચમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા અનુક્રમ | પૃષ્ઠક | પાહુડ | અનુક્રમ | 1-30 ) 9-24 ) 11 | 9831-33 24-29 99-106 ] 29-30 | 13 100-109 ૩પ૩૦-૩૩ 11 - 36 33- 15 111-114 3733-3 | ૧૧પ૩૮ 36- ! 17 11 - 39 36-40 [ 18 ] 117-128 40-41 40-43 19 129-193 ૪ર-૯૭ 43-64 માં 20 194-114 79-82 82 82 83-89 87-93 94-99 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો , ભાગ - 1 | ભાગ - 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર, વડોદરા રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હ. નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : Sભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન એ. મૂ. સંઘ, અમદાવાદ | (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મતિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ- 6, છે તથા } ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવી મહાયા સાગરસૂરી- | શ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠા (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી પીયરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન, અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) જંબુલીવપન્નત્તિ (2) સૂરપનત્તિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા - | (1) પહાવાગર - પૂઆગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી પ.સા. ના ! આશાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. ફાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8]. [10] - અમારા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જેને પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના અવૃત્તિ ત્રણ] વિતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજા આગમદ્ધિારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ રિપો [2] [27] [28]. [31] [33] [34]. Page #8 -------------------------------------------------------------------------- ________________ [] 20MM..ल." [43} [44] [45] / کی کہ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ શૈકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-ફ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ o-----x----- ---- - आयारो [आगमसुत्ताणि-१ सूयगडो [आगमसुत्ताणि-२ ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुप्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापञ्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा आगमसुत्ताणि-२७ ] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] ک ید पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उचंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छट्ठ उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुतं पढम पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं کا خیا لا ت کا تن تن تن تن تا ماتراتایا تایید [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ فقه قه ت ئه كه م لالالالالال [7] - संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तम पईण्णग-१ चंदावेज्झयं . [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ 7i7 निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ ] -तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ / चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनित्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्यं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया o -x-- -x -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ | પહેલું અંગસૂત્ર [2] સૂયગડો - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 80 ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [&4] समवाना - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुर्ड२७रया [भागमही५-६ ] संगसूत्र [87] GARLसामो - गुर्जरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોવાઈયદાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] ५५७४वास - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103) રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજુ ઉપાંગસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [10] સૂરપનત્તિ - [107 ચંદપન્નતિ - [108] જંબુદ્દીવપન્નતિ- [19] નિરયાવલિયાણ - [11] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [12] પુચૂલિયાણ - [117] વહિદાસાણ - [11] ચઉસરણું - [115] આઉરપચ્ચશ્માણ - [11] મહાપણું - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિય - [118] સંથારગ - [12] ગચ્છાધાર - 121] ચંદાઝયે - [122] ગણિવિજા - [123] દેવિંદસ્થઓ - [124] વીરત્થવ " [25] નિસીહ - [12] બુહતકો - f127) વવહાર - [128] દસાસુ ખૂંધ - [12] જીયકખો - [130] મહાનિસીહ - 31] આવસ્મય - [132] હનિજજુત્તિ[૧૩૩ પિંડનિત્ત - [134] દસયાલિય - [35] ઉત્તમ્પણ - [13] નંદીસુરત્ત - [137] અનુયોગદારાઈ - [8] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-ર૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુજરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ | સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ]. આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ 1 નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદિપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદિપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમબ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [9]. नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ 1 6 સૂરપનત્તી. zzzzzz ઉવંગ-૫-ગુર્જરછાયા પાહુડ-૧ Ess ( પાહુડ-પાહુડ-૧-) [1] અરિહંતોને નમસ્કાર થાઓ. તે કાળે-તે સમયે મિથિલા નામની નગરી હતી... દ્ધિ સંપન્ન અને સમૃદ્ધ એવા પ્રમુદિત લોકો ત્યાં રહેતા હતા... યાવતું.. પ્રસન્નતાને ઉત્પન્ન કરવાવાળા, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. એ મિથિલા નગરી ની બહાર ઈશાન ખૂણામાં એક મણિભદ્રનામનું ચૈત્ય હતું. તે મિથિલા નગરીમાં જિતશત્ર નામે રાજા હતો. ધારીણી દેવી રાણી હતા. તે કાળે-તે સમયે તે મણિભદ્ર ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમવય...પર્ષદા નીકળી.. ધર્મ કહ્યો... યાવતું. રાજા જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. 2] એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય એવા કે જેનું નામ ઈન્દ્રભૂતિ હતું તથા ગૌતમ ગોત્રમાં જેમનો જન્મ હતો તેઓની ઉંચાઈ સાત હાથ જેટલી હતી તે સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત હતા. વજઋષભ નારાચ સંહનનવાળા હતા. યાવતુ પ્રભુને આ પ્રમાણે કહ્યું [37] સૂર્ય એક વર્ષમાં કેટલા મંડળમાં જાય છે? તિર્થક ગતિ કેવી રીતે કરે છે? ચંદ્રસૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? પ્રકાશની કેવા પ્રકારની મર્યાદા છે? વેશ્યા ક્યો પ્રતિહત થાય છે? પ્રકાશની સંસ્થિતિ-વ્યવસ્થા કેવી રીતે થાય છે? તેનું વરણ કોણ કરે છે ? ઉદયાવસ્થા કઈ રીતે થાય છે? પૌરૂષી છાયા કેવા પ્રમાણની છે? “યોગ” એ કઈ વસ્તુને કહે છે? સંવત્સરનો આદિ કાળ કયો છે? સંવત્સરો કેટલા છે? ચંદ્રમાની વૃદ્ધિ કેવી રીતે થાય છે?ચંદ્રમાનો પ્રકાશ ક્યારે વધારે થાય છે?શીઘ્રગતિવાળા કોણ છે ? પ્રકાશનું લક્ષણ શું છે? ચંદ્રાદિનું વન અને ઉત્પત્તિ થાય છે? કેટલી ઉંચાઈ છે? સૂર્યો કેટલા છે? અનુભાવ કઈ રીતનો છે? આ વીસ પ્રશ્ન રૂપ વીસ પ્રાભૂતો થાય છે. [8-9] મુહૂતની વૃદ્ધિ અને અપવૃદ્ધિ કેવી રીતે થાય છે? પ્રત્યેક દિવસરાત્રીમાં અર્ધમંડલ સંસ્થિતિ કેવી રીતે થાય છે? કયો બીજા વ્યાપ્ત ક્ષેત્રમાં સંચરણ કરે છે? કેટલા પ્રમાણવાળા અંતરથી સંચરણ કરે છે ? કેટલા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રમાં અવ ગાહન કરીને ગતિ કરે છે? એક એક રાત્રિદિવસમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને છોડીને ગતિ કરે છે? મંડળોનું સંસ્થાન કઈ રીતે થાય એ મંડળોનો વિધ્વંભ કેટલો છે? આ રીતે Page #12 -------------------------------------------------------------------------- ________________ 10 સૂરપન્નત્તિ. 1/1/9 આઠ પ્રાભૃત પ્રાભૂતો પહેલા પ્રાભૂતમાં અધિકાર સહિત થાય છે. [10-13] હવે પહેલા પ્રાભૂતમાં વહેંચેલા ચાર પ્રાભૃતપ્રાભૂતોમાં ક્રમાનુસાર આ પરમત રૂપ પ્રતિપત્તિયો છે, જેમ કે ચોથા પ્રાભૃતપ્રાભૃતમાં છ પ્રતિપત્તિયો છે. પાંચમામાં પાંચ, છઠ્ઠામાં છે, સાતમમાં આઠ, અને આઠમાંમાં ત્રણ પ્રતિપત્તીયો છે. આ રીતે પહેલા પ્રાભૃતપ્રાભૃતમાં બધી મળીને ઓગણત્રીસ પ્રતિપરીયો થાય છે. બીજા પ્રાભૃતના પહેલા પ્રાભૃત પ્રાભૂતમાં ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કેટલી પ્રતિ પત્તિયો છે? ઘાતરૂપ અથતુ પરમત કથન રૂપ બે જ પ્રતિપત્તિયો થાય છે. પરંતુ ત્રીજા પ્રાભૃત પ્રાભૂતમાં મુહૂર્તગતિમાં ચાર પ્રતિપત્તિયો છે. સવચ્ચત્તર મંડળથી બહાર ગમન સૂર્ય યથોત્તર મંડળમાં સંક્રમણ કરતા સૂર્યની ગતિ શીધ્રતર હોય છે. અને સર્વ બાહ્ય મંડળમાંથી આવ્યંતર મંડળના ક્રમથી ગમન કરતો દરેક મંડળના ક્રમથી મંદગતિ વાળો હોય છે. સૂર્યના એકસો ચોર્યાશી મંડળો છે, એ મંડળોના સંબંધમાં પ્રતિમુહૂર્તમાં સૂર્યની ગતિના પરિમાણના વિચારથી પુરૂષોની પ્રતિપત્તિયો અથતું એકસોચોરાશી મતાન્તર રૂપભેદો છે. પહેલા પ્રાભૃત પ્રાભૃતમાં સૂર્યોદયના સમયે તીર્થકર અને ગણ ધરોએ આઠ પ્રતિપરીયો કહેલ છે. બીજા પ્રાભૃત પ્રાભૂતમાં ભેદઘાતના સંબંધમાં પરમતની વક્તવ્યતા રૂપ બે જ પ્રતિપતીયો થાય છે. તથા ત્રીજા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહૂર્તગતિના સંબંધમાં ચાર પ્રતિપત્તીયો થાય છે. ( [14-17] પહેલા પ્રાત પ્રાભૂતમાં નક્ષત્રોની આવલિકા, બીજામાં મુહૂતી. ત્રીજામાં પૂર્વ અને પશ્ચિમાદિ વિભાગ, ચોથામાં યોગની, પાંચમામાં કુલ અને છઠ્ઠામાં પૂર્ણિમા, સાતમામાં “સનિપાત, આઠમામાં સંસ્થિતિ, નવમામાં તારાઓનું પરિમાણ, દસમામાં નેતાનું અગીયારમામાં ચંદ્રમાર્ગ, બારમા પ્રાભૃતમાં અધિપતિ દેવતાઓનું, તેરમામાં મુહૂતનું, ચૌદમામાં દિવસ અને રાતનું, પંદરમામાં તિથિયોના નામો, સોળ મામાં નક્ષત્રોની ઉત્પત્તિ સ્થારૂપ ગોત્ર,સત્તરમામાં નક્ષત્રોનું ભોજન, અઢારમામાં સૂર્યની ચાર ગતિનું, ઓગણીસમામાં માસ, વીસમામાં સંવત્સર, એકવીસમામાં નક્ષત્રોના દ્વારોનું, બાવીસમામાં નક્ષત્રોનો વિચય- આ રીતે પ્રાભૃતપ્રાભૃતની સંખ્યા અને તેનો અધિકાર કહેવામાં આવેલ છે. [18] આપના અભિપ્રાયથી મુહૂર્તની. ક્ષય અને વૃદ્ધિ કેવી રીતે છે? તાવતું આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહર્તનો 27 ભાંગ્યા 67 કહ્યા છે. [19-21] જે સમયમાં સૂર્ય સભ્યન્તર મુહૂર્તમાંથી નીકળીને પ્રતિદિન એક એક મંડલચારથી પાવતુ સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. તથા સર્વબાહ્ય મંડળથી અપસરણ કરીને યાવતું સભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ સમય કેટલા રાતદિવસના પ્રમાણથી કહ્યા છે ? આ કાળ ત્રણસો છાસઠ રાતદિવસનો કહેલ છે. તાવતુ ત્રણસો છાસઠ દિવસરાતના પ્રમાણવાળા કાળપ્રમાણથી સૂર્ય કેટલા મંડળમાં ગતિ કરે છે? કેટલા મંડળમાં બે વાર ગમન કરે છે? સામાન્યપણાથી એકસોચોર્યાસી મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એકસોબારી મંડળમાં બે વાર ગતિ કરે છે. સવવ્યંતર મંડળથી બહાર નીકળતો અને સર્વબાહ્ય મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય સર્વાત્યંતર અને સર્વબાહ્ય એ બે મંડળમાં એક વાર ગમન કરે છે. એ આદિત્યના ત્રણસો છાસઠ રાત્રિ દિવસના પરિમાણવાળા કાળમાં એકસો વ્યાસી મંડળમાં બે વાર ગમન કરે છે અને બે Page #13 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧, પાહુડપાહુડ-૧ 11 મંડળમાં એકવાર જ ગમન કરે છે તથા સંવત્સરમાં એકવાર અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ થાય છે. અને એકવાર અઢારમુહૂર્તવાળી રાત હોય છે. તથા એકવાર બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તેમજ બાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી થાય છે. તેમાં પણ પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. એ જ રીતે. એ જ પ્રથમ છ માસમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બીજા છ માસમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. અને બાર મુહૂર્તની રાત હોય છે. તથા પહેલા કે બીજા છ માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે. તથા પંદર મુહૂર્તની રાત હોય છે. તેમાં એ રીતે વસ્તુતત્વનો બોધ થવામાં શું હતું છે? એ મને સમજાવો. આ જંબૂદ્વીપ નામનો દ્વીપ સર્વદ્વીપસમુદ્રોમાં યાવતુ પરિક્ષેપથી વિશેષાધિક કહેલ છે. જ્યારે સૂર્ય સવવ્યંતર મંડળ પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે પરમપ્રકર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ-સર્વાધિક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એજ સવભ્યન્તર મંડળમાં સૂર્યગતિ કરે છે ત્યારે જઘન્ય ઓછામાં ઓછી બાર મુહૂર્તની રાત્રી હોય છે. તે પછી એ સૂર્ય સવભ્યિન્તર મંડળમાંથી નીકળીને નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવીને પહેલાં અહો રાત્રિમાં સભ્યન્તર મંડળની પછીના મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે સૌથી મોટો અઢાર મુહૂર્તનો દિવસ એકસઠીયા બે ભાગ ન્યૂન હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્તભાગ વધારે બાર મુહૂર્તની રાત્રિ હોય છે. અહીંયાં એક મંડળ એક અહોરાત્રિથી બે સૂર્યો દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિથી બે સૂર્યો દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિમાં મંડળના 1830 ભાગો ની કલ્પના કરીને એક દિવસ ક્ષેત્રના અથવા રાત્રિક્ષેત્રના યથાયોગ્ય રીતે ઓછા કરવા વાળા અથવા વધારવાળા હોય છે. તે એક મંડળ ગત 1830 વાળો ભાગ એકસઠીયા બે ભાગ વાળા મુહૂર્તથી ગમન કરે છે, તથા એ મંડળ 1830 ભાગોને બે સૂર્યોથી અહોરાત્ર દ્વારા ગમન કરાય છે. અહોરાત્રી ત્રીસ મુહુર્ત પ્રમાણ વાળી છે. તેથી બે સૂર્યની અપેક્ષાથી સાઈઠ મુહૂર્ત લભ્ય થાય છે. ઈત્યાદિ જયારે સ ભ્યત્તરમંડળની અપેક્ષાથી એ ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ચાર મુહૂર્તના એકસઠીયા ભાગ હીન અઢારમુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. તથા ચાર મુહૂર્તના એકસઠિયા ભાગ વધારે બાર મુહૂર્તની રાત હોય છે. પૂર્વોક્ત કથિત પ્રકારથી પ્રત્યેક મંડળમાં દિવસ રાત સંબંધી મુહૂર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂનાધિક રૂપથી નીકળીને મંડળના પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે દક્ષિણ દિશા તરફ ગમન કરતો સૂર્ય એ વિવક્ષિત પછીના મંડળમાં સંક્રમણ કરીને એક એક મંડળમાં મુહૂર્તના બે બે એકસઠિયા ભાગ દિવસ ક્ષેત્રને ઓછા કરીને તથા રાત્રિક્ષેત્રના પ્રતિમંડળમાં વધતા વધતા એકસોચ્યાશીમાં અહોરાત્રિમાં અથવા પહેલા છ માસની સમાપ્તિરૂપ કાળમાં સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે અહોરાત્ર રૂપ એ કાળમાં સભ્યન્તર મંડળથી ધીરે ધીરે નીકળીને સર્વબાહ્ય મંડળમાં જઇને ગતિ કરે છે. ત્યારે સભ્યન્તર મંડળને મર્યાદા કરીને અથતુ બીજા મંડળથી આરંભ કરીને ઈત્યાદિ એકસોચ્યાશી રાતદિવસથી મુહૂર્તના એકસો છાસઠ ભાગ રૂપ દિવસક્ષેત્રને. કરીને રાત્રિક્ષેત્રના એજ ત્રણ મૂહૂર્તના એકસો એકસઠમો ભાગ એકસો છાસઠ અધિક ની વૃદ્ધિ કરીને ગતિ કરે છે ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અથતુ અઢાર મુહૂર્તની રાત્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ 12 સૂરપન્નત્તિ-૧૧૨૧ થાય છે. અને જઘન્ય બારમુહૂર્તનો દિવસ થાય છે. સર્વબાહ્યમંડળથી અત્યંતર મંડળ માં પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત થતો બીજા છ માસના પહેલા અહોરાત્રમાં સર્વબાહ્ય મંડળથી પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તેમાં જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાંથી બીજા મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક સઠિયા બે ભાગ મુહૂર્ત અધિક બાર મુહૂર્ત પ્રમાણવાળી દિવસ થાય છે. તે પછી તેનાથી પણ બીજા મંડળથી અભ્યતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસના બીજા અહો રાત્રમાં સર્વબાહ્ય મંડળથી પહેલાના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. તત્પશ્ચાતુ જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળથી ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અઢાર મુહૂર્તની રાત એકસઠિયા ચાર ભાગ ન્યૂન હોય છે, તથા એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ વધારે ભાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. એ રીતે આ પૂર્વોક્ત પ્રતિપાદન કરેલ ઉપાયથી દરેક મંડળમાં દિવસ રાત સંબંધી મુહૂર્તના એકસઠિયા બે ભાગ અથતિ ચન્નાધિક રૂપે પ્રવેશ કરીને મંડળની પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે ઉત્તર દિશા તરફ જતાં જતાં એ વિવક્ષિત બીજા મંડળમાં ગમન કરતાં કરતાં એક એક મંડળમાં મુહૂર્તમાં બન્ને એકસઠિયા ભાગ વધતા વધતા એકસો વ્યાશીમાં અહોરાત્રમાં કે જે બીજા છ માસનો છેલ્લો દિવસ છે. એ કાળમાં સવભ્યિત્તર મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જે સમયે સૂર્ય સર્વબાહ્ય મંડળથી પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને સવભ્યિન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે સર્વ બાહ્ય મંડળને મયદા કરીને એકસોચ્યાશી રાત્રિ દિવસથી ત્રણસો છાઠિયા એકસઠ ભાગ મુહૂર્ત રાત્રિ ક્ષેત્રના કમ કરીને તથા દિવસ ક્ષેત્રમાં વધારીને ગતિ કરે છે.ત્યારે ઉત્કૃષ્ટ વધારેમાં વધારે અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતે બીજા છ માસ કહેલ છે. આ પ્રમાણે આદિત્ય સંવત્સર એટલે કે સૌરવર્ષ થાય છે. આજ ત્રણસો છાસઠમો અહોરાત્ર બીજા માસના અન્ત રૂપ છે. આ પ્રમાણે આ આદિત્ય સંવત્સરમાં એક જ વાર અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તયા એક જ વાર બાર મુહૂર્તની રાત હોય છે, પહેલા છ માસમાં અઢાર મુહૂર્તની રાત હોય છે. બાર મુહૂર્તનો દિવસ હોય છે. તે રાત દિવસના વૃદ્ધી ક્ષય કેવી રીતે થાય છે? પંદર મુહૂર્તની વધઘટથી વૈરાશિક ગણિતના પ્રમાણાનુસાર ગતિથી પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત હોતા નથી. પરંતુ અનુપાત ગતિથી તો એ થાય જ છે. એકસો વ્યાર્થીમાં મંડળમાં વૃદ્ધિ કે હાનીમાં છ મુહૂર્ત લભ્ય હોય તો તેનાથી પહેલાં તેની અર્ધગતિમાં ત્રણ મુહૂર્ત થાય છે. એ એકાણું મંડળ પુરા થાય અને બાણુનું મંડળ અધું થાય ત્યારે પંદર મુહૂર્ત થાય છે. તે પછી રાત્રીની કલ્પના કરવાથી પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત હોય છે. [ પહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] - (પાહડપાહુડ-૨) [22] એક એક સર્ષની દરેક અહોરાત્રિમાં એક એક અધમંડળમાં પરિભ્રમણની વ્યવસ્થા કઈ રીતે થાય છે? આ અર્ધમંડળની વ્યવસ્થાના સંબંધમાં નિશ્ચયથી આ બે અદ્ધમંડળ સંસ્થિતિ-વ્યવસ્થા મેં કહી છે. તે આ પ્રમાણે છે. એક દક્ષિણદિભાવી સૂર્ય - - Page #15 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૨ સંબંધી અને બીજી ઉત્તર દિભાવી સૂર્ય સંબંધી-આપે દક્ષિણદિભાવી સૂર્ય સંબંધી અર્ધમંડળની વ્યવસ્થા કેવી કહી છે? જ્યારે સૂર્ય સવભ્યન્તર દક્ષિણાર્ધ્વમંડળ વ્યવસ્થા માં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, જઘન્ય સૌથી નાની બાર મુહૂર્તની રાત હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય સંવત્સરનો પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં દક્ષિણની પછીના ભાગથી તેના આદિપ્રદેશની અંદર અદ્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એવો તે સૂર્ય સભ્યન્તગત પ્રથમ ક્ષણ પછી ધીરે ધીરે નિષ્ક્રમણ કરીને અહોરાત્રિ સમાપ્ત થયા પછી નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવા પ્રથમ અહોરાત્રિમાં દક્ષિણ દિભાવી સવભ્યન્તર મંડળગત 48 યોજનના એકસઠિયા ભાગ અધિક બે યોજના પ્રમાણવાળા અપાત્તરાલમાંથી નીકળીને ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સવભ્યન્તરાનન્તર ઉત્તરાદ્ધ મંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ એકસઠિયા બે ભાગ ન્યૂન અઢાર મૂહુર્તનો હોય છે તથા રાત એકસઠિયા બે ભાગ વધારે ભાર મુહૂર્તની નાની હોય છે. તે પછી દક્ષિણ દિશાસંબંધી ત્રીજા અધમંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વ ભ્યન્તર પ્રદેશની અપેક્ષા કરીને દક્ષિણ દિશાની ત્રીજી અર્ધમંડળ વ્યવસ્થામાં ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે. તત્પશ્ચાતું જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળથી ત્રીજા દક્ષિણ દિશા સંબંધી અધિમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એકસઠિયા ચાર મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે તથા એકસઠિયા ચાર મુહૂત અધિક બાર મહર્તની રાત હોય છે. એ કહેલ રીતથી પ્રત્યેક અહોરાત્ર એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ અધિક બે યોજન વિકમ્પ રૂપથી નીકળતો સૂર્ય તદન્તરના અધમંડળ થી તદત્તરના એ એ પ્રદેશોમાં દક્ષિણપૂર્વ ભાગમાં અથવા ઉત્તરપશ્ચિમ ભાગમાં એ એ અદ્ધમંડળસંસ્થિતિને સંક્રમણ કરીને એકસો બાવીસમાં અહોરાત્રીની નજીક જાય ત્યારે દક્ષિણ દિભાગના અંતરથી ૧૮માં મંડળમાં જઇને યોજનના એકસઠિયા અડતા. લીસમા ભાગથી કંઈક વધારે તે પછીના બે યોજન પ્રમાણવાળા અપાન્તર રૂપ ભાગથી ઈત્યાદિ એ સર્વબાહ્યમંડળગત ઉત્તર દિશાના અધમંડળાદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વબાહ્ય ઉત્તરાર્ધ્વમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરવર્તી અર્ધ્વમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યાં પરમ ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તની રાત હોય છે. તથા જઘન્ય સૌથી નાનો બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રવેશથી ઉપરથી ધીરે ધીરે સર્વબાહ્ય અનંતર બીજા દક્ષિણાધિ મંડલાભિમુખ સંક્રમણ કરીને તે અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને બીજા છ માસના પહેલા અહો રત્રમાં ઉત્તર દિશા સંબંધી સર્વબાહ્ય મંડળાન્તર્ગત સર્વબાહ્ય મંડળના અનન્તરાદ્ધ મંગળગત યોજનના એકસઠિયા ભાગ તદન્તરના સમીપવતિ બે યોજન પ્રમાણવાળા અપાન્તરાલ રૂ૫ ભાગથી દક્ષિણ દિભાવિ સર્વબાહ્યાભ્યન્તર દક્ષિણાધ મંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વ બાહ્યમંડળની પછીના આભ્યન્તર દક્ષિણાર્ધ મંડળ ની સંસ્થિતિમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જેથી અહોરાત્રીના પર્યન્તભાગમાં સર્વબાહ્યમંડળના અભ્યત્તર ત્રીજા અધમંડળની સીમામાં થાય છે, તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળની પછી દક્ષિણની અધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે Page #16 -------------------------------------------------------------------------- ________________ 14 સૂરપન્નત્તિ- 1222 બે મુહૂર્તના એકસઠ ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. ઈત્યાદિ તે પછી એ અહોરાત્ર સમાપ્ત થઈ જાય ત્યારે સૂર્ય અભ્યત્તરમાં પ્રવેશ કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણદિભાવી સર્વબાહ્યાનન્તર બીજા મંડળગત અડતાલીસ યોજનાના એકસહિયા ભાગથી વધારે તે પછીના સમીપતિ બે યોજના પ્રમાણવાળા અપાન્તરાલ રૂપ ભાગથી નીકળીને જે સર્વબાહ્યાભ્યન્તરના ત્રીજા ઉત્તર રાધ મંડળના આદિ પ્રવેશથી ત્રીજા સર્વબાહ્ય અર્ધમંડળ સંસ્થિતિની ત્રીજી પછીની અધમંડળસંસ્થિતિમાં ઉપક્રમણ કરીને ગતિ કરે છે. આ રીતના ઉપાયથી દરેક અહો રાત્રના અભ્યત્તર એક સઠિયા અડતાલીસ ભાગથી બે યોજનના વિકમ્પન રીતે ધીરે ધીરે અભ્યત્તર મંડળમાં પ્રવેશ કરીને સૂર્ય તે પછીના અધમંડળથી તે પછીના એ એ દક્ષિણપૂર્વભાગ રૂપ પ્રદેશમાં અથવા ઉત્તરપશ્ચિમ રૂ૫ ભાગમાં તે તે અર્ધમંડળ સંસ્થિતિનું સંક્રમણ કરતાં કરતાં બીજા છ માસના ૧૮૨માં અહોરાત્રના અંતભાગમાં જાય ત્યારે ઉત્તર દિશાના અંતરથી સર્વબાહ્ય મંડળની અપેક્ષા કરીને જો ૧૮૨મું મંડળ તેની અંદરના યોજનના એકસડિયા અડતાલીસ ભાગ વધારે તદનન્તરના અભ્યત્તર બે યોજન પ્રમાણ અપાન્તરાલ રૂપ ભાગથી સભ્યન્તર મંડળની અંદરના દક્ષિણાર્ધ આદિ પ્રદેશનો આશ્રય કરીને સવભ્યિન્તર દક્ષિણની અર્ધમંડળની સંસ્થિતિનું ઉપસે ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સભ્યન્ત રની દક્ષિણ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ રીતે બીજા છ માસ થાય છે, ર૩ હે ભગવન્! ઉત્તરદિશા સંબંધી અર્ધમંડળસંસ્થિતિ કઈ રીતે કહી છે તે મને કહો. જે પ્રમાણે દક્ષિણાધમંડળની વ્યવસ્થા પહેલાં કહી છે, એ જ પ્રમાણે ઉત્તરાધી મંડળની સંસ્થિતિ પણ સમજી લેવી, એ પ્રમાણે આ ઉપાયથી ચાવતુ સર્વબાહ્ય દક્ષિણ ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને વાવતુ દક્ષિણદિશા સંબંધી સર્વબાહ્ય મંડળની પછી ઉત્તરાર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરે છે. અને ઉત્તરથી સર્વબાહ્ય ત્રીજી દક્ષિણાર્ધમંડ સંસ્થિતિમાં ગમન કરે છે. તે પછી ત્રીજા મંડળથી દક્ષિણના ક્રમથી જ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપક્રમણ કરતા કરતા યાવતુ સવભ્યન્તરમંડળને પ્રાપ્ત કરે છે ત્યારે બીજા છ માસ થાય છે. આ પ્રમાણે બીજા છ માસનો અંત થાય છે, પાહુડ૧૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડપાહુડ 3 [24] કયો સૂર્ય બીજા સૂર્યે ચીર્ણ કરેલ-ભોગવેલ ક્ષેત્રનું પ્રતિચરણ કરે છે? આ મધ્યજંબૂદ્વીપમાં ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય એમ બે સૂર્યો કહ્યા છે, એ બે સૂર્યો દરેક સૂર્ય અલગ અલગ પોતપોતાના સ્વતંત્રપણાથી ત્રીસ ત્રીસ મૂહૂર્ત પ્રમાણથી એક એક અર્ધ્વમંડળમાં સંચરણ કરે છે. એકસો ચોયશિી સૂર્યના મંડળ હોય છે. એ મંડળોમાં સંચરણ કરતા બે સૂર્ય પૈકી એક એક સૂર્ય નક્ષત્ર સંબંધી સાઈઠ ઘટિ કાત્મક કાળથી એક એક અધર મંડળમાં સંચરણ નામ ગતિ કરે છે. સાઠ સાઠ મુહૂત માંથી એટલે કે બે અહો રાત્રથી સંપૂર્ણ એક એક મંડળનો સંઘાત કરે છે. ભરતક્ષેત્રમાંથી. નિષ્ક્રમણ કરતો ભાર તીય અને ઐરાવતીય એ બેઉ સૂર્ય એક બીજાથી ચીર્ણ ભોગવેલ ક્ષેત્રનું સંચરણ કરતા Page #17 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડપાહુડ-૩ નથી, એકસો ચોર્યાશી સંખ્યક મંડળોની દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધના ક્રમથી જો સ્થા પના કરવામાં આવે તો મકરાદિમંડળ સવચ્ચત્તર અને કકદિમંડળ સર્વબાહ્ય થાય છે. તથા મંડળોમાં 144 સરખા ભાગ થાય છે, સર્વબાહ્ય મંડળથી અંદરની તરફ પ્રવેશ કરતા આ બન્ને સૂર્ય પરસ્પર એક બીજાએ ભોગવેલ ક્ષેત્રને પુનઃસ્કૃષ્ટ કરે છે. એ ભાગો ના બન્ને સૂર્યસમદાયનો વિચાર કરતાં દરેક મંડળમાં પરસ્પરથી ચીર્ણ અને પ્રતિચી ર્ણત્વ પ્રાપ્ત થાય છે, આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રનો સૂર્ય મધ્યજંબૂદ્વીપના પૂર્વપશ્ચિમ દિશાથી વિસ્તારવાળી અને ઉત્તરદક્ષિણ દિશા તરફ લાંબી જીવા ભોગવીને દક્ષિણ પૂર્વની મધ્યમાં તે તે મંડળના ચોથા ભાગમાં બાણ સંખ્યાવાળા મંડળોમાં તે તે ગતિ વિશેષથી પૂર્ણ થયેલ જે મંડળી છે, એ મંડળોમાં ફરીથી સંચાર કરે છે. જંબૂઢીપની મધ્ય માં સર્વબાહ્યમંડળની દક્ષિણદિશાના અર્ધમંડળમાં જે ગતિ કરવાનો આરંભ કરે છે તે ભરતક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી ભારતીય સૂર્ય કહેવાય છે. જે બીજો સૂર્ય છે તે ઐરાવતીય સૂર્ય કહેવાય છે. એ બન્ને સૂર્યોમાં આ પ્રત્યક્ષ દેખતો જેબૂદ્વીપ સંબંધી ભાર તીય સૂર્ય જે જે મંડળમાં ભ્રમણ કરે છે, એ એ મંડળનો૧૨૪ થી વિભાગ કરીને પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણામાં લંબાયમાન પ્રત્યંચાએ મંડળોના ચાર ભાગ કરીને અગ્નિખૂણામાં એ એ મંડળના ચોથા ભાગમાં સૂર્યસંવત્સરના બીજા છ માસમાં 92 બાણ મંડળોને સ્વયં સૂર્ય વ્યાપ્ત કરે છે, ઉત્તરપશ્ચિમ યાને વાયવ્યખૂણામાં મંડળના ચોથા ભાગમાં જે જે એકાણુ 91 મંડળો છે તે મંડળોને ભારતવર્ષીય સૂર્ય પોતે ચીર્ણ કરે છે. જબૂદ્વીપમાં આ પ્રત્યક્ષ રૂપે દેખાતો ભારતવર્ષનો સૂર્ય ઐરાવત ક્ષેત્રમાં પ્રકાશ કરવા વાળા સૂર્યના મંડળોને મધ્યજંબૂદીપ પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણાવતિ પ્રત્યંચા સ્વચાર મંડળને એકસો ચોવીસની સંખ્યાવાળા ભાગથી બાણમાંસૂર્યમંડળોને બીજાએ ભોગવે લને ફરીથી ઉપમુક્ત કરે છે. પોતપોતાના મંડળના 124-18 ભાગ પ્રમાણ. એ અઢાર અઢાર ભાગ સઘળા દેશમાં કે સઘળા મંડળોમાં નિયતરૂપથી હોતા નથી, પરંતુ પ્રતિ નિયત દેશમાં અથવા પ્રતિનિયતમંડળોમાં એ દેશ અને મંડળો નિશ્ચિત છે. દક્ષિણપૂર્વ રૂપ ચતુભગ મધ્યના દેશ અને મંડળોમાં પ્રતિનિયત છે. એ જ પ્રમાણે ઉત્તરના ચતુભગ મંડળમાં પણ અઢાર અઢાર ભાગ પ્રમાણ સમજી લેવા. એ ભારતીય સૂર્ય જ એ બીજા છ માસમાં પ્રતિનિધિતગતિથી મંડળોમાં ભ્રમણ કરે છે. ઉત્તરપશ્ચિમ મંડળના ચતુર્ભાગમાં ૯૧મંડળોને પોતપોતાના મંડળમાં આવેલ 12418 પ્રમાણ વાળા જે મંડળો છે એ મંડળોને સૂર્ય પહેલાં સભ્યન્તર મંડળમાંથી નિકળતાં ભોગ વેલને ફરીથી પ્રતિચરિત કરે છે તથા ભૂત પ્રતિભૂક્તની પ્રક્રિયાથી તે મંડળ અઢાર અઢાર ભાગના ક્રમથી વ્યવસ્થિત હોય છે. દક્ષિણ પશ્ચિમ દિભાગની મધ્યમાં ચતુભાંગમાં ૯૧ની સંખ્યાવાળા જે જે સૂર્યમંડળો છે. એ મંડળોને ભરતક્ષેત્રનો સૂર્ય ઐરાવત ક્ષેત્રના સૂર્યે ભોગવેલ ક્ષેત્રનો પરિચિત કરે છે. એ જબૂદ્વીપમાં આ પ્રત્યક્ષ. દેખાતો ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળો સૂર્ય મધ્ય જંબૂદ્વીપના પૂર્વ પશ્ચિમમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી પ્રત્યંચા જીવાથી સૂર્યના ભ્રમણ માટે નક્કી કરેલ વૃત્ત નામ ગોળ મંડળને એકસોચોવીસ સંખ્યાવાળા ભાગથી અલગ કરીને ઉત્તરપૂર્વ દિગ્વિભાગની મધ્યમાં અથતુ ઇશાનખૂણાના મંડળના ચોથા ભાગમાં 92 સંખ્યક જે સૂર્યમંડળો હોય છે, એ મંડળોને ઐરાવત ક્ષેત્રવતિ સૂર્ય પોતે ચીણ કરેલને ફરીથી Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નતિ-૧૩૨૪ પ્રતિચરણ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણપૂર્વ દિશાની મધ્યમાં મંડળના ચતુ થશમાં જે એકાણુ સૂર્યના ભ્રમણ મંડળો છે, એ મંડળોને ફરીથી પ્રતિચરિત કરે છે, ત્યાં પણ ઉત્તર દક્ષિણ ગોળાર્ધના ક્રમથી બે છ માસ થાય છે. તેમાં પહેલાના છ માસમાં ઉત્તર દક્ષિણા ધના મધ્યના મંડળને બે વાર ભોગવે છે અને બીજા છ માસમાં બધી દિશાઓમાં દરેક મંડળોનું એક સૂર્ય પરિભ્રમણ કરે છે. બીજા મંડળનું બીજો સૂર્ય પરિભ્રમણ કરે છે. આ રીતે યાવતુ સવતિમ મંડળ પરિપૂર્ણ થાય છે. એ જંબૂદ્વીપમાં નિશ્ચય રૂપથી આ પ્રકાર ના ક્રમથી એરવત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળો સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરવાવાળા સૂર્યના મંડળને, જેબૂદ્વીપમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી જીવીકા નામ દોરીથી એકસો ચોવીસ ભાગ કરીને દક્ષિણ પશ્ચિમ મધ્યમાં ચતુર્થભાગમાં જે 92 સૂર્ય મંડળો છે. એ મંડળોને ઐરાવત સૂર્ય ભોગવેલ મંડળોને પ્રતિચરિત કરે છે. ઉત્તરપૂર્વ દિશાની મધ્યમાં મંડળના ચતુથશમાં એકાણુ જે સૂર્યમંડળો છે, એ મંડળોને ભારતનો સૂર્ય ઐરાવત ક્ષેત્રના. સૂર્યે ચીર્ણ કરેલ ને ફરીથી પ્રતિચરિત કરે છે. એ ભારતનો સૂર્ય અને એરવત ક્ષેત્રનો સૂર્ય એમ બેઉ સૂય સવભ્યિન્તર મંડળથી બહાર નીકળતાં પરસ્પર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરતા નથી. પરંતુ સર્વબાહ્યમંડળથી અનન્તરાભિમુખ એ બેઉ સૂર્ય પરસ્પરના ચીર્ણક્ષેત્રને પ્રતિચરિત કરે છે. પાહુડ૧૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડઃ૪) [25] આ ભરતક્ષેત્રનો અને ઐરાવત ક્ષેત્રનો એમ આ બે સૂર્ય જ્યારે બૂઢીપમાં જાય છે. ત્યારે એક બીજા કેટલા પ્રમાણનું અંતર કરીને ગતિ કરે છે ? બને સૂર્યાના એક બીજાના અંતર સંબંધી વિચારણામાં વક્ષ્યમાણ આ છ પ્રતિપતીયો પોતપોતાની રૂચી અનુસાર વસ્તુતત્વને નિર્ણય કરવાવાળી અને તીર્થંકરો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ છ અન્ય તીર્થિકોમાં કોઈ એક આ પ્રમાણેનું કથન કરે છે. એ બન્ને સૂર્યો જ્યારે જંબૂદ્વીપમાં જાય છે. ત્યારે બેઉ સૂર્યનું એક હજાર યોજનનું અંતર કહેલ છે. તથા બીજું એકસો તેત્રીસ યોજનાનું અંતર કરીને ગતિ કરે છે. બીજા પ્રકારના અન્યતીર્થિક કહે છે, ભરતક્ષેત્રનો અને ઐરાવત ક્ષેત્રનો એમ એ બેઉ સૂર્યો જ્યારે જંબૂદ્વીપમાં ગમન કરે છે, ત્યારે દિવસ અને રાત્રિના ફેરફારથી બે પ્રકારનું તેમનું અંતર થાય છે, તે પૈકી એક અંતર એક હજાર યોજનાનું છે અને બીજું અંતર 134 યોજન માત્રનું કહેલ છે. કોઈ ત્રીજા પ્રકારના અન્ય તીથિકો એવું કહે છે. દિવસ રાતની વ્યવસ્થાથી પોતપોતાના માર્ગમાં સંચરણ કરતા બે સૂર્યોનું બે પ્રકારનું પરસ્પરનું અંતર કહ્યું છે. તેમાં અંતર એક હજાર યોજનાનું અને બીજું અંતર ૧૩પ યોજનાનું છે, કોઈ ચોથા મતાવલમ્બી આ પ્રમાણે કહે છે. બે અંતર પૈકી એક બીજા એક સમુદ્રનું જ અંતર કરીને ગતિ કરે છે. કોઈ પાંચમો મતવાદી આ રીતે કહે છે. બે દ્વીપો અને બે સમુદ્રોનું પરસ્પરનું અંતર કરીને પોતાનું ભ્રમણ કરે છે. છઠ્ઠો મતવાદી કહે છે કે, બે અંતરોમાં એક અંતરમાં ત્રણ દ્વીપો અને બીજા અંતરમાં ત્રણ સમુદ્રોનું પરસ્પરમાં અંતર કરીને બેઉ સૂર્યો ગતિ કરે છે. ભગવાન કહે છેહું કહું છું કે, સૂર્યની ગતિ એક પ્રકારની હોતી નથી. તેમજ તેમના મંડળ એક પ્રકારના હોતા નથી જ્યારે અને સૂર્યો સવચ્ચત્તર મંડળમાંથી બહાર નીકળે છે ત્યારે દરેક Page #19 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૪ મંડળોમાં પાંચ પાંચ યોજન તથા એક યોજનાના પાંત્રીસ એકસઠિયા ભાગ પૂર્વ મંડળગત અંતર પ્રમાણમાં દરેક મંડળમાં વધારતા વધારતા બાહ્યમંડળથી આવ્યંતર મંડળ માં પ્રવેશ કરતાં આ બન્ને સૂર્યો દરેક મંડળમાં પાંચ પાંચ યોજન અને એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ પૂર્વ પૂર્વ મંડળગત અંતર પરિમાણથી ઓછું કરતાં કરતાં ગતિ કરે છે. આ જંબુદ્વિપ નામનો દીપ યાવત પરીક્ષેપથી કહેલ છે. જ્યારે આ બન્ને સર્ષો સભ્યન્તર મંડળમાં જઈને ગતિ કરે છે, તો બન્ને સૂર્ય જ્યારે સભ્યત્તરમાં પ્રવેશ કરે છે, ત્યારે એક પ્રકારથી 99000 યોજન પરસ્પરનું અંતર થાય છે. અને બીજું અંતર એકસો છેતાલીસ યોજન જેટલું છે. જો એક જ અંતરનો સ્વીકાર કરવામાં આવે તો 640 યોજનનું અંતર થાય છે. એક લાખ યોજનના વિખુંભ વાળો જેબૂદ્વીપ કહેલ છે આ બૂઢીપમાં એ બને સૂર્ય એકએંસી યોજના અંતરથી એકબીજા સન્મુખ થઇને ગતિ કરતા થકા આનંદિત થાય છે. 180 ને બે થી ગુણવાથી 360 થાય છેઆને લાખ યોજનની સાથે વ્યાસમાનથી વિશોધિત કરવાથી 99640 રહી જાય છે. ત્યારે સવ ભ્યન્તર મંડળમાં બેઉ સૂર્યના ચરણ કાળમાં પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્ત અને છત્રીસ ઘડીનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત અને ચોવીસ ઘડીની રાત્રી હોય છે, એ સભ્યન્તર મંડળમાંથી નીકળતા બને સૂર્યો નૂતન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સભ્યન્તર મંડલની પછીના બીજા મંડલમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પ્રથમ મંડળના સંચરણકાળની પછી. જ્યારે એ બન્ને સૂર્યો સભ્યત્તર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ૯૯૬૪પ યોજના અને એક યોજનાના પાંત્રીસ એકસઠિયા ભાગ આટલા પ્રમાણનું અંતર કરીને ભરતક્ષેત્ર વર્તી અને ઐરાવતક્ષેત્રવત બેઉ સૂર્ય ગતિ કરે છે. અહીંયાં એક સૂર્ય સભ્યત્તર મંડળમાં રહીને અડતાલીસ યોજના અને એક યોજના એકસઠીયા એક ભાગ તથા બીજા વિખંભના બે યોજન આટલા યોજન સવભ્યિન્તર મંડળની પછીના બીજા મંડળમાં ગતિ કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ ગતિ કરે છે, તેથી બે યોજનને અડતાલીસ અને એક યોજના એક એકસઠિયા ભાગને બે થી ગુણવામાં આવે તો પાંચ યોજન અને એક યોજના છત્રીસ એકસઠિયા ભાગ થાય છે. પૂર્વ પૂર્વ મંડળગત પરિમાણ આટલું વધારે અંતર થાય છે. સભ્યન્તર મંડળથી બીજા બીજા મંડળમાં સંચરણ કરવાના સમયે મુહૂર્તના ક્રમથી દિવસ રાતની વ્યવસ્થા. આ રીતે થાય છે. એકસઠિયા બે ભાગ મુહૂર્તથી ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે. તથા મહીના એકસઠિયા બે ભાગ અધિક બાર મહૂર્તની રાત્રી હોય છે. ત્યારે નિષ્ક્રમણ કરતા બેઉ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યત્તરના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે 9951 તથા એક યોજનના એકસઠિયા નવ ભાગનું અંતર કરીને ગતિ કરતા કહ્યા છે. ત્યારે સવવ્યંતર મંડળમાંથી ત્રીજા મંડળના સંચરણ સમયે 99651 તથા એક યોજના એકસાઠિયા નવ ભાગનું પરસ્પરમાં અંતર જેમ કરીને ગતિ કરતા કહ્યા છે. જે અહીયાં એક સૂર્ય સવભ્યિન્તરના બીજા મંડળના અડતાલીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગ તથા વિખંભના બે યોજનની ગતિ કરે છે. એ જ પ્રમાણે Page #20 -------------------------------------------------------------------------- ________________ 18 સૂરપનરિ-૧/૪/૨૫ બીજા સૂર્યની ગતિ પણ થાય છે. આનો ગણિત પ્રકાર બે યોજન તથા એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગને બેથી આ રીતે યથોક્ત અંતર પરિમાણ થાય છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ઓછા તથા એકસઠિયા ચાર મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતના ઉપાયથી નિષ્ક્રમણ કરતા એવા બને સૂયો પછીના મંડળથી તેના પછીના મંડળમાં સંક્રમણ કરતા કરતા પાંચ પાંચ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એક બીજાના અંતરને વધારતા વધારતા સર્વબાહ્યમંડળને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક લાખ છસો સાઈઠ યોજનનું પરસ્પરમાં અંતર કરીને ગતિ કરે છે. અહીંયા દરેક મંડળમાં પાંચ યોજન તથા એક યોજનાના એકસાઠિયા પાંત્રીસ ભાગનું અંતર થાય છે. આ રીતના અંતર પરિમાણની વિચારણા કરતાં અભિદ્ધિત જણાઈ આવે છે. તેથી સવભ્યન્તર મંડળમાંથી સર્વબાહ્ય મંડળ એકસો ત્રાસી યોજન બરોબર થાય છે. તો જો પાંચ યોજનને એકસો ત્રાસીથી ગણવામાં આવે તો નવસોપંદર યોજન થાય છે. તથા એક સઠિયા પાંત્રીસની સંખ્યાને જો એકસો એંશી ગણી કરવામાં આવે તો ૬૪૦પ થાય છે. તેને એકસઠથી ભાગવાથી એકસો પાંચ થાય છે. તે એકસો પાંચની સંખ્યાને પહેલાની યોજન સંખ્યામાં ઉમેરવામાં આવે તો એક હજારને વીસ થાય છે. આ સંખ્યાને સભ્યન્તરના અંતર પરિમાણમાં ઉમેરવાથી એક લાખ છસો સાઈઠ થાય છે. આ રીતે સર્વ બાહ્યમંડળનું યથોક્તપરિમાણ થઈ જાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ છ માસ કહેલ છે, આજ પહેલા છ માસનું પર્યવસાન છે. ત્યારે પ્રવેશ કરતા બન્ને સૂર્યો બીજા છ માસનો આરંભ કરીને પહેલી અહોરાત્રીમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે એ બન્ને સૂર્યો બાહ્યના પછીનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનના છત્રીસ એકસડિયા ભાગનું અંતર કરીને એકબીજા ગમન કરે છે. તેમ સમજવું ત્યારે એક લાખ છસો ચોપન યોજના તથા એક યોજનના એકસઠિયા છવ્વીસ ભાગ પરસ્પરમાં આંટલું અંતર કરીને ગતિ કરે છે. ત્યારે એકસઠિયા બે ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મૂહૂર્તની રાત્રી હોય છે. અને એક સઠિયા બે મુહૂર્ત વધારે બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પ્રમાણેના ઉપાયથી પ્રવેશ કરીને એ બન્ને સૂર્યો તે પછીના મંડલથી તે પછીના મંડળમાં સંક્રમણ કરતા કરતા પાંચ પાચ યોજન અને એકસોયોજનના એકસયિા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એકબીજાના અંતરને ઓછું કરતા કરતા સભ્યન્તર મંડળમાં જઈને ગતિ કરે છે. જ્યારે એ બને સૂર્ય સ ભ્યન્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે 99640 યોજનનું પરસ્પરમાં અંતર કરીને ગતિ કરે છે. ત્યારે પરમપ્રફર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ પ્રમાણે બીજા છ માસ સંબંધી કથન કરેલ છે. પાહુડ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પાહુડપાહુડ-૫) [2] ત્યાં કેટલા દ્વીપો અને સમુદ્રોનું અંતર કરીને સૂર્યગતિ કરે છે? તે આપ મને Page #21 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૫ કહો. તેમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેવામાં આવેલ છે. કોઈ એક પરતીર્થિક પોતાના મતનું સ્વરૂપ બતાવે છે, એક હજાર યોજન તથા એકસો તેત્રીસ યોજન દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક પરતીથિક આ પૂર્વોક્ત મતનું પ્રતિપાદન કરે છે. બીજો કોઈ પરમતવાદી કહે છે, એક 2134 યોજન પરિમિત દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ત્રીજો અન્ય મતવાદી કહે છે- ૧૧૩પ યોજન વાળા દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ચોથો મતાવલમ્બી કહેવા લાગ્યો અધ દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, કોઈ એક પાંચમો મતવાદી કહે છે 1133 યોજનના પ્રમાણવાળા દ્વીપ સમદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે એક હજાર એકસો તેત્રીસ યોજન દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, તેનો તેમ કહેવાનો હેતુ આ પ્રમાણે છે કે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે જંબૂદ્વીપને 1133 યોજન સૂર્ય પોતાની ગતિ કરે છે. ત્યારે પરમ પ્રકર્મને પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બાર મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય એટલે કે રાત્રી હોય છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે લવણસમુદ્રને 1133 યોજનનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્થા અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. આજ પ્રમાણે એકસો ચોત્રીસ યોજનાના પ્રમાણ. વિષે અને એકસો પાંત્રીસ યોજનના પ્રમાણ સંબંધમાં પણ સમજી લેવું. એકસો પાંત્રીસ યોજનની અવગાહના ક્ષેત્રના પક્ષમાં પણ સૂર્ય સભ્યન્તરમંડળમાં આવે ત્યારે દિનમાન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો હોય છે. તથા રાત્રિમાન કે બાર મુહૂર્તનું હોય છે. તેઓમાં જેઓ એવું કહે છે કે અપાઈ દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે અર્ધ અધ ભાગથી રહિત સૂર્ય ત્યાં પોતાની ગતિ કરતો દ્રષ્ટિગોચર થાય છે. એ અન્યમતવાદિયો નિમ્નોક્ત પ્રકારથી કહે છે જ્યારે સૂર્ય સ ભ્યત્તર મંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અધ જંબૂકપનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ટા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્યા બાર મુહૂર્તની રાત હોય છે. આજ પ્રમાણે સર્વબાહ્યમંડલના સંબંધમાં પણ સમજી લેવું વિશેષતા એ છે કે લવણ સમુદ્રના અધ ભાગને છોડીને જ્યારે સૂર્ય અવગાહન કરે છે. ત્યારે પણ દિવસરાત્રીની વ્યવસ્થા એ જ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં જેઓ એવું કહે છે કે કોઈ પણ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરતો નથી. તેઓ વક્ષ્યમાણ કથનના પ્રકારથી કહે છે. જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળનું ઉપ સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે તે કોઈ પણ દ્વીપ કે સમુદ્રને અવગાહિત કરીને ગતિ કરતો નથી. તો પણ ત્યારે પરમ પ્રકમાં પ્રાપ્ત ઉત્કર્ષથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે, એજ પ્રમાણેનું સઘળું કથન સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ કહેલ સમજવું. વિશેષમાં લવણસમુદ્રને અવગાહિત કરીને પણ સૂર્ય ગતિ કરતો નથી તથા રાત્રિ દિવસની વ્યવસ્થા પણ એજ પૂર્વોક્ત પ્રકારના પ્રમાણે જ છે. કોઈ પરમતવાદી એ પ્રમાણે કહે છે. [27] હે ગૌતમ હું આ સંબંધમાં કહું છું જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે જ્યારે સંચાર કરે છે ત્યારે તે મંડળના ભ્રમણકાળમાં એકસો Page #22 -------------------------------------------------------------------------- ________________ 20 સુરપન્નતિ-૧/પર૦ એંસી યોજન જંબુદ્વીપને અવગાહિત કરીને અથતુ ગતિ કરે છે. ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આજ પ્રમાણે સર્વબાહ્યમંડળમાં સૂર્યના ભ્રમણ કાળમાં પણ સમજી લેવું. વિશેષતા કેવળ રાત્રી દિવસના પ્રમાણની વિષમતા એટલે કે ફેરકારવાળી ગતિને લઈને હોય છે, અહીયાં વિશેષતા એ છે કે-લવણ સમુદ્રમાં એકસો તેત્રીસ યોજનાનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે, પાહુડ૧પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૬) [28] હે ભગવન્! એક એક રાત્રિ દિવસમાં સૂર્ય પ્રવિષ્ટ થઈને ગતિ કરે છે તેમ કહેવામાં આવેલ છે ? આ વિષયના સંબંધમાં સાત પ્રતિપત્તીયો કહેવામાં આવેલ છે. કોઈ એક તીર્થાન્તરીય કહે છે બે યોજન તથા બેંતાલીસનો અધ ભાગ એવું એક યોજનના એકસો ત્રાશી ભાગ ક્ષેત્રનું એક એક રાત દિવસમાં વિકમ્પન કરતો સૂર્ય પોતાની ગતિ કરે છે, કોઈ બીજો પોતાના મતને પ્રગટ કરે છે. અર્ધ તૃતીય યોજન એક એક રાત દિવસમાં વિકલ્પના કરીને સૂર્ય ગતિ કરે છે. ત્રીજે પરમતવાદી કહે છે ત્રણ ભાગ ઓછા ત્રણ યોજન જેટલા ક્ષેત્રનું એક એક રાતદિવસમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. ચોથો મતવાદી કહેવા લાગ્યો, ત્રણ યોજના અને એક યોજનના સુડતાલી સનો અધ ભાગ તથા એક યોજનનો એકસો ત્રાશીમા ભાગ ક્ષેત્રનું એક એક રાત. દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. પાંચમો કહે છે. અર્ધ ચોથું યોજન એક એક રાતદિવસમાં વિક્રેપન કરીને સૂર્ય ગતિ કરે છે. છઠ્ઠો પરમતવાદી ચાર ભાગ ઓછા ચાર યોજન એક એક રાતદિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. સાતમો અન્યતીર્થિક કહેવા લાગ્યો ચાર યોજન તથા પાંચમુ યોજન અર્ધ તથા એક યોજનનો૧૮૭મો ભાગ એક એક અહોરાત્રીમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે. બે યોજન તથા એક યોજનના એકસઠિયા એડતાલીસ ભાગ એક એક મંડળ ક્ષેત્રનું એક એક અહોરાત્રમાં વિકમ્પન કિરીને સૂર્ય ગતિ કરે છે. આ જબૂદ્વીપ નામનો દ્વીપ યાવતુ પરીક્ષેપથી કહેલ છે, તેમાં જ્યારે સૂર્ય સભ્યત્તર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રવર્તાવતો પહેલા અહોરાત્રમાં અત્યંતરની પછીના મંડળમાં પ્રવેશ કરીને એ મંડળમાંથી બહાર જતો સૂર્ય નવા અયનનો પ્રારંભ કરતો નવા સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવભ્યિન્તર મંડળની પછીના બહારના બીજા મંડળમાં એટલે કે કકન્ત અહોરાત્ર મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય અભ્યતરની પછીના મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે બે યોજન અને એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને ગતિ કરે છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એક મુહૂર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂન તથા એકસઠિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે. તે Page #23 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧, પાહુડ-પાહુડ 21 નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, જ્યારે સૂર્ય અત્યંતર મંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસથી વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે, એ વિકંપન ક્ષેત્રમાં જ્યારે સૂર્ય સવવ્યંતર મંડળથી ત્રીજા મંડળમાં ઉપસકમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજનાના એકસઠિયા પાંત્રીસ ભાગ આટલા પ્રમાણ વાળા ક્ષેત્રનું બે રાતદિવસથી વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એકસાઠિયા ચાર ભાગ ન્યૂન તથા એકસઠિયા ચાર ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે, આ પ્રમાણે આ પૂર્વોક્ત કથિત ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તદનન્તર મંડળથી તદનન્તર મંડળમાં સંક્રમણ કરતો કરતો બે યોજન તથા એક યોજન ના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને સર્વબાહ્યમંડળ માં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સ ભ્યત્તર મંડળ માંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે સવભ્યિતર મંડળનું પ્રણિધાન કરીને એટલે કે અવધિ રૂપ બનાવીનેએકસો ત્રાશી રાત્રિ દિવસમાં એકસો પંદર યોજન વિકપન કરીને ગતિ કરે છે, ત્યાં પરમ પ્રકમાં પ્રાપ્ત ઉત્કર્ષિકા અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે. તથાજઘન્યબાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ દક્ષિણાયનના છ માસ થાય છે. આ રીતે પ્રથમ દક્ષિણયાનના છ માસનું પર્યવસાન થાય છે. આ રીતે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને તેના પહેલા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે બે યોજન અને એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક રાતદિવસમાં વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે અઢાર મુહૂર્તની એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન રાત્રી હોય છે અને એકસઠિયા બે મુહૂર્ત ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્ય મંડળના ત્રીજા મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ છે. ત્યારે ત્યારે પાંચ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. રાત્રિમાન અને દિવસમાન ત્રીજા મંડળના સંચરણ સમયે પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજી લેવું. આ પ્રમાણે પૂર્વ કથિત ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એ અનંતરના મંડળથી તેના પછીના મંડળમાં સંક્રમણ કરતો કરતો બે યોજન તથા એક યોજના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક રાત્રિ દિવસથી વિકંપન કરીને સભ્યત્તર મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાંથી સભ્યતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સર્વબાહ્યમંડળનું પ્રણિધાન એટલે કે અવધિ કરીને એકસો ત્યાશી રાત્રિ દિવસથી એકસો પંદર યોજનાનું વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં પરમ પ્રકપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પ્રમાણે આ બીજા છ માસનું પર્યવસાન એટલે કે સમાપ્તિ થાય છે. આ રીતે આ આદિત્યસંવત્સર કહેલ છે. પાહુડદનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નતિ-૧૨૯ (પાહુડપાહુડ-૭) [29] મંડલોના સંસ્થાનની વ્યવસ્થા કઈ રીતે કહેવામાં આવેલ છે? તે આપ મને કહો મંડળ સંસ્થિતિના વિષયમાં આઠ પ્રકારની પ્રતિપત્તિ કહેલ છે કોઈ એક કહે છે કે એ બધા મંડળવત્તા સમચતુરસ્ત્ર સંસ્થાનસંસ્થિત બીજો કોઈ એક કહે છે, બધી જ મંડળ વત્તા વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી કહેલ છે. ત્રીજે કોઈ બધી મંડલવત્તા સમચતુષ્કોણ વાળી કહે છે. કોઈ ચોથો કહે છે કે બધી મંડળવત્તા વિષમ ચતુષ્કોણ સંસ્થાનથી સંસ્થિત છે. કોઈ પાંચમો કહે છે. આ બધી મંડલવત્તા સમચક્રવાલ સંસ્થિત કહેલ છે. છઠો કહે છે, એ બધી મંડલવત્તા એટલે કે ચંદ્રાદિ ગ્રહોના વિમાન વિષમચક્રવાલ સંસ્થિત છે. સાતમો એ બધી મંડલવત્તા અર્ધચક્રવાલસંસ્થિત કહે છે. આઠમો એ બધી મંડળવત્તા ઉંચા કરેલ છત્રના આકાર જેવા આકારવાળી કહેલ છે, એ પરમતવાદીયોમાં જેઓ એમ. કહે છે કે એ બધી મંડળવત્તા છત્રાકારથી સંસ્થિત કહેલ છે તે મારા મતની તુલ્ય જ દેખાય છે. આ પૂર્વોક્ત આઠમાં મતાન્તરવાદીના મતના કથન પ્રમાણે બધા ચંદ્રાદિ વિમાનોનું જ્ઞાન જ્ઞાતવ્ય પ્રકારથી સારી રીતે જાણી લેવું. આ પૂર્વોક્ત નવ રૂપ ઉપાય વિશેષથી નિશ્ચિત પ્રકારથી યથાર્થ વસ્તુતત્વનો બોધ થાય છે. | પાહુડ-૧૭નીમુનિદીપરનાગરે કરેલ ગુર્જરછાયપૂર્ણ ] (પાહુડપાહુડ-૮) [30] હે ભગવનું બધા મંડળપદ કેટલા બાહલ્યવાળા અને કેટલા આયામ વિષ્ક , ભવાળા તથા કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે, તે આપ મને કહો. હે ગૌતમ ! તમે પ્રશ્ન કરેલ વિષયમાં આ ત્રણ પ્રતિપત્તિયો કહેલ છે. એ ત્રણ પ્રકારના પહેલો પરમતવાદી એ તમામ મંડળપદો બાહલ્યથી એક યોજન તથા એક 1133 યોજન આયામવિખંભથી તથા 3399 યોજન પરિક્ષેપથી કહેલ છે. વિષ્ક્રભના વર્ગને દસગણા કરવાથી વૃત્તનો પરિચય થાય છે, આ નિયમાનુસાર ત્રણનો વર્ગ નવ થાય છે. કંઈક વધારે ત્રણનો વર્ગ દસ થાય છે. અવય વવાળાનો વર્ગ પૂણક થતો નથી પરંતુ સાવયવ જ થાય છે. તેથી સાત વિખંભની સ્થૂલ પરિધિ 22 તથા સૂક્ષ્મ પરિધિ સાધિક 21 થાય છે. બીજે પરતીર્થિક કહેવા છે એ બધા મંડળ પદ બાહલ્યથી એક યોજન 1134 યોજન આયામ વિધ્વંભથી તથા 3402 યોજન પરિક્ષેપ પરિમાણથી કહેલ છે. કોઈ એક ત્રીજા મતવાદી કહેવા લાગ્યો એક યોજન બાહુલ્યથી ૧૧૩પ યોજન આયામવિખંભથી 3405 યોજન પરિક્ષેપથી કહેલ છે, હવે ભગવાનું કહે છે. આ બધા મંડળપદો એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ બાહલ્યથી અનિયતપણાથી આયામવિખંભ અને પરિક્ષેપથી કહેલા છે. તેમ કહેવું. હે ભગવન્મંડળપદોમાં આયામવિખંભ અને પરિક્ષેપના અનિયતપણાથી હોવામાં શું હતું છે? આ જંબુદ્વીપ નામનો દીપ યાવતું પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ બધા મંડળો એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ બાહુલ્યથી તથા નવ્વાણું હજાર છસો ચાળીસ યોજન આયામ વિખંભથી અને ત્રણ લાખ પંદર હજાર નેવાસી યોજનથી કંઈક વિશેષા Page #25 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૮ 23 ધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે પરમપ્રકી પ્રાપ્ત ઉત્કર્ષ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જધન્યા બાર મૂહૂર્તની રાત્રિી હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં અભ્યત્તરાખંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આત્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના એક એકસઠિયા અડતાલીસ ભાગ બાહલ્યથી અને ૯૯પ૪ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગો આયામ વિખંભથી તથા ત્રણ લાખ પંદર હજાર એકસો યોજનથી કંઈક વધારે પરિક્ષેપથી થાય છે, બીજા મંડળના ચાર ચરણ સમયમાં દિવસરાત્રી પ્રમાણ પહેલાના કથન પ્રમાણે જ છે. નિષ્ક્રમણ કરતો એ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યત્તરાત્તરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા. મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા ૯૯૬પ૧ યોજન અને એક યોજનના નવ એકઠિયા ભાગ આયામવિખંભથી અને 315125 યોજન પરિક્ષેપથી કહેલ છે. ત્યારે દિવસ રાતની વ્યવસ્થા પણ એજ પ્રકારથી થઈ જાય છે. આ પ્રકારથી એ ઉપાયથી અથતુ નયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય એ પછીના મંડળમાંથી તેના પછીના મંડળમાં એટલે કે એક મંડળમાંથી બીજા મંડળમાં ઉપસિંક્રમણ કરતા કરતા પાંચ યોજન અને એક યોજના એકસડિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં વિખંભને વધારતા વધારતા અઢાર અઢાર યોજન પરિરયની વૃદ્ધિ કરતા કરતા સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગો બાહલ્યથી તથા એક લાખ છસો સાઠ યોજન આયામવિધ્વંભથી તથા ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ છ માસ કહેલ છે અને આજ પહેલા છ માસની સમાપ્તિનો સમય છે.. આ રીતે પ્રવેશ કરતો. સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસે ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસડિયા ભાગ બાહુલ્યથી થાય છે. તથા એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનના છવ્વીસ એકસાઠિયા ભાગ આયામ અને વિખંભથી તથા ૩૧૮૨પ૭ પરિક્ષે પથી કહેલ છે. ત્યારે રાત્રિદિવસનું પરિમાણ એજ પ્રમાણે થાય છે. એ પ્રવેશ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં બાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા એક લાખ છસો અડતાલીસ યોજન તથા એક યોજના બાવન એકસઠિયા ભાગ આયામવિખંભથી થાય છે. એ ત્રીજા મંડળના સંચરણ સમયમાં રાતદિવસનું પરિમાણ પૂવક્ત કથન પ્રમાણે જ થાય છે, આ પ્રમાણેના ઉપાયથી મંડલાભિમુખ ગતિ કરતો સૂર્ય તેની પછીના મંડળથી તેની પછીના મંડળમાં એટલે કે એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતો કરતો પાંચ પાંચ યોજન તથા એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ જેટલી એક એક Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નત્તિ- 18/30 મંડળમાં વિખંભની વૃદ્ધિ કરતો કરતો તથા પરિધિના પ્રમાણમાં અઢાર અઢાર યોજન પરિરયને વધારતો વધારતો સવભિંતર મંડળમાં જઇને ગતિ કરે છે જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળમાં જઈને ગતિ કરે છે ત્યારે એ મંડળ સ્થાન એક યોજનના અડતાલીસ બાસડિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા 996400 યોજન આયમવિખંભથી 31. પ૦૭યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપ્રાપ્ત. ઉત્ક ર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ બીજા છ માસનો પર્યવસાનકાળ છે. આજ આદિત્યસંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનો પર્યવસાનકાળ છે. એ બધા મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. બધા જ મંડળના અંતરો બે યોજનના વિખંભવાળા કહેલા છે. આ માર્ગ એકસો. વ્યાશીથી ગુણવાથી પાંચસો દસ યોજન થાય છે. આ પ્રમાણે ઉપદેશ કરવો આવ્યંતર, મંડળથી બાહ્યમંડળપદ અને બાહ્યમંડળપદથી આત્યંતરતરમંડળપદ આ પ્રમાણેનો આ માર્ગ કેટલો કહેલ છે? તે મને કહો એકસો પંદર યોજન તથા એક યોજનના એકસ ઠિયા અડતાલીસ ભાગ કહેલ છે. તેમ કહેવું. સવવ્યંતરમંડલપદથી સર્વબાહ્ય મંડળ પદ તથા સર્વબાહ્યમંડળપદથી વધંતરમંડળપદ રૂપ માર્ગકેટલા પ્રમાણનોકહેલ છે ? સભ્યન્તરમંડળસ્થાનથી સર્વબાહ્યમંડળ સ્થાન અને સર્વબાહ્યમંડળપદથી સર્વાં તરમંડળસ્થાનરૂપ માર્ગ એકસો પંદર યોજન અને એક યોજનના એકસઠિયા તેર ભાગ પ્રમાણનો કહેલ છે. તેમ સમજાવવું. પાહુડ-૧૮નમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | પાહુડ-૧-ગુર્જરછાયાપૂર્ણ છે (પાહુડ-૨) -:પાહુડપાહુડ-૧ - | [31] હે ભગવનું સૂર્યનું તિર્થક ગમન કઈ રીતે થાય છે? આ વિષયના સંબંધમાં આઠ પ્રતિપતીયો છે. કોઈ એક પરતીર્થિક કહે છે, પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત કાલનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આદિત્ય આ સમગ્ર જગતને તિર્યકુ કરે છે અને તિર્થક કરીને પશ્ચિમલોકાન્તમાં સાયંકાળના સમયે રાત્રી થતાં આકાશમાં અસ્ત થાય છે. બીજો અન્યમતવાદી કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાત્તથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્થક કરે છે. એટલે કે પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરીને પશ્ચિમલીકાન્તમાં આકાશમાં અદ્રશ્ય થઈ જાય છે. ત્રીજો મતવાદી પોતાનું મંતવ્ય દર્શાવે છે. આ સૂર્ય પૂર્વ દિશાના લોકાન્તથી પ્રભાત સમયમાં આકાશમાં ઉપરની તરફ જઈને તે આ તિર્યક્લોકને તિર્યકુ કરે છે, અને તિર્યકું કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે નીચે પરાવર્તિત થાય છે. અને નીચેની તરફ આવીને પાછા પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાતઃકાળ થતાં આકાશમાં ઉદય પામે છે. ચોથો કોઈ એક તીર્થોત્તરીય કહેવા લાગ્યો પૂર્વ દિશાના લોકાન્તથી પ્રાત:કાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદય પામે છે, તે આ તિર્યક્લોકને તિર્થક કરે છે. અને તિર્થક કરીને Page #27 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨, પાહુડ-પાહુડ-૧ પશ્ચિમ દિશાના લોકાન્તમાં સાંજના સમયમાં પૃથ્વીકાયમાં અસ્ત પામે છે. પાંચમાં મતવાળો કહેવા લાગ્યો પૂર્વ ભાગના લોકાત્તથી પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિતા થાય છે. તે સૂર્ય આ મનુષ્યલોકને તિર્યફ કરે છે. તિર્થક કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં સાંજના સમયે અસ્તાચલમાં પ્રવેશ કરીને અધોલોકમાં જાય છે, અધલોકમાં જઈને ફરીથી ત્યાંથી આવીને પૂર્વલો કાન્તમાં પ્રાતઃકાળમાં સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. કોઈ એક છો તીથcરીય કહેવા લાગ્યો. પૂર્વ દિશાવર્તી લોકાન્તથી સૂર્ય અપ્લાયમાં ઉદિત થાય છે, એ સૂર્ય આ મનુષ્ય લોકને તિર્થક કરીને પશ્ચિમ દિશાના લોકાન્તમાં એ સૂર્ય અપ્લાયમાં અદ્રશ્ય થાય છે. સાતમો કોઈ એક તીર્થોત્તરીય કહેવા લાગ્યો. પૂર્વ દિશાના લોકાત્તથી પ્રભાતકાળમાં સૂર્ય સમુદ્રમાં ઉદિત થાય છે. એ સૂર્ય આ તિર્યક્લોકને તિર્થક કરે છે, અને તિકિ કરીને પશ્ચિમ લોકાન્તમાં સાંજના સમયે સૂર્ય અપ્લાયમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રવેશ કરી અધોલોકથી પાછો વળીને પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વદિશાના લોકાન્તથી પ્રભાતકાળમાં અપ્લાય માં ઉદય પામે છે કોઈ એક આઠમો તીર્થોત્તરીય કહે છે કે પૂર્વ દિશાના લોકાત્તથી બહુ યોજન બહુ સેંકડો યોજન બહુ હજારો યોજન અત્યંત દૂર સુધી ઉપર જઈને પ્રભાતનો સૂર્ય આકાશમાં ઉદય પામે છે, એ સૂર્ય આ દક્ષિણાર્ધ લોકને પ્રકાશિત કરે છે. અને પ્રકાશિત કરીને દક્ષિણાર્ધ લોકમાં રાત્રી કરે છે. પૂર્વ દિશાના લોકાન્તથી બહુ યોજના સેંકડો યોજન બહુ હજારો થોજન ઉપર ઉંચે જઇને પ્રાતઃકાળમાં આકાશમાં ઉદિત થાય છે. શ્રી ભગવાનું કહે છે કે હે ગૌતમ! હું આ વિષયમાં વસ્તુની યથાર્થતા સમજીને કહું છું. આ જંબૂદ્વીપ નામના દ્વીપને પૂર્વથી પશ્ચિમ તરફ લાંબી અને ઉત્તર દક્ષિણની તરફ પણ લોબી એવી જીવા નામ દોરીથી મંડળને એકસો ચોવીસ મંડળથી વહેંચીને દક્ષિણ પૂર્વમાં તથા ઉત્તરદક્ષિણ દિશામાં મંડળના ચોથા ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂભાગથી આઠસો યોજન ઉપર જઈને આ અવકાશ પ્રદેશમાં બે સૂર્ય ઉદિત થાય છે. ત્યારે દક્ષિણોત્તર દિશાનો જંબૂદ્વીપવાળો ભાગ અથતુિ બને ભાગોને તિર્થક કરે છે. તિર્યક કરીને પૂર્વપશ્ચિમના જંબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ કરે છે, જ્યારે આ પૂર્વપશ્ચિમના બે ભાગને તિયક કરે છે ત્યારે દક્ષિણઉત્તરના જંબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ થાય છે. આ દક્ષિણ ઉત્તર અને પૂર્વપશ્ચિમ રૂપ જંબૂદ્વીપના બે ભાગોને પ્રકાશિત કરે છે અને પ્રકાશિત કરીને જંબૂદીપ નામના દ્વીપની ઉપર પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણની તરફ એકસો ચોવીસ ભાગથી વહેંચીને દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમના ચતુર્થ ભાગ મંડળમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂભાગથી આઠસો યોજન ઉપર જઈને પ્રભાત કાળના બેઉ સૂર્યો આકાશમાં ઉદિત થાય છે. | પાહડ ર/૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ T (પાહુડપાહુડ-૨) [32] હે ભગવનું એ મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કેવી રીતે ગતિ કરે છે? હે ગૌતમ ! આ વિષયના બે પ્રતિપરીયો કહેલ છે. એક આ પ્રમાણે કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય ભેદઘાતથી સંક્રમણ કરે છે. બીજો એક અન્ય મતવાદી કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકલાથી Page #28 -------------------------------------------------------------------------- ________________ 26 સૂરપન્નતિ- 21/32 ગતિ કરે છે, ભગવાનું કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ભેદઘાતથી એટલે કે ગતિ વિશેષથી ગમન કરે છે. જે અંતરથી એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતાં કરતાં સૂર્ય ભેદઘાતથી જાય છે, તે પ્રકારનો સમય આગળ નથી. બીજા મંડળ સુધી ગયા વિના જ મંડળનો ભાગકાળ ન્યૂન થઈ જાય છે. મંડળના પરિભ્ર- મણના ભોગકાળના નિર્ણય કરવામાં બીજો તીર્થાન્તરીય કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એના કથનમાં આ વિશેષતા છે, જે અંતરથી એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એટલા પ્રમાણની. અદ્ધા આગળ જાય છે. આગળ જતાં સૂર્ય મંડળકાળને ન્યૂન કરતો નથી. એના મતમાં વિશેષપણું છે. તેમાં જે આ પ્રમાણે કહે છે કે-એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો. સૂર્ય કર્ણકળાથી છોડે છે, આ નયથી ગતિ જાણવી. પાહુડ ૨/ર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (પાહુપાહુડ-૩) [33] હે ભગવનું કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરતો કહેલ છે? આ વિષયના સંબંધમાં ચાર પ્રતિપત્તિયો છે. પહેલો તીથાન્તરીય પોતાનો મત દશર્વિ છે. સૂર્ય એક એક મૂહૂર્તમાં છ છ હજાર યોજનમાં ગમન કરે છે. બીજી કોઈ એક કહે છે, પાંચ પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્રીજો પરમતવાદી કહે છે. સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. એક ચોથો મતવાદી કહે છે છે. પાંચ, અથવા ચાર હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. આ ચારે મતવાદીયોમાં જે આ પ્રમાણે કહે છે કે-છ, છ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે, તેમના કહેવાનો અભિપ્રાય છે કે મુહૂર્તમાં સંચરણ ના સંબંધમાં જે વાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી સ્વમત ને કહે છે કે સૂર્ય છ છ હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. જ્યારે સૂર્યસભ્યન્તર મંડળમાં જઇને ગમન કરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉકર્ષક અઢારમુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બારમુહૂર્તની રાત્રી હોય છે, એ દિવસોમાં એક લાખ આઠ હજાર યોજન પ્રમાણનું તાપક્ષેત્ર હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરે છે ત્યારે ઉત્કૃષ્ટતાવાળી અઢારમુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. યોજન પ્રમાણનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે સૂર્ય એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. એ અન્યતીર્થિકોમાં જે એવી રીતે કહે છે કે-સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. તેમનું કહેવું આરીતે છે-જ્યારે સૂર્ય સર્વોત્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે તે વખતે રાત્રિદિવસનું પ્રમાણ એજ પ્રકારનું છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે, એ સમયે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. એ દિવસમાં સાઠ હજાર યોજનનું તાપક્ષેત્ર હોય છે. ત્યારે પાંચ પાંચ હજાર યોજનમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જે એવું કહે છે કે-જ્યારે સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે છે. એ દિવસમાં બોંતેર હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર થાય છે. તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ Page #29 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨,પાહુડ-પાહુડ-૩ 27 પ્રમાણે કહેલ છે. એ દિવસમાં અડતાલીસહજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર કહેલ છે. એ સમયે સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જેઓ એમ કહે છે કે-છ, પાંચ અગર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે, એ વાદી નીચે જણાવેલ પ્રકારથી પોતાનો મત પ્રગટ કરે છે. સૂર્ય ઉદય કાળના મુહૂર્તમાં અને અસ્તમાનકાળના મુહૂર્તમાં શધ્રગતિવાળા હોય છે. ત્યારે એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન પ્રમાણ ગમન કરે છે, ચોથો મતવાદી સૂર્યની ગતિના સંબંધમાં આ રીતે પ્રરૂપણા કરે છે, ઉદય કાળમાં અને અસ્તના સમય સૂર્યમાં શીઘ્રગતિશીલ હોય છે. તેથી એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. તે પછી વચલા તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મધ્યમ ગતિવાળો થાય છે, ત્યારે એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. મધ્યમ તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મંદગતિવાળો થઈ જાય છે. ત્યારે એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર યોજન ગમન કરે છે. હે ભગવનું ! આ પ્રમાણેની વસ્તુતત્વની વ્યસ્થા થવામાં શું કારણ છે ? આ જંબુદ્વિપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં જઈને ગતિ કરે છે ત્યારે રાત્રિનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે, એ દિવસમાંએકાણુ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે રાત્રિ દિવસનું પ્રમાણ એ જ પ્રમાણેનું હોય છે, એ દિવસમાં એકસઠ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે ત્યારે છે, પાંચ ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. હવે ભગવાનું પોતાના મતના સંબંધમાં કથન કરે છે. આ પ્રમાણે કહું છું એ સાતિરેક પાંચ પાંચ હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. તેમાં શું હેત છે તે કહો! આ જંબૂઢીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવવ્યંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગમન કરે છે, ત્યારે પાંચ પાંચ હજાર યોજન અને બસો એકાવન યોજન તથા એક યોજનનો સાઠિયા ઓગણત્રીસમો ભાગ આટલા પ્રમાણથી એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયાં રહેલા મનુષ્યોને 4723 તથા એક યોજનના એકસઠિયા એકવીસ ભાગ પ્રમાણ થી સૂર્ય શીઘ્ર વૃષ્ટિગોચર થાય છે. ત્યારે રાત દિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય નવીન સંવત્સને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં અભ્યન્તરના પછીના મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગમન કરે છે. એ સૂર્ય સવભિંતર મંડળથી પૂર્વકથિત પ્રકારથી બહાર નીકળીને નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવીન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવન્જિંતર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સમીપસ્થ મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૨૫૧ યોજન તથા એક યોજનના સાઠિયા સુડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને 47179 યોજન તથા એક યોજનના સાઠિયા સતાવન ભાગ તથા સાઠ ભાગને એકસઠથી છેદીને છેદીને ઓગણીસ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીધ્ર ચક્ષુગોચર થાય છે. સવવ્યંતરની પછીના બીજા મંડળના સંચરણ સમયમાં દિવસરાત્રીનું પરિમાણ પૂર્વકથિત પ્રકારથી થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતરના ત્રીજા મંડળમાં ઉપસક્ર મણ કરીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળની બહાર નીકળીને ત્રીજા મંડળમાં ઉપસ ક્રમણ કરીને એ ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા મંડળમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ 28 સૂરપનત્તિ- 2333 ઉપક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર બસો બાવન અને એક યોજનના સાઠિયા પાંચ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા 47096 યોજન અને એક યોજનના સાઠિયા તેત્રીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્યશીઘ્ર વૃષ્ટિગોચર થાય છે. આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડળથી તેના પછીના મંડળમાં ગમન કરતા કરતા એક યોજનના સાઠિયા અઢાર અઢર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિમાં વધારતા વધારતા ચોર્યાશી યોજનોમાં કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા. સર્વબાહ્યમંડળ જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦૫ યોજના અને એક યોજનના સાઠિયા પંદર ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયા રહેલા મનુષ્યોને 31831 યોજના અને એક યોજનના સાઠિયા તીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીઘ દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે આ પહેલા છ માસ થાય છે, અને એજ પહેલા છ માસનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છે માસને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસક્રમણના કરીને ગતિ કરે છે, ત્યારે પ૩૦૪ યોજન તથા એક યોજના એકઠિયા સતાવન ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા મનુષ્યોને 41916 યોજન તથા એક એક યોજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ તથા સાઠના ભાગને એકસાઠથી છેદીને સાઠ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીધ્ર ચહ્યુગોચર થાય છે. એ બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦૪ તથા એક યોજનાના સાઠિયા ઓગણચાલીસ ભાગ પ્રમાણ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોક માં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર એક યોજન તથા એક યોજનના સાઠિયા ઓગણપચાસ ભાગ તથા સાઠ ભાગને એકસથી ભાગીને તેવીસ ચૂર્ણિકા ભાગ પ્રમાણથી સૂર્ય શીઘ દૃષ્ટિગોચર થાય છે. રાત્રિ દિવસનું પરિમાણ પહેલાં કહેલ પ્રકારથી જ થાય છે. પૂર્વોક્ત પ્રમાણથી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. અને બાર મૂહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. આ કહેલ ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એના પછીના મંડળમાં સંક્રમણ કરીને એક યોજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક મંડળમાં મુહૂર્તગતિને ન્યૂન કરીને કંઈક વધારે પંચાસી પંચાસી યોજન પુરૂષછાયાને વધારતા વધારતા સવભ્યિત્તરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પરપ૧ યોજન અને એક યોજનના સાઠિયા અડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્યારે ત્યાં રહેલા મનુષ્યોને 47262 તથા એક યોજના સાઠિયા એકવીસ ભાગથી સૂર્ય શીઘ દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ બીજા છે માસ કહેલ છે. આજ બીજા છ માસનું પર્યવસાન કહેલ છે. આ રીતે આજ આદિત્ય . Page #31 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૩ સંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. | પાહુડ ર/૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] પહુડ-ર-ગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૩) [34] ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને અવભાસિતકરે છે?ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે? અને પ્રકાશિત કરે છે? હે ભગવનું તે આપ કહો. એ વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ કહેવામાં આવેલ છે. કોઈ એક કહે છે ગમન કરતા ચંદ્ર અને સૂર્ય એક દ્વિીપ અને એક સમુદ્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. કોઈ બીજો કથન કરે છે કે- ત્રણ તપો અને ત્રણ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્રીજો કોઈ પોતાનો મત પ્રકટ કરે છે. અર્ધચતુર્થ દ્વીપોને અને અધ ચતુર્થ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત. કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, કોઈ ચોથો કહે છે- સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. કોઈ એક કહે છે- દસ દ્વિીપો અને દસ સમુદ્રોને સૂર્ય ચંદ્ર અવભાસિત કરે છે, યાવત્ પ્રકાશિત કરે છે. કોઈ એક છો કહેવા લાગ્યો કે- બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. યાવતુ પ્રકાશિત કરે છે. કોઈ એક સાતમો કહે છે. બેંતાલીસ દ્વીપો અને બેંતાલીસ સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. આઠમો અન્યતીર્થિક કહેવા લાગ્યો બોંતેર દ્વીપો અને બોંતેર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. નવમો અજમતાવલમ્બી એકસો બેંતાલીસ દ્વીપો અને એ કસો બેંતાલીસ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. યાવતુ પ્રકાશિત કરે છે, કોઈ દસમો કથન કરે છે, બોતેર દ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે પ્રકાશિત કરે છે. અગ્યારમો મતવાદી કેદ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. બારમો પોતાનો મત દર્શાવે છે. 1072 દ્વીપોને અને 1072 સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આ તમામ પ્રતિપત્તિયો મિથ્યા છે ભગવાનું આ કથનથી જુદા પ્રકારે કહે છે આ જેબૂદ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રોમાં વાવત પરિક્ષેપથી કહેલ છે. તે જંબૂદીપ આ પૃથ્વમાં સર્વ માન્યતાથી નિર્ણિત થયેલ છે, પૂવપર જેબૂદ્વીપ નામનો દ્વીપ ચારે દિક્ષાઓમાં એક લાખ છપ્પન હજાર નદીયોથી યુક્ત કહેલ છે, જેમ જેબૂદીપપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં સઘળી રીતે સારી રીતે સમ્યકતયા વર્ણવેલ છે. તેનું સઘળું વર્ણન જોઈ લેવું. જમ્બુદ્વીપનામનો આ દ્વીપ પાંચ ચક ભાગોથી સંસ્થિત છે. ગૌતમસ્વામી પૂછે છેજબૂદ્વીપ નામનો દ્વીપ પાંચ ચક્રવાલ ભાગોથી સંસ્થિત કેવી રીતે કહેલ છે ? જ્યારે આ બેઉ સૂર્યો સવવ્યંતરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂઢીપ નામના દ્વીપ પાંચીયા ત્રણ ચક્રવાલ ભાગોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, એક સૂર્ય દ્વાર્ધ પાંચ ચક્રવાબ ભાગને અવભાસિત કરે છે. વાવતું પ્રકાશિત કરે છે. એક સૂર્ય પાંચ ચક્રવાલ ભાગના એક યર્ધ ભાગને અવભાસિત કરે Page #32 -------------------------------------------------------------------------- ________________ 30. સૂરપનત્તિ-૩-૩૪ છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે આ બને સૂર્યો સર્વબાહ્યમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂઢીપ નામના દ્વીપના બે ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. અર્થાતુ એક સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. તથા બીજો સૂર્ય બીજા એક પંચમાંશ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉષ્ઠા અઢાર મુહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે. અને જઘન્ય બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. પાહુડ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૪) [૩પ જેની સંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે? તે આપ કહો. એ ચેતતાના વિષયમાં બે પ્રકારની સ્થિતિ કહી છે. જે આ પ્રમાણે છે- ચંદ્ર સૂર્યની સંસ્થિતિ અને તાપક્ષેત્રની સંસ્થિતિ ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કેવા પ્રકારથી થાય છે? ભગવાનું કહે છે કે- હે ગૌતમ ! ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનોની સંસ્થિતિના સંબંધમાં વિચાર કરતાં આ વિક્ષ્યમાણ પ્રકારની સોળ સંખ્યક અન્ય મત રૂપ પ્રતિપત્તિયો છે. કોઈ એક પ્રથમ મતવાદી છે કે સમતુરસ્ત્ર સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. બીજો કોઈ એક કહે છે કે વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ ત્રીજો કહે છે કે સમતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક ચોથો મતવાદી વિષમ ચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક પાંચમો મતાવલમ્બી કહે છે કે સમચક્રવાલ સંસ્થિત ચન્દ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, છઠ્ઠો મતવાદી કહે છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. સાતમો તીથન્તરીય કહે છે કે-ચક્ર એટલે રથાંગ-રથનું પૈડું તેનો જે અર્ધો ભાગ ચક્રવાલના આકારનો તેના જેવું સંસ્થાન જેવું હોય તેવા પ્રકારની સંસ્થિતિવાળા ચંદ્ર સૂર્ય હોય છે, આઠમો મતવાદી કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ છત્રાકાર રૂપે હોય છે. નવમો કહે છે કે ચંદ્ર સૂર્યની સંસ્થિતિ ગેહાકારથી સંસ્થિત એટલે કે વાસ્તવિધિ વિધાનથી બનેલા ઘરના જેવા સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હોય છે. કોઈ એક એ પ્રમાણે કહે છે કે-પ્રાસાદ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, કોઇ એક બારમો તીર્થોત્તરીય ગોપુરાકારથી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે તેમ કહે છે. કોઈ એક મતવાદી કહે છે કે સૂર્ય ચંદ્રની સંસ્થિતિ પ્રેક્ષાગૃહની જેમ સંસ્થિત છે, કોઈ એક ચંદ્ર સૂર્યની સંસ્થિતિ વલભી જેવી કહે છે. કોઈ એક કહે છે કે હર્પીતલના જેવી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, કઈ એક એવું કહે છે કે વાલાઝ પોતિકાના જેવા સંસ્થાનથી યુક્ત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. તેઓમાં જે એમ કહે છે ફે-ચંદ્ર સૂર્યની સ્થિતિ સમચતુરસ્ત્રાકારથી સંસ્થિત કહેલ છે. આ પહેલા અન્ય મતવાદીનું કથન છે. આ નયથી જાણવું બીજાથી નહીં. ભગવાનનું તાપક્ષેત્રના સંબંધમાં અન્યતીથિકોના મતાન્તરો રૂપ પ્રતિપત્તિયોને બતાવતાં કહે છે- તાપક્ષેત્ર સંસ્થિતિના સંબંધમાં આ વક્ષ્યમાણ સોળ પ્રતિપત્તિયો કહેલ Page #33 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૪ છે. એ સોળ પુરતીથિકોમાં એક પહેલો તીથન્તરીય આ પ્રમાણે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિના સંબંધમાં કહે છે કે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સ્થિતિ વાસ્તુવિધિથી કરવામાં આવેલ ઘરના સમાન કહેલ છે. આ પ્રમાણે વાલાઝપોતિકાના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક બીજો મતાત્તિવાદી આ પ્રમાણે કહે છે કે ગેહાપણ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ત્રીજો અન્યમતવાદી કહે છે કે પ્રાસાદની જેમ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ ચોથો મતાવલંબી કહે છે કે ગોપુરના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, છઠ્ઠો કોઈ એક મતવાદી કહે છે કે વલભીના સંસ્થાનની જેમ તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક સાતમો તીર્થોત્તરીય કહે છે કે હમ્પતલના જેવા સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ કહે છે કે-વાલાઝપોતિકાના સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ એક કહે છે કે જેવી રીતે આ જંબૂઢીપ સંસ્થિત છે, એવા જ પ્રકારના સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ પ્રજ્ઞપ્ત કરેલ છે. કોઈ એમ કહે છે કે જેવા સંસ્થાનથી આ ભારત વર્ષ સંસ્થિત છે એ સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ઉદ્યાનના સંસ્થાનની જેમ સંસ્થિત જેનું હોય એવા પ્રકારથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે- નિયણના સંસ્થાનના જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ એક મતવાદી કહે છે કે- એકતઃ નિષધ સંસસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, કોઈ એક મતવાદી કહે છે કે-રથના બન્ને પાર્શ્વ ભાગોમાં રહેલ નિષધાન જેવા સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે જેવી રીતે જૈનક નામના પક્ષિનું સંસ્થાન હોય છે. એ પ્રમાણેની તાપક્ષેત્રની, સંસ્થિતિ હોય છે. કોઈ એક કહે છે કે બૅનક પક્ષીના પીઠના ભાગ, જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે, હું આ વિષયના સંબંધમાં આ પ્રમાણે કહું છું ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. અંદર સંકુચિત બહારની બાજું વિસ્તૃત અંદર ગોળ તથા બહાર વિસ્તારવાળું અંદર અંક મુખના જેવું સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખ સરખું સંચિત બન્ને બાજુમાં તેના બે વાહાઓ. અવસ્થિત થાય છે, તથા 45-45 હજાર યોજન આયામથી એના બન્ને પડખાઓ અવસ્થિત હોય છે. ભગવાન કદંબના પુષ્પની સંસ્થિતિને બતાવે છે- 45-45 હજાર યોજનનો આયામ છે એ તાપક્ષેત્ર સંસ્થિતિની બે વાહા અવસ્થિત હોય છે તે આવી રીતે છે. જેમ કે એક સવવ્યંતરની અને બીજી સર્વબાહ્ય મંડળની વાહા તો તેવી રીતે એ વાહાઓ હોવાનું શું કારણ છે? સવભ્યિન્ત રની વાહા જે મેરૂ સમાન વિખંભને વ્યાપ્ત કરીને જે વાહા હોય છે તે સવભ્યન્તર વાહા કહેવાય છે તે વાહા પદથી, ઝરણાઓના ગમનથી જાણવામાં આવે છે, તથા જે જંબૂદ્વીપના પર્યન્ત ભાગમાં વિખંભને અધિકૃત કરીને લવણ સમુદ્રની દિશામાં જે વાહા એટલે કે અયનગતિ થાય છે. તે સર્વબાહ્ય પદથી ઓળખાય છે. આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતું પરિક્ષેપથી કહેલ છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ઉર્ધ્વમુખ કલંબુક પુષ્પની સંસ્થિતિ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તેમ કહેવું. આ સંસ્થિતિ અંદરની તરફ સંકુચિત બહારની તરફ વિસ્તારવાળી અંદર વૃત્ત બહાર પૃથુલ અંદર અંકમુખની સમાન સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખની જેમ સંસ્થિત બન્ને પાર્થોમાં તાપક્ષેત્રસંસ્થિતિનું કથન પૂર્વોક્ત પ્રકારથી જ યાવત્ Page #34 -------------------------------------------------------------------------- ________________ 32 સૂરપનત્તિ-૪-૩૫ સર્વબાહ્ય વાહા પર્યન્ત કહેવું. એ સભ્યત્તરમંડળની વાહ મેરૂપર્વતની સમીપ 9486 યોજન તથા એક યોજનાના નવ દસ ભાગ પરિધિરૂપે તાપક્ષેત્રની સંસ્થિતિ મેં કહેલ છે, તેથી તમે પણ તમારા શિષ્યોને એ જ પ્રમાણે કહો. એ તાપક્ષેત્ર વિશેષ શા કારણથી તે પ્રમાણથી યુક્ત કહેલ છે ? ભગવાનું કહે છે. જે મંદર પર્વતનો, પરિક્ષેપ છે, એ પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી ભાગે તેનો જે ભાગ આવે તે પરિક્ષેપવિશેષનું પરિમાણ થાય છે તેમ કહેવું. તેની સર્વબાહ્ય વાહા લવણસમુદ્રના અંતમાં૯૪૮૬૮ યોજન તથા એક યોજનાના ચાર દસ ભાગ થાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. એ પરિક્ષેપ વિશેષ શા માટે કહેલ છે? ભગવાનું કહે છે કે- જંબૂદ્વીપ નામના દ્વીપના પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી છેદ કરવો પછી દસથી ભાગવા એ રીતે પરિક્ષેપવિશેષનું પ્રમાણ કહેલ છે તેમ પોતાના શિષ્યોને કહેવું. એ તાપક્ષેત્ર કેટલા. પ્રમાણ આયામવાળું કહેલ છે ? ઉત્તરમાં ભગવાનું કહે છે૭૮૩૩૩ યોજના અને એક યોજનનો એક દિતીયાંશ યોજન આયામથી એટલે કે દક્ષિણ ઉત્તર દિશાની તરફ લંબાઈવાળું કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. ત્યારે અંધકારસંસ્થિતિ કેવી રીતે સંસ્થિત કહેલ છે, તે આપ કહો ઉત્તર આપતાં ભગવાનું કહે છે કે ઉંચા મુખવાળા કલંબુકાપુષ્પના સંસ્થાનની જેમ સંસ્થિત યાવતુ બાહ્ય વાહા હોય છે. સવવ્યંતર વાહા મંદર પર્વતના અંતમાં ફ૩ર૪ તથા એક યોજના છ દસ ભાગ યાવતુ પરિધિના પ્રમાણથી કહેલ છે તેમ કહેવું જે મંદર પર્વતનો પરિક્ષેપ વિશેષ છે. એ પરિક્ષેપને બેથી ગુણવાથી પ્રાક્કયિત પ્રકારથી શેષ સમગ્ર કથન સમજી લેવું. એ સર્વબાહ્ય વાહાનો લવણસમુદ્રની અંતમાં ત્રેસઠ હજાર બસો પિસ્તાલીસ યોજન અને એક યોજનના છ દસ ભાગ- પરિક્ષેપ કહેલ છે, એ પરિક્ષેપ વિશેષ આટલા જ પ્રમાણવાળો કેમ કહેલ છે ? તેના ઉત્તરમાં ભગવાનું કહે છે. જંબૂદ્વીપ નામના દ્વીપનો જે પરિક્ષેપ છે તે પરિક્ષેપને બેથી ગુણીને દસથી છેદ કરીને ફરીથી ભાગ કરવો આટલા પ્રમાણનો પરિક્ષેપ વિશેષ થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ અંધકાર આયામથી કેટલા પ્રમાણનો કહેલ છે? ભગવાનું ઉત્તર આપતાં કહે છે કે- ૭૮૩ર૩ યોજન અને એક યોજનના એક ત્રિભાગ આયામથી કહેલ છે. એમ સ્વશિષ્યોને કહેવું. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કેવા પ્રકારની સંસ્થિતિવાળું કહેલ છે? ભગવાનું કહે છે કે- ઉર્ધ્વમુખ કલંબુકાપુષ્પના સંસ્થાન જેવું તાપક્ષેત્રની સંસ્થિતિનું સંસ્થાન કહેલ છે, તેમ કહેવું, તથા જે પ્રમાણે આત્યંતર મંડળમાં અંધકારની સંસ્થિતિનું પ્રમાણ કહ્યું છે એજ પ્રમાણે બાહ્યમંડળમાં તાપક્ષેત્રની સંસ્થિ તિનું પ્રમાણ સમજવું. જે ત્યાં તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ થાય છે, તે બાહ્યમંડળમાં અંધકારસંસ્થિતિનું પ્રમાણ કહેવું જોઈએ. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષિકા અઢાર મૂહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે, તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. જંબુદ્વીપમાં બન્ને સૂર્યો કેટલા ક્ષેત્રને ઉપરના ભાગમાં પ્રકાશિત કરે છે કેટલા ક્ષેત્રને નીચેની બાજુમાં પ્રકાશ આપે છે. અને કેટલા ક્ષેત્રના તિર્થગુ ભાગને પ્રકાશિત કરે છે? ઉત્તરમાં ભગવાનું કહે છે કે- જંબૂદીપ નામના દ્વીપમાં બે સૂર્ય એકસો યોજન ઉપરની Page #35 -------------------------------------------------------------------------- ________________ પડ-૪ 33. બાજુને પ્રકાશિત કરે છે. તથા અઢારસો યોજના નીચેની તરફ પ્રકાશિત કરે છે. તથા 47 23 યોજન અને એક યોજનના સાઠિયા એકવીસ ભાગ તિછરક્ષેત્રને પ્રકાશિત કરે છે. પાહુડ-૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧) [3] તાવતું સૂર્યની વેશ્યા ક્યાં પ્રતિહત થાય છે? સૂર્યની વેશ્યાના પ્રતિઘાતના સંબંધમાં વીસ પ્રતિપત્તિયો કોઈ એક એ કહે છે કે- મંદરપર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે. બીજો કોઈ એક કહે છે કે-મેરૂપર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ. છે. કોઈ એક ત્રીજી કહે છે કે મનોરમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક ચોથો કહે છે કે-સુદર્શન નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે. કોઈ એક કહે છે કે સ્વયંપ્રભ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક કહે છે કે- ગિરિરાજ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે-રત્નોચ્યય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે શિલોય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક કહે છે કે લોકમધ્ય નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે કોઈ એક કહે છે કે લોકનાભી નામના પર્વતમાં સૂર્યનીલેશ્યા પ્રતિહત થતી કહી છે. કોઈ એક કહે છે કે અચ્છ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહી છે, કોઈ એક કહે છે કે સૂર્યાવિત નામના. પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે સૂર્યાવરણ પર્વતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે ઉત્તમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. કોઈ એક કહે છે કે દિગાદિ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવા માં આવેલ છે. કોઈ એક એવી રીતે કહે છે કે- અવતંસ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક આ પ્રમાણે કહે છે કે ધરણી છંગ નામના પર્વતની ઉપર સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, કોઈ એક એવી રીતે કહે છે કે-પર્વતન્દ્ર નામના પર્વત પર સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે, કોઈ એક એવી રીતે કહે છે કે પર્વતરાજ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, હું આ વિષયના સંબંધમાં એવી રીતે કહું છું કે આ વેશ્યા પ્રતિહતિ મંદર પર્વતમાં પણ થાય છે, અને પર્વતરાજમાં પણ થાય છે, જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે. એજ પુદ્ગલો સૂર્યની વેશ્યાને રૂકાવટ કરે છે. ચરમલેશ્યાના અંતર્ગત પુદ્ગલો પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે, પાહુડ-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ) [37] સુર્યની પ્રકાશસંસ્થિતિ કેવા પ્રકારની કહેવામાં આવેલ છે. તે કહો આ વિષયમાં પચ્ચીસ પ્રતિપરિયો કહેલ છે, કોઈ એક કહે છે કે-અનુસમયમાં સૂર્યનો પ્રકાશ જૂધ પ્રકારનો દેખાય છે. તથા ભિન્ન પ્રકારથી નાશ પામે છે, કોઇ એક કહે છે કે અનુમુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય એટલે કે પહેલા ઉત્પન્ન થયેલનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે રાતદિવસમાં સૂર્યનો ઓજ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે-દરેક પક્ષમાં સૂર્યનો પ્રકાશ અન્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ 34 સૂરપન્નત્તિ- 6-37 જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ નાશ પામે છે. કોઈ એક કહે છે કે દરેક મહિને સૂર્યનો પ્રકાશ ભિન્ન પ્રકારથી ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે-દરેક ઋતુમાં સૂર્યનો ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે, કોઈ એક કહે છે કે-પ્રત્યેક અયનમાં સૂર્યનું ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે- દરેક સંવત્સરમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે. કોઈ એક કહે છે કે દરેક યુગમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનાશ પામે છે. કોઈ એક એવી રીતે કહે છે કે દરેક સો વર્ષે સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક કહે છે કેદરેક હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે, કોઈ એક જણાવે છે કે- દરેક સો હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ ભિન્ન રૂપે ઉત્પન્ન રૂપે ઉત્પન્ન થાય છે અને ભિન્ન રૂપે વિનાશ પામે છે, કોઈ એક રીતે કહે છે કે- અનુપૂર્વમાં જ સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક કહે છે કે-અનુપૂર્વ સો મુહૂર્તમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે અનુપૂર્વ હજાર મુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે-અનુપૂર્વ સો હજાર મુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ એક જણાવે છે કે અનુપલ્યોપમમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ કહે છે કે અનુપલ્યોપમશત સમયમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે-અનુપલ્યોપમ સહસ્ત્રકાળમાં સૂર્યની પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ કહે છે કે અનુપલ્યોપમશતસહસ્ત્ર સમયમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે, તથા અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે-અનુસાગરોપમ કાળમાં સૂર્યનો પ્રકાશ અને ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક જણાવે છે કે-અનુસાગરોપમશત સમયમાં સૂર્યનો પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને ભિન્ન નાશ થાય પામે છે. કોઈ એક જણાવે છે કે-અનુસાગરોપમસહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે, કોઈ એક કહે છે કે- અનુસાગરોપ મશતસહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ એક કહે છે કે- અનુઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્યનો નાશ થાય છે. ભગવાનું કહે છે ત્રીસ ત્રીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યનો પ્રકાશ અવસ્તિથ રહે છે. તે પછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. છ માસ પર્યન્ત સૂર્યનો પ્રકાશ જૂન થાય છે. અને છ માસ સૂર્યનો પ્રકાશ વધતો રહે છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય દેશભાગને ન્યૂન કરે છે, તથા પ્રવેશ કરતો સૂર્ય દેશભાગને વધારે છે, તેમાં શું કારણ છે ?આ જંબૂઢીપ નામનો દ્વીપ બધા દ્વીપ સમુદ્રોમાં યાવતું પરિક્ષેપથી કહેલ છે, જ્યારે સવવ્યંતરમંડળમાં ઉપ સંક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, તથા જઘન્યા બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે, એ પ્રમાણે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક રાત્રિ દિવસથી દિવસ Page #37 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૬ 35 ક્ષેત્રના પ્રકાશને એક ભાગને ન્યૂન કરીને અને રાત્રિક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે, ત્યારે એટલે કે સવભિંતર મંડળના સંચરણ સમયમાં એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા એકસઠિયા બે મુહૂર્વભાગ અધિક બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. બીજા મંડળથી નિષ્ક્રમણ કરતો એ સૂર્ય પહેલા છ માસના બીજી અહોરાત્રીમાં સર્વવ્યંતર મંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. એ સમયે બે રાત દિવસથી દિવસ ક્ષેત્રના બે ભાગોને કામ કરીને અને રાત્રિ ક્ષેત્રના બે ભાગોને વધારીને ગતિ કરે છે મંડળને અઢાર સો ત્રીસથી ભાગીને ઈત્યાદિ પ્રકારથી પૂર્વોક્ત કથન પ્રમાણે સમજી લેવું. ત્રીજા મંડળના ભ્રમણ કાળમાં એ પ્રકારના તાપક્ષેત્રમાં દિનમાન એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એકસઠિયા ચાર મુહૂર્તભાગ. અધિક બાર મુહૂર્ત પ્રમાણ વાળી રાત્રી હોય છે. આ પ્રમાણે પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી નિષ્ક્રમણ કરતો એટલે કે બીજા મંડળમાંથી બહાર નિકળતો સૂર્ય-ત્રીજા મંડળથી ચોથા મંડળમાં ચોથા મંડળથી પાંચમા મંડળમાં પાંચમા મંડળથી છઠ્ઠા મંડળમાં છઠ્ઠા મંડળથી સાતમા મંડળમાં આ પ્રમાણે ક્રમ ક્રમથી એક મંડળથી બીજા મંડળાન્તરમાં એ એ મંડળ માં સંક્રમણ કરતાં કરતાં એક એક મંડળમાં એક એક રાત દિવસથી એટલે કે અહોરા ત્રીથી પ્રકાશના એક એક ભાગના વિભાગ ક્રમથી પૂર્વપ્રતિ પાદિત પદ્ધતિથી કહેલ દિવસ ક્ષેત્રના એક એક ભાગને ઓછા કરીને અને રાત્રિ વિભાગના એક એક ભાગને વધારીને સર્વબાહ્યમંડળના એક સો વ્યાશીમાં મંડળમાં જઈને ગતિ કરે છે, સૂર્યના. સંચરણ કાળની વિચારણામાં જ્યારે પૂર્વ સભ્યતર મંડળ માંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે મંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત હોય છે. એટલે કે દક્ષિણ દિશામાં પ્રવૃત્ત થાય છે. પૂવોક્ત લક્ષણથી યુક્ત જે કાળ હોય છે, તે પહેલા છ માસ છે. તેમાં પણ આ પરમ અધિક રાત્રિમાન અને પરમ અ૫ દિવસમાન વાળી સમય પહેલા છ માસના અંતનો કાળ હોય છે. એ પ્રવેશ કરતો સંય સવશ્વેિતર મંડળનું ભ્રમણ કરીને બીજા છ માસના પહેલી અહોરાત્રીમાં સર્વબાહ્યમંડળમાંથી તે પછીના બીજા મંડળમાં જઈને ગતિ કરે છે. જે દિવસે સૂર્ય બાહ્યમંડળની અંદરના બીજા. મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, તે દિવસે એક અહોરાત્રમાં પોતાના પ્રકાશથી રાત્રિ ક્ષેત્રના એક ભાગને મ કરીને તથા દિવસ ક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળના બીજા મંડળમાં એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્ત ભાગ વધારે ભાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય અંદરની તરફ ગમન કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે બે અહોરાત્રીથી પહેલાં પ્રતિપાદન કરેલ રાત્રિક્ષેત્રના પ્રકાશના બે ભાગને કમ કરીને તથા દિવસક્ષેત્રના પ્રકાશના બે ભાગોને વધારીને ગમન કરે છે. સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળના સંચરણકાળમાં એકસઠિયા ચાર મુહૂર્વભાગ ન્યૂન અઢાર મુહૂર્તપ્રમાણ ની રાત્રી હોય છે. અને 461 મુહૂર્તભાગ વધારે બાર મુહૂર્તનો દિવસ હોય છે. રાતદિવસના લાસ અને વૃદ્ધિઝમના કહેલા ઉપાયથી મંડળની અંદર પ્રવેશ Page #38 -------------------------------------------------------------------------- ________________ 36 સૂરપતિ- 6137 કરતો સૂર્ય તદનંતરમંડળથી તદનંતરમંડળમાં ક્રમથી એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો એક એક રાત દિવસથી એક એક ભાગને એ પ્રકારે નિરૂપિત કરેલ રાત્રિ વિભાગના ભાગને કમ કરતા કરતા તથા દિવસક્ષેત્રના પ્રકાશક્ષેત્રના ભાગને વધારતા. વધારતા ક્રમ ક્રમથી અંદર જઈને સવવ્યંતરમંડળના એકસો ચોર્યાશી સંખ્યાવાળા મંડળીમાં સભ્યતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગમન કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળથી સવવ્યંતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. એટલા પ્રમાણના કાળમાં સર્વબાહ્યમંડળને અવધી રૂપ કરીને અને બહારની તરફ જતી વખતે સવવ્યંતર મંડળ અવધિરૂપ થાય છે, એકસો ત્રાશી રાત્રિ દિવસથી એકસો વ્યાશીના એક ભાગને રાત્રિ વિભાગથી ઓછા કરીને તથા દિવસ વિભાગના પ્રકાશક્ષેત્રને વધારીને ગમન કરે છે. તે વખતે સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત હોય છે, તેથી ઉત્કર્ષ એટલે કે પરમ અધિક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે, આ પ્રમાણે બીજા છ માસ થાય છે, એજ બીજા છ માસનું પર્યવસાન છે, અને એનેજ આદિત્યસવંસ્તર કહે છે, તથા આજ આદિત્યસંવત્સરનું પર્યવસાન હોય છે. ફરીથી અહીંયાં નવ પ્રકારના કાળમાનમાં આ કયો કળ છે? એ સંદેહની નિવૃત્તિ માટે કહે છે કે આ આદિત્યસંવત્સર એટલે સંચરણકાળ કહેલ છે, | પાહુડ-ક-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૭) | [38] સૂર્યનું વરણ કોણ કરે છે? આ વિષયમાં વીસ પ્રતિપરીયો કહેવામાં આવેલ છે. તેમાં પહેલી આ પ્રમાણે છે.- મંદર પર્વત સૂર્યનું વરણ-સ્વીકાર કરે છે, બીજો કહે છે કે મેરૂપર્વત સૂર્યનું વરણ કરે છે. આ પ્રમાણેના અભિલોપથી સમજી લેવું યાવતું પર્વતરાજ પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું મન્દર પર્વત કહે છે અને વાવતુ પર્વતરાજ પણ કહે છે, અર્થાત્ જે આ પર્વતો સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, તે પ્રમાણે મંદરપર્વત પણ કહે છે, અને મેરૂપર્વત પણ કહે છે, યાવતુ પર્વતરાજપી પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે કહે છે, જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે. તે પુગલો સૂર્યનો સ્વીકાર કરે છે, અદ્રષ્ટ પુદ્ગલો પણ સૂર્યનો સ્વીકાર કરે છે. ચરમ લેશ્યાન્તર્ગત પુદ્ગલો પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ સર્વ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. પાહુડ-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પાહુડ-૮) [39] સૂર્યની ઉદયસ્થિતિ કેવી રીતની કહેલ છે ? આ વિષયમાં ત્રણ પ્રતિ પત્તિયો છે એમ કહે છે જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મૂહૂર્તનો દિવસ થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે જંબૂદ્વીપના ઉત્તર ભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે જેબૂદીપના દક્ષિણ અર્ધ ભાગમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. જ્યારે જબૂદ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, તે વખતે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ Page #39 -------------------------------------------------------------------------- ________________ 37 પાહુડ-૮ હોય છે, જ્યારે જંબુદ્વિીપની ઉત્તર દિશાના અધ ભાગમાં સત્તર મુહૂર્વપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણદિશાના અર્ધભાગ માં પણ સત્તર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. આ પૂર્વોક્ત કથનાનુસાર એક એક મુહૂર્તની ન્યૂનતાના ક્રમથી લાસ એટલે કે ન્યૂનતા સમજી લેવી. જેબૂદ્વીપના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ રીતના બે વિભાગના અર્ધમાં એક સાથે જ સોળ મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ચૌદ મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તેર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. આ રીતના ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જંબૂદીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂતપ્રમાણ નો દિવસ થાય. એ વખતે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, અને જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદા પંદર મુહૂર્તનો દિવસ હોય છે. અને પંદર મુહૂર્તની રાત હોય છે, ત્યાં રાત્રિ દિવસ અવસ્થિત એટલે કે સ્થિર કહેલ છે. કોઇ એક બીજો મતવાદી કહેવા લાગ્યો કે જ્યારે જંબદ્વીપ નામના દક્ષિણાર્ધમાં એટલે કે દક્ષિણ વિભાગના અધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણમાં કંઈક ઓછા અથવા જનૂનતર યાવતું સત્તર મુહૂર્તથી કંઈક વધારે પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તરા ઈમાં પણ અઢાર મુહૂતનત્તરનો દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂતાં નંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂતીનંતરનો દિવસ હોય છે, જ્યારે બૂઢીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂતીનંતરનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂતીનંતરનો દિવસ હોય છે. આ પ્રમાણે એક એક મુહૂર્તની ન્યૂનતાથી બેઉ ગળાર્ધમાં ક્રમથી સોળ મુહૂત નંતરનો દિવસ કહેવો જોઇએ તે પછી પંદર મુહૂર્તાનંતરનો દિવસ કહેવો તે પછી તેર મુહૂર્તાનંતરનો દિવસ કહી લેવો. પૂરેપૂરા અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તથા પૂરેપૂરા સત્તર મુહૂર્તનો પણ દિવસ હોતો નથી. આ રીતે બાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસના કથન સુધી કથન કરી લેવું. જબૂદ્વીપ નામના દીપના દક્ષિણાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂતનંતરનો દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂતનિંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ એજ પ્રમાણેનો દિવસ હોય છે. અઢાર મુહૂતદિ પ્રમાણના દિવસ કાળમાં જંબૂદ્વીપના મંદરપર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદાકાળ પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોતો નથી. તથા સદાકાળ પંદર મુહૂતી પ્રમાણની રાત્રી પણ નથી હોતી મંદરપર્વતની પૂર્વપશ્ચિમદિશામાં રાત દિવસનું પ્રમાણ અનિયત પ્રકારનું હોય છે. જ્યારે જંબૂઢીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તર વિભાગધમાં અઢાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ વિભાગના અધભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તા નંતર દિવસ હોય છે ત્યારે ઉત્તરવિભાગધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મૂહૂર્ત Page #40 -------------------------------------------------------------------------- ________________ 38 સૂરપનત્તિ- 8-39 પ્રમાણનો દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહુર્તનતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. આ પ્રકારનું કથન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તેર મુહૂતનંતર દિવસનું કથન આવી જાય. એક એક સત્તર સંખ્યા વિશેષ સમગ્ર મુહૂર્તની પછી કંઈક ન્યૂન બળે આલાપકો પ્રગટ કરતાં વાક્યવિશેષ કહી લેવા. જ્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના દક્ષિ રાધ ભાગમાં સત્તર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યારે ઉત્તર દિગ્વિભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાધભાગમાં સત્તરમુહૂત નંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂતીનંતરનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે, એજ પ્રમાણે બાર મુહૂર્તગત કાળના કથન પર્યન્ત નવ આલા પાકો થાય છે. જ્યારે જબૂદ્વીપ નામકના દ્વીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધ ભાગમાં બાર મુહૂતનંતરનો દિવસ હોય છે, એ અવસ્થામાં પણ દક્ષિણાર્ધભાગમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, અઢાર મુહૂર્ત નંતરાદિ દિવસકાળમાં જંબુદ્વિપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વે અને પશ્ચિમદિશામાં પૂર્વ પ્રતિપાદિત નિયમ નથી, પરંતુ ત્યાં પંદર મુહૂર્તનો દિવસ હોતો નથી તથા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી પણ હોતી નથી, વ્યવચ્છિન્ન એટલે કે સદાકાળ એક રૂપ મંદરપર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાતદિવસનું પ્રમાણ કહેલ છે, હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું કે જબૂદ્વીપ નામના દ્વીપમાં બન્ને સૂર્યો મંડળ પરિભ્રમણના ક્રમથી યથાયોગ્ય ભ્રમણ કરતા કરતા મેરૂની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં ઉદિત થાય છે અને ત્યાં ઉદય પામીને પૂર્વ અને દક્ષિણદિશામાં એટલે કે અગ્નિખૂણામાં આવતા દ્રષ્ટિગોચર થાય છે, અહીંયાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ દક્ષિણ દિશામાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમ દિશામાં અથતું નૈઋત્યકોણમાં આવે છે. અહીંયાં પણ દક્ષિણ પશ્ચિમદિશામાં એટલે કે વાયવ્ય દિશામાં આવે છે, અહીયાં પણ ઐરવતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને ઉત્તર પૂર્વદિશામાં એટલે કે ઈશાન ખૂણામાં આ છે. એ જ પ્રમાણે પશ્ચિમ ઉત્તર દિશા અર્થાત્ વાયવ્ય દિશામાં ઉદિત થઈને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં આવે છે. સૂર્યના ઉદય વિભાગના વિચારમાં જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણ દિશાના અર્ધ વિભાગમાં દિવસ હોય છે. એ સમયે ઉત્તર દિશાના વિભાગાધમાં પણ દિવસ હોય છે. કારણ જ્યારે ઉત્તરા ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં રાત્રી હોય છે. આ રીતે ત્યાંના રાત્રિદિવસ વિચારમાં જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે, અને જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર દક્ષિણમાં રાત્રિ હોય છે, એ જંબૂદ્વીપ નામના દ્વીપમાં જ્યારે દક્ષિણ દિશાના અધ વિભાગમાં ઉત્કર્ષ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તર વિભાગમાં પણ પરમ પ્રકષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. જ્યારે ઉત્તર વિભાગાધમાં સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં જઘન્યાસવલ્પિા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. જ્યારે Page #41 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૮ 39 જંબુદ્વિીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, જ્યારે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પૂવોંક્ત પ્રકારથી એટલે કે બન્ને ગોળાર્ધની ભાવના વિશેષથી વક્ષ્યમાણ ગમથી સમજી લેવું. જ્યારે મંદરપર્વતના દક્ષિણાઈ અને ઉત્તરાર્ધમાં અને પૂર્વપશ્ચિમાધી ભાગમાં અઢાર મુહૂતનિંતર દિવસ હોય છે, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં અથવા દક્ષિણ ઉત્તરદિશામાં કંઈક વધારે બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તથી કંઈક ન્યૂન પ્રમાણનો દિવસ હોય, ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તાનંતરનો દિવસ હોય છે. ત્યારે કંઈક વધારે તેર મુહૂર્તની રાત્રી હોય છે, યાવતુ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું જ્યારે જંબુદ્વિપના દક્ષિણ અર્ધ ભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે, એજ વખતે ઉત્તરાર્ધમાં પણ વર્ષાકાળનો આરંભ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનંતર પર સ્કતકાળ સમયમાં એટલે કે વ્યવધાન રહિત જે વષકાળનો પ્રારંભ થાય છે. તેના પછીના. બીજા સમયમાં પૂર્વ પશ્ચિમમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબુદ્વિપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં વષકાળનો પ્રથમ સમય હોય છે, એ સમયે પશ્ચિમ દિશામાં પણ વષકાળનો પ્રથમ સમય હોય છે. તથા જ્યારે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વષકાળ નો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મંદરપર્વતની દક્ષિણદિશામાં અને ઉત્તર દિશામાં અનંતરપશ્ચિાતકતકાલસમયમાં વષકાળનો પ્રથમ સમય સમાપ્ત થાય છે. જે પ્રમાણે સમયનું કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણે સમયથી કંઈક વધારે કાળનો બોધ કરાવનાર આવલિકા, સમજવી, તે પછી આન તે પછી પ્રાણ, યાવત્ ઋતુ સંબંધી આલાપક સમજવો. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષાઋતુની પહેલા આવ લિકાનો પ્રારંભ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ એજ વર્ષાઋતુની પહેલી આવલિકાનો પ્રારંભ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષકાળની પહેલી આવલિકા થાય છે ત્યારે જંબૂ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત કાલ સમયમાં વષકાળની પહેલી આવલિકા હોય છે, જ્યારે જંબદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં પહેલી આવલિકા હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ પહેલી આવલિકા હોય છે, જેબૂદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં અનંતર પશ્ચાદ્ભૂતકાલ સમયમાં વષકાળની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણદિગ્વિ ભાગના અર્ધમાં પ્રથમ અયન એટલે કે દક્ષિણાયન હોય છે એજ વખતે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદિર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં અનત્તર પુરસ્કૃત કાળ સમયમાં પહેલું અયન એટલે કે દક્ષિણાયન પ્રાપ્ત થાય છે. જ્યારે જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં દક્ષિણાયન હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમદિશામાં પણ દક્ષિણાયન હોય છે. જ્યારે Page #42 -------------------------------------------------------------------------- ________________ છે એ સમયે ઉના દિલમાં 40. સૂરપન્નત્તિ- 8-39 મંદર પર્વતની પશ્ચિમદિશામાં દક્ષિણાપન પ્રવર્તે છે એ સમયે ઉત્તર અને દક્ષિણદિશામાં પ્રથમ અયન પૂર્ણ થાય છે, જે પ્રમાણે અયનના સંબંધમાં આલાપકનો પ્રકાર બતાવેલ છે, એજ પ્રકારના ક્રમથી સંવત્સરના વિષયમાં પણ કહેવું જોઈએ. સંખ્યાવાચક શબ્દોના આલાપકની યોજના કરીને કહી લેવા જોઈએ. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્સર્પિણી પ્રવર્તમાન હોય છે ત્યારે જંબૂઢીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં અવસર્પિણી હોતી નથી, તેમજ ઉત્સ ર્પિી હોતી નથી. આ પ્રમાણે કેમ હોય છે? પૂર્વપશ્ચિમ દિશામાં અવસ્થિત કાળ હોય છે જ્યારે જુબૂલીપના દક્ષિણાર્ધમાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી ઉત્સર્પિણી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પહેલી ઉત્સર્પિણી હોય છે, ત્યારે જંબૂઢી પમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અવસર્પિણી. હોતી નથી. તથા ઉત્સર્પિણી પણ હોતી નથી જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે લવણસમુદ્રના ઉત્તરાર્ધમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાત્રી હોય છે, જે પ્રમાણે જંબુદ્વિપમાં સૂર્યના ઉદ્યના સંબંધમાં આલાપકો કહ્યા છે, એજ પ્રમાણે લવણસમુદ્રમાં ઉત્સપિ ણીના વિષયમાં આલાપકો કહેવા જોઈએ હવે ઘાતકી ખંડ નામના દ્વિીપમાં જંબૂઢીપના જેવી રાત્રિ દિવસ ની વ્યવસ્થા કહેવામાં આવે છે તે સાંભળો ઘાતકીખંડ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગાર્ધમાં પણ દિવસ હોય છે, તથા જ્યારે ઉત્તર વિભાગાધમાં દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. જે પ્રમાણે જંબૂદ્વીપમાં કથન કરેલ છે. એજ પ્રમાણે યાવતું ઉત્સર્પિણી પર્યન્ત કહી લેવું. લવણ સમુદ્રમાં જે પ્રમાણે દિવસ રાતનો નિયમ કહ્યો છે, એજ પ્રમાણે કાલોદ નામના સમુદ્રમાં પણ દિવસ રાતની વ્યવસ્થા થાય છે, તેમ ભાગના સમજવી, અત્યંતર પુષ્કરાઈ નામના દ્વીપમાં ભારત વર્ષનો અને એરવતક્ષેત્રવતિ એમ બન્ને સૂર્યો જે પ્રમાણે ઉત્તરપૂર્વદિશામાં ઉદિત થાય છે, એજ પ્રમાણે કાલોદધિ સમુદ્ર અને લવણ વિગેરે સમુદ્રમાં ઉદયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની ભાવના ભાવિત કરી લેવી. જ્યારે અત્યંતર પુખરાઈના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે અત્યંતરપુષ્કરાર્ધમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. લવણસમુદ્રની ભાવના કરતી વખતે આ પ્રમાણેકહેવું. તથા ધાતકી ખંડના કથન સમયે એ પ્રમાણે કહેવું, પરંતુ ધાતકીખંડમાં બાર સૂર્યો હોય છે, બાકીનું દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી કંઈ પણ કથન કહ્યા વગરનું હોય તે તમામ કથન જંબૂદ્વીપપત્નત્તિ મુજબ જાણવું. પાહડ-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૯) [40-41] કેટલા પ્રમાણવાળી પુરૂષની છાયાનું સૂર્ય પરિભ્રમણ કરે છે? પૌરૂષી છાયાના સંબંધમાં તાપક્ષેત્રના વિષયમાં કહેલ ત્રણ પ્રકારની પ્રતિપત્તિયો આવેલ છે, પહેલો તીર્થોત્તરીય કહે છે કે જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે, એજ પુદ્ગલો સૂર્યની વેશ્યાની સંસ્પર્શથી સંતાપિત થાય છે. તે પુદ્ગલો સંતાપિત થઈને એટલે કે ઉષ્ણ Page #43 -------------------------------------------------------------------------- ________________ પાહુડ૯ થઇને તેના પછીના એટલે કે સંતપ્યમાન પુદ્ગલોના અવ્યવધાનથી રહેલા જે પુદ્ગલો છે, એ તદનંતર પુદ્ગલો કહેવાય છે. એવા બહાર રહેલા પુદ્ગલોને સંતાપિત કરે છે. કોઈ એક બીજો કહે છે કે-જે પુદ્ગલો સૂર્યનીલેશ્યાનો સ્પર્શ કરે છે, તે પુદ્ગલો સંતાપિત થતા નથી. તો પીઠ ફલકાદિમાં ઉષ્ણપણું શી રીતે દેખાય છે? કે સૂર્યની વેશ્યાના સંસ્પર્શથી જે પીઠ ફલકાદિમાં સંતપ્તપણું દેખાય છે, તે તેમાં આશ્રય ભૂત સૂર્યની ગ્લેશ્યાના પગલો સ્વરૂપ ભેદથી જણાય છે. પીઠફલકાદિમાં રહેલા યુગલોનું સતતપણું નથી, કોઈ એક ત્રિીજો કહે છે કે-જે પુદ્ગલો સૂર્યની ગ્લેશ્યાનો સ્પર્શ કરે છે એવા કેટલાક પુદ્ગલો હોય છે, કે જે સુર્યની વેશ્યાના સંસ્પર્શથી સંતાપિત થાય છે, તથા કેટલાક પુદગલો એવા હોય છે કે જે સંતપ્ત થતા નથી, તેમાં જે સંતપ્યમાન પુદ્ગલો હોય છે તે તેઓની પછીના કેટલાક પુદગલોને સંતાપિત કરતા નથી, ભગવાન કહે છે, જે આ પ્રત્યક્ષ દેખાનારા ચંદ્ર દેવોના વિમાનોની લેયા નીકળે છે એજ વેશ્યા બહારના આકાશમાં રહેલ યથોચિત પ્રકાશ ક્ષેત્રને તથા વસ્તુસમૂહને પ્રકાશિત કરે છે. એ લેડ્યા એની પાછળની બીજી છિન્ન લેશ્યાઓ હોય છે, તેથી એ છિન્ગલેશ્યા સંમૂચ્છિત એટલે કે તેની પછીના બાહ્ય પુદુ ગલોને સંતાપિત કરે છે. આ પ્રમાણેનું એ સૂર્યનું સમિત અથતું ઉત્પન્ન થયેલ તાપ ક્ષેત્રનો સંભવ ઉત્પત્તિ સમજવો. કેટલા પ્રમાણના પ્રકર્ષવાળી પૌરૂષી છાયા સૂર્ય નિવર્તિત કરે છે ? પૌરૂષી છાયાના સંબંધમાં લશ્યાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે પ્રતિપત્તિયો છે. કોઈ એક મતાન્તરવાદી પોતાનો મત પ્રગટ કરે છે, અનુસમય એટલે કે પ્રત્યેક ક્ષણમાં સૂર્ય પૌરૂષી છાયા કે પુરૂષની છાયાને ઉત્પન્ન કરે છે, બીજો કોઈ પોતાના મતનું કથન કરે છે કે પ્રત્યેક મુહૂર્તમાં સૂર્ય પુરૂષ સંબંધી છાયાને નિવર્તિત કરે છે, એ રીતે આ હવે પછી કહેવામાં આવનાર અભિલાપ વિશેષથી બધે જ પાઠનો ક્રમ બનાવીને સમજી લેવું, ઓજસંસ્થિ તિના વિષયમાં એટલે કે પ્રકાશની સંસ્થિતિના સંબંધમાં પચ્ચીસ પ્રતિ પરિયો કહેલ છે એ બધી જ અહીંયાં પણ કહી લેવી એ પ્રતિપત્તિયો યાવતુ અનુસ પિણી પર્યન્ત સૂર્ય પૌરૂષી છાયાને નિવર્તિત કરે છે આ પ્રમાણે ભગવાનું કહે છે સૂર્યથી ઉત્પન્ન થતી વેશ્યા ના ઉચ્ચત્વના સંબંધમાં યથાર્થ રીતે જાણીને છાયોદ્દેશ કહું છું. એ પૌરૂષી છાયાના પરિમાણના સંબંધમાં આ વક્ષ્યમાણ સ્વરૂપવાળી બે પ્રતિપત્તિયો છે, પહેલો પરતીર્થિક કહેવા લાગ્યો કે એવો દિવસ હોય છે, કે જે દિવસમાં સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન મુહૂર્તમાં ચાર પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, એવો પણ દિવસ હોય છે કે જે દિવસે સૂર્યના ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં બે પુરૂષ પ્રમાણવાળી છાયા હોય છે. એવો દિવસ હોય છે કે જે દિવસે સંચાર કરતો સૂર્ય ઉદયના સમયમાં અને અસ્તમાન સમયમાં બે પુરૂષ પ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, તથા એવો પણ દિવસ હોય છે કે-જે દિવસે બ્રમણ કરતો સૂર્ય ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં કોઈ પણ પ્રમાણની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. એ બેમાં જે આ પ્રમાણે કહે છે કે એવો દિવસ હોય છે કે જે દિવસમાં સૂર્ય ચાર પુરૂષ પ્રમાણની છાયા ઉત્પન્ન કરે છે. તથા એવો પણ દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય બે પુરૂષ પ્રમાણની છાયાને ઉત્પન્ન કરે છે, એ વાદી સૂર્ય સવભ્યિ તરમંડળ અથતુ મિથુનાન્ત અહોરાત્રવૃત્તિમાં ગતિ કરે છે, એ દિવસમાં સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત હોય છે. તેથી અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂરપનત્તિ -9-40-45 તથા જઘન્યા એટલે બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે, તે દિવસમાં ભ્રમણ કરતો સૂર્ય ચાર પુરૂષ પ્રમાણવાળી બધી પ્રકાશ્ય વસ્તુની ચાર ગણી છાયા ઉત્પન્ન કરે છે, તથા ઉદયકાળ અને અસ્તકાળમાં ચાર પુરૂષપ્રમાણવાળી છાયા ઉત્પન્ન કરે છે. તથા વેશ્યાને વધારીને પ્રકાશ્ય વસ્તુની ઉપર ઉપર રહીને દૂર ઘણે દૂર જઈને તેને નિર્વેષ્ટિત કર્યા વિના એટલે કે પ્રકાશ્ય વસ્તુની ઉપર રહીને નજીકની વસ્તુને છોડ્યા વિના જે સમયે પોતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગતિ કરે છે તે સમયે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમ દક્ષિણાયનગત સવધિકા અઢાર મૂહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. તથા સર્વ લઘુ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે એ પરમ દક્ષિણાયનકાળમાં સૂર્ય બે પુરૂષપ્રમાણ વાળી બમણી છાયા ને ઉત્પન્ન કરે છે. તથા તે દિવસે ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં વેશ્યાની વૃદ્ધિ કરીને બે પૌરૂષી છાયાને ઉત્પન્ન કરે છે, આ બે મતાન્તરવાદીયોમાં જે મતાન્તરવાદી આ પ્રમાણે કહે છે કે એવો દિવસ હોય છે, કે જે દિવસે સંચાર કરતો સૂર્ય પુરૂષદ્વય પ્રમાણની કે બમણી છાયા ઉત્પન્ન કરે છે, તથા એવો પણ દિવસ હોય છે કે જે દિવસે કોઈ પણ પ્રકારની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. આ રીતના કથનના સમર્થનમાં કહે છે, જે દિવસે સૂર્ય સવભ્યતરમંડળમાં ગતિ કરે છે, એ દિવસે પરમ પ્રકર્ષને પ્રાપ્ત કરીને ઉત્તરદક્ષિણમાં હોય છે તેથી એ સમયે પરમઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા તે દિવસમાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. એ દિવસે સૂર્ય બે પુરૂષપ્રમાણવાળી એટલે કે બમણી છાયા ઉત્પન્ન કરે છે. જેમ કે ઉદયકાળમાં અને અસમનકાળમાં બમણી છાયા કરે છે. એટલે કે વેશ્યાને વધારીને સૂર્ય પોતાની ગતિ કરે છે, જે સમયે સૂર્ય સર્વબાહ્ય મંડળ અહોરાત્ર માં જઈને ગતિ કરે છે, એ દિવસે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત સવિિધકા અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે. એ સર્વબાહ્યમંડળના સંચરણ દિવસમાં ભ્રમણ કરતો સૂર્ય કોઇ પણ પ્રકારની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. તથા એ દિવસમાં ઉદયના સમયમાં તથા સૂર્યાસ્તકાળમાં લેશ્યાને વધારતો નથી, હે ભગવાન જો પરતી ઈંકોની આવી રીતની માન્યતા છે તો સૂર્ય કેટલા પ્રમાણવાળી પૌરૂષી છાયાને નિયતિત કરે છે, તે યથાર્થ સ્થિતિ આપ કહો. એ પ્રકારના દેશ વિભાગથી પ્રતિદિવસે પ્રતિનિયત પ્રમાણવાળી પૌરૂષી છાયાના સંબંધમાં છનું સંખ્યાવાળી મતાન્તર રૂપ પ્રતિપત્તિયો છે, કોઈ એક કહે છે, એવો પ્રદેશ છે કે જે ભૂભાગમાં પોતાની કક્ષાથી પરિભ્રમણ કરતો સૂર્ય જ્યારે ત્યાં આવે છે ત્યારે ત્યાં આવીને એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, કોઈ એક બીજો કહે છે, કે-એવો પણ ભૂભાગને પ્રદેશ છે કે જે ભૂભાગમાં ભ્રમણ કરતો સૂર્ય બે પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આ પૂર્વોક્ત પ્રકારથી બાકીની પ્રતિપત્તિયોનું યોજના કરીને કહી લેવું. એ છનું પ્રતિપરિયોવાળા જે મતાન્તર વાદી આ પ્રમાણે કહે છે કે- એવો ભૂભાગ છે કે જે પ્રદેશમાં પોતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે. એક પુરૂષપ્રમાણની છાયાનું કથન કરવાવાળા કહે છે કે સૂર્યના સૌથી નીચેના સ્થાનથી સૂર્યના પ્રતિઘાતથી બહાર નીકળેલ જે વેશ્યા એ વેશ્યાથી તાડિત થતી આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂભાગથી જેટલા પ્રમાણવાળા પ્રદેશમાં સૂર્ય ઉપર વ્યવસ્થિત થાય છે, એટલા પ્રમાણથી સરખા માર્ગથી એક સંખ્યાપ્રમાણવાળા છાયાનુમાન પ્રમાણવાળી પ્રકાશ્ય વસ્તુના પ્રમાણનું Page #45 -------------------------------------------------------------------------- ________________ 43 અનુમાન જે ઉદ્દેશથી કરવામાં આવે છે. તેનાથી આકાશમાં સૂર્યની સમીપ પ્રકાશ્ય વસ્તુનું પ્રમાણ સાક્ષાતુ કહેવું શક્ય ન હોવાથી અનુમાન પ્રમાણે કહેલ છે, કારણ કે તેજપુંજનું અધિક પણું હોવાથી. પરંતુ દેશ વિશેષથી અથવા સ્થાન વિશેષથી અનુમાન થી કહેવું શક્ય થાય છે. તેથી જ છાયાનુમાન પ્રમાણથી તેમ કહેલ છે, અવમિત એટલે કે પરિચ્છિન્ન જે દેશ વિશષ પ્રદેશમાં આવેલ સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આજ પ્રમાણે બધે સમજવું. ભગવાનું કહે છે- ભ્રમણ કરતો સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કંઈક વધારે ઓગણસાઢ પુરૂષ પ્રમાણ છાયાને ઉત્પન્ન કરે છે. કે અર્ધ પૌરૂષી છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે થાય છે ? ભગવાનું કહે છે કેદિવસનો ત્રીજો ભાગ જાય ત્યારે અથતું ત્યારે અર્ધ પુરૂષ પ્રમાણની છાયા થાય છે, તે પુરૂષ પ્રમાણની છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે હોય છે ભગવાન કહે છે દિવસ નો ચોથો ભાગ જાય ત્યારે ત્યારે પુરૂષ પ્રમાણની છાયા હોય છે દ્વયર્ધ પુરૂષ પ્રમાણ છાયા દિવસનો કેટલો ભાગ ગયા પછી થાય છે ? દિવસનો પંચમાંશ ભાગ જાય ત્યારે દોઢ પુરૂષ પ્રમાણવાળી છાયા થાય.એદિવસમાં ખંભચ્છાયારફુચ્છાયાપ્રકારછાયા પ્રાસા. દચ્છાયા ઉદ્ગ મચ્છાયા ઉચ્ચત્વછાયા અનુલોમછાયા આરંભિતા સમાપ્રતિ- હતાખીલચ્છાંયા પક્ષચ્છાયા પૂર્વતઃ ઉદયથી પૂર્વકંઠભાગોપગત પશ્ચિમ ભાગોપગત છાયાનુવાદિની ફિયત્યનું વાદિની છાયાચ્છાયા ગોલચ્છાયા કિયત્યનુવાદિની અને ગોલચ્છાથાના આઠ ભેદો પ્રત્યેક દિવસમાં અને પ્રત્યેક દેશમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યન્ત સમય ભેદથી તથા પ્રકાશ્યવસ્તુના સ્વરૂપ ભેદથી પચીસ પ્રકારની છાયા થાય છે. તેના બીજા આઠ ભેદો કહેવામાં આવે છે. ગોલચ્છાયા, અપાર્ધગોલચ્છાયા ઘનગોલછાયા અપાઈઘનગોલ છાયા, ગોલપુંજછાયા અપાઈગોલપુંજ છાયા, | પાહુડ-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૦) –પાહુડપાહુડ -1 - [42] યોગ અર્થાત્ નક્ષત્રની યુતિના સંબંધમાં વસ્તુની આવલિકાનિપાત કંઈ રીતે થાય છે ? ભગવાન કહે છે નક્ષત્ર સમુદાયની આવલિકા નિપાતના સંબંધમાં આ વસ્થમાણ પાંચ પ્રતિપરીયો છે, પહેલો કહે છે કે-કૃત્તિકા નક્ષત્રથી આરંભીને ભરણી નક્ષત્ર સુધીના બધા નક્ષત્રો કહેલા છે કોઈ એક બીજો કહે છે કે-આવલિકાની સરખા પ્રકાશરૂપ બધા નક્ષત્ર સમૂહ અઠ્યાવીસ હોય છે. મઘા નક્ષત્રથી આરંભ કરીને અશ્લેષા પર્યન્ત હોય છે. કોઈ ત્રીજો નક્ષત્રાવલિ માં ધનિષ્ઠા નક્ષત્રથી લઈને શ્રવણ. સુધીના બધા નક્ષત્રો કહેલા છે. કોઈ એક ચોથો કહે છે કે-અશ્વિની નક્ષત્રથી આરંભીને રેવતી સુધીના બધા નક્ષત્રોના ગણના ક્રમથી ગણવામાં આવે છે. કોઈ એક પાંચમો કહે છે કે-નક્ષત્રોનો ગણના ક્રમ ભરણી નક્ષત્રથી આરંભીને અશ્વિની સુધીના ગણવામાં આવે છે. નક્ષત્રના ગણના ક્રમમાં વાસ્તવિક રીત આ પ્રમાણે છે-બધા નક્ષત્રો અભિજીતથી લઇને ઉત્તરાષાઢા પર્યન્તના પ્રતિપાદન કરેલ છે. | પાહુડ-૧૦/૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂરપનત્તિ-૧૦૨૪૩-૪૪ (પાહુડપાહુડ-૨) 4i3-4] હે ભગવાનું કઈ રીતે પ્રત્યેક નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે? ભગવાનું કહે છે કે આ પહેલા પ્રતિપાદન કરેલ અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ નવ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ પર્યન્ત યાવતુ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, આ પરિણિત અઠ્યાવીસ નક્ષત્રોમાં કયા નક્ષત્રો એવા હોય છે કે જેઓ નવ મુહૂર્ત અને એક મુહૂર્તનો સત્યાવીસ સડસઠિયા ભાગ યાવતુ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા અઠ્યાવીસ નક્ષત્રોમાં કયા નક્ષત્રો એવા છે જે પોતાના ભોગકાળમાં કેવળ 15 મુહૂર્ત યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે? તેના ઉત્તરમાં કહે છે આ પરિગણિત અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્રો સ્વભોગકાળમાં નવ મુહૂર્ત અને એક મુહૂર્તનો સડસઠિયા સત્યાવીસ ભાગ યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે, એવું એક અભિજીત નક્ષત્ર છે, એ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્રો પંદર મુહૂર્ત પર્યન્ત સાથે યોગ કરે છે, એવા છ નક્ષત્રો છે.શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતી અને જ્યેષ્ઠા આ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે. એવા નક્ષત્રો પંદર છે. શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી અશ્વિની, કૃતિકા, મૃગશિ રાપુષ્ય, મધા, પૂર્વફાલ્ગની, હસ્ત, ચિત્રા અનુરાધા, મૂળ પૂર્વષાઢા, એ અઠ્યાવીસ નક્ષત્રમાં જે નક્ષત્ર એવા છે કે જે પોતાના ભોગ કાળમાં ચંદ્રની સાથે પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત યાવત યોગ પ્રાપ્ત કરે છે, એ નક્ષત્રો છ છે, ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા, અને ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્યની સાથેનો યોગ સાંભળો અઠ્યાવીસ નક્ષત્રો હોય છે કે જે પોતાના ભોગ કાળમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે જે પોતાના ભોગ કાળમાં છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા એવા પણ નક્ષત્રો હોય છે જે નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત પર્વત સૂર્યની સાથે યોગ કરે છે. તથા એવા પણ નક્ષત્ર હોય છે જેઓ પોતાના સંચરણ સમયમાં વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યુતિ કરે છે. એવું એક અભિજીત નક્ષત્ર છે. જે નક્ષત્ર પોતાના ભોગકાળમાં સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી યોગ કરે છે, એવા પંદર નક્ષત્રો હોય છે. શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્ર પદા, રેવતી અશ્વિની કૃત્તિકા, મૃગશિરા પુષ્ય મધા પૂર્વકાલ્ગની હસ્ત ચિત્રા અનુરાધા મૂલ અને પૂવષિાઢા શ્રવણાદિ પંદર નક્ષત્રો સ્વ ભોગકાળમાં સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત સુધી યોગ કરે છે. જે નક્ષત્ર વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત યાવતું પોતાના ભ્રમણ કાળમાં સૂર્યની સાથે યોગ પ્રાપ્ત કરે છે, એવા છ નક્ષત્રો હોય છે. ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરફાલ્ગની, વિશાખા, ઉત્તરાષાઢા, પાહુડ-૧૦રની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુડપાહુડ-૩) [5] હે ભગવન અહોરાત્ર ભાગ સંબંધી નક્ષત્રો કહેલા છે? તે કહો અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, કે જે દિવસના પૂર્વ ભાગમાં રહેલા ચંદ્ર યોગના આદિને Page #47 -------------------------------------------------------------------------- ________________ 5 પાહુડ-૧૦, પાહુપાહુડ-૩ અધિકૃત કરીને જે રહે તે પૂર્વ ભાગવાળા નક્ષત્રો કહેવાય છે. તથા સમક્ષેત્ર એટલે પૂર્ણ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રને ચંદ્ર યોગને અધિકૃત કરીને રહે તે સમક્ષેત્ર નક્ષત્ર કહેવાય છે. એટલે કે ત્રીસ મુહૂર્ત તુલ્ય અથવું સંપૂર્ણ અહોરાત્ર રૂપ કહેલા છે. આ નક્ષત્રો પશ્ચાતુ ભાગવત હોય છે, તથા સમક્ષેત્ર એટલે કે ત્રીસ મુહૂર્ત કહેલ છે તથા એવા પણ નક્ષત્રો હોય છે કે જે નક્ષત્ર નક્તભાગ. અથતુ રાત્રિગત એટલા માટે અર્ધમાત્ર ક્ષેત્રવાળા અપાઈ ક્ષેત્ર એટલે કે પંદર મુહૂર્ત ચંદ્રયોગને અધિકૃત કરીને પ્રતિપાદિત કરેલ છે. તથા એવા પણ નક્ષત્રો છે. કે જે નક્ષત્ર ઉભય ભાગ અથતિ દોઢ ક્ષેત્ર વ્યાપ્ત એટલે કે પિસ્તાલીસ મુહૂર્ત પ્રજ્ઞપ્ત કરેલ છે. અઠ્યાવીસ નક્ષત્રોમાં રહેલા એવા કેટલા નક્ષત્રો હોય છે કે જે નક્ષત્રો દિવસના પૂર્વ ભાગમાં વ્યાપ્ત રહે છે. સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત તેવા છ નક્ષત્રો કહ્યા છે. પૂવપરીષ્ઠપદા, પૂર્વભાદ્રપદા, પૂર્વાફાલ્ગની અને પૂર્વાષાઢા એટલે કે ત્રણ પૂવ કૃત્તિકા મઘા અને મૂળ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે નક્ષત્ર દિવસના પાછળના ભાગમાં રહેલ હોય તથા ત્રીસ મુહૂર્ત વ્યાપ્ત હોય છે તેવા દસ નક્ષત્રો છે. છે-અભિજીતુ શ્રવણ ધનિષ્ઠા રેવતી. અશ્વિની, મૃગશિરા પુષ્ય હસ્ત ચિત્રો અને અનુરાધા જે નક્ષત્ર નkભાગ પંદર મુહૂર્ત વ્યાપ્ત કાળ ગત અપાધક્ષેત્રમાં વ્યાપ્ત જે નક્ષત્ર પ્રતિપાદિત કરેલ છે. તેવા નક્ષત્રો છ હોય છે. શતભિષા ભરણી, અશ્લેષા, સ્વાતી તથા જયોષ્ઠા અઠ્યાવીસ નક્ષત્રોમાં આ રીતે જે નક્ષત્રો પ્રતિપાદિત કરેલ છે, કે જે ઉભયભાગ એટલે કે- પિસ્તાલીસ મુહૂર્ત તુલ્યકાળ વ્યાપ્ત જે નક્ષત્ર કરેલ છે. એવા છે નક્ષત્રો હોય છે, ઉત્તરપ્રૌષ્ઠપદા, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગની ઉત્તરાષાઢા આ રીતે પૂવ તથા રોહિણી, પુનર્વસુ અને વિશાખા પાહુડ-૧૦૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહડપાહુડ-૪). [46] કેવી રીતે નક્ષત્રોનો ચંદ્રની સાથેના યોગનું આદિ પ્રતિપાદિત કરેલ છે? ભગવાન કહે છે કે હે ગૌતમ! અભિજીત અને શ્રવણ એ બે નક્ષત્ર એવા છે કે જે નક્ષત્રો દિવસનો પાછળના અધ ભાગ ગયા પછી ચંદ્ર યોગના આદિને અધિકૃત કરીને કંઈક વધારે ઓગણચાલીસ મુહૂર્ત કાળમાં વ્યાપ્ત થઈને રહે છે. આટલો કાળ અથતુિ દૃઢ દિવસ પ્રમાણ સમય ચંદ્રની સાથે યોગ કરીને તે પછી અનુપરિવર્તન કરે છે. સૂર્યાસ્તની નજીકના ત્રણ ઘડિ યુક્ત કાળમાં ચંદ્ર ઘનિષ્ય નક્ષત્રમાં સાંજના સમયે ચંદ્રની સાથે પ્રથમ યોગ કરે છે. તે પછી આત્મસમર્પણ કર્યા પછી ઘનિષ્ઠાનક્ષત્ર પશ્ચાતું ભાગ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. ચંદ્રની સાથે યોગ કરીને તે પછી એકરાત અને એક દિવસ યાવતુ ચંદ્રની સાથે યોગ કરે છે. આ પૂર્વોક્ત પ્રકારથી ધનિષ્ઠા નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી તથા સાંજના સમયથી પ્રવૃત્ત થતું હોવાથી એક અહોરાત ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. અને યોગનું અનુપરિવર્તન કરીને સાંજના સમયે દિવસના કેટલાક પાછ ળના ભાગમાં ચંદ્ર શતભિષક નક્ષત્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રનો યોગ પ્રાપ્ત થવાથી શત ભિષક નક્ષત્ર કેવળ રાતના ભાગવતિ અહોરાત્રનો કેવળ અભિાગ ક્ષેત્રને પંદર મુહૂર્ત પરિમિત સમય પ્રથમતઃ કરીને ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. શતભિષક નક્ષત્રને ચન્દ્રને સમર્પિત કર્યા પછી પૂર્વભાદ્રપદા નક્ષત્ર પોતાના પ્રવૃત્ત સમયથી આરંભીને Page #48 -------------------------------------------------------------------------- ________________ 46 સૂરપનરિ-૧૦૪૪૬ પ્રાતઃકાળમાં જ ચંદ્રની સાથે પ્રથમ યોગથી અહોરાત્રનો પ્રથમ ભાગ ત્રીસ મુહૂર્ત પ્રમાણ કાળ વ્યાપ્ત ત્યાંથી પ્રથમ આરંભ થવાથી પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. પૂવભાદ્રપદા નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી તથા પ્રાતઃકાળે પ્રવૃત્ત થતું હોવાથી અહોરાત્ર પરિમિત કાળ પર્યન્ત નિવાસ કરે છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ કરીને એ યોગને પરિવર્તિત કરે છે. બીજા દિવસના સૂર્યોદય સમયે ચંદ્રને ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને સમર્પિત કરે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનો યોગ થવાથી તેના પ્રારંભ કાળથી દોઢ અહોરાત્ર તુલ્યક્ષેત્ર ગત થઈને રહે છે. પૂર્વોક્ત પ્રકારથી ઉત્તરાભાદ્રપદાનક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત વ્યાપ્ત હોવાથી બે દિવસ અને એક રાત સુધી ચંદ્રની સાથે વ્યાપ્ત રહે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર બે દિવસ અને એક રાત ચંદ્રની સાથે યોગ કરે છે, આ રીતે યોગ કરીને કંઈક પશ્ચાતુ ભાગમાં ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પિત કરે છે, રેવતી નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પરિમિત કાળ વ્યાપ્ત એ યોગના પ્રારંભ કાળ રૂપ સાયંકાળમાં ચંદ્રની સાથે નિવાસ કરે છે. યોગનો વિનિમય કરીને બીજા દિવસના સાંજ ના સમયે ચંદ્રને અશ્વિની નક્ષત્રને સમર્પિત કરે છે. આ અશ્વિની નક્ષત્ર પણ સાયંકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. એ નક્ષત્રના યોગના આરંભ કાળથી સાંજના સમયમાં ચંદ્રની સાથે યોગ કરે છે. રાત્રી સમાપ્ત થયા પછી બીજો એક દિવસ ચંદ્રની સાથે રહે છે. આ રીતે યોગનો વિનિમય કરીને સાંજના સમયે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પિત કરે છે. ભરણી નક્ષત્ર કેવળ એક રાત્રી રહેવાવાળું અથતુ મુહૂર્ત પ્રમાણ કાળ વ્યાપી કહેલ છે. તેથી બીજે દિવસે ચંદ્રની સાથે યોગ કરતું નથી. સૂર્યોદયની નજીકના સમયે પોતાની સાથે નિવાસ કરતા એ ચંદ્રને કૃતિકા નક્ષત્રને ભોગને માટે આપી દે છે. કૃત્તિકા નક્ષત્ર પૂવલથી પ્રારંભ થતું હોવાતી અહોરાત્રિના પૂર્વ ભાગવત તથા સંપૂર્ણ અહોરાત્ર કાળ વ્યાપી એ યોગનો વિનિમય કરે છે. પ્રભાત કાળમાં ચંદ્રને રોહિણી નક્ષત્રને સમર્પિત કરે છે. રોહિણી નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી પ્રભાતકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. તથા તે પછીની એક રાત અને બીજા દિવસ પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. સાંજના સમયે ચંદ્રને મૃગશીર્ષ નક્ષત્રને સમર્પિત કરે છે, આ બધું જ પહેલાં વ્યાખ્યાત થઈ ગયેલ છે, આ રીતે બાહલ્યને અધિકૃત કરીને પૂર્વોક્ત સવિસ્તર પ્રકારથી થોક્ત સમયમાં અભિજીત વિગેરે બધા નક્ષત્ર ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ પૂર્વભાગવાળા હોય છે અને કોઈ પશ્ચાતુ ભાગવાળા હોય છે. તેમજ કોઈ નક્તભાગ હોય છે. અને કેટલાક ઉભય ભાગવાળા હોય છે. | પાહુડ-૧૦૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧) [47] હે ભગવાન્ ! કેવી રીતે કુલસંશક નક્ષત્રો કહેલા છે? બાર નક્ષત્ર કુલસંજ્ઞક છે, તથા ચાર નક્ષત્રો કુલીપકુલ સંજ્ઞાવાળા કહ્યા છે, આ નીચે બાર નક્ષત્ર કુલસંજ્ઞક હોય છે. ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદકુલ, અશ્વિનીકુલ, કૃત્તિકા,કુલ, સંસ્થાનકુલ, પુષ્પકુલ, મઘાકુલ, ઉત્તરાફાલ્વનીકુલ, ચિત્રાકુલ, વિશાખા કુલ મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ, આ બાર નક્ષત્રો ઉપકુલ સંજ્ઞક હોય છે, શ્રવણ ઉપકુલ પૂર્વપ્રૌષ્ઠપદાઉપકુલ, રેવતીઉપકુલ ભરણીઉપકુલ, પુનર્વસૂઉપકુલ અશ્લેષા ઉપકુલ, પૂર્વાશુનીઉપકુલ હસ્તઉપકુલ Page #49 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડક 47 સ્વાતીઉપકુલ જ્યેષ્ઠા ઉપકુલ પૂવષિાઢાઉપકુલ આ ચાર નક્ષત્રો કુલપકુલ સંજ્ઞક હોય છે, અભિજીતુ શભિષા, આદ, અનુરાધા | પાહુડ-૧૦પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-દ) [48-49] પૂર્ણિમા કયા નક્ષત્રોથી સમાપ્ત થતી આપે કહેલ છે ? બાર પૂર્ણિમાઓ તેમજ બાર અમાવાસ્યાઓ કહી છે, તે પૂર્ણમાઓ આ પ્રમાણે જાણવી. ધનિષ્ઠા, અપરનામ શ્રાવિષ્ઠા અથતુિ શ્રાવણમાસમાં થવાવાળી પૂર્ણિમા, પ્રૌષ્ઠપદી એટલે કે, ભાદરવા માસમાં થના૨ પૂર્ણિમાં અશ્વિની અથતુિ આસોમાસમાં થવાવાળી પૂર્ણિમા, કાર્તિકી અથતુ કાર્તિક માસ ભાવી પૂર્ણિમા, માર્ગ અર્થાતુ માર્ગશીર્ષમાસ ભાવિની, પૂર્ણિમા પુષ્ય નક્ષત્રમાં થવાવાળી પોષી પૂર્ણિમા મઘા નક્ષત્રમાં થવાવાળી માઘમાસમાં થવાવાળી પૂર્ણિમા, ઉત્તરાલ્વની નક્ષત્રમાં થવાવાળી ફાગણ માસ ભાવિની પુનમ, ચિત્રા નક્ષત્રમાં થનારી ચૈત્રી પુનમ, વિશાખા નક્ષત્રમાં થવાવાળી વૈશાખ માસ બોધિકા પૂર્ણિમા, જ્યેષ્ઠા નક્ષત્રમાં થનારી જ્યેષ્ઠમાસ પ્રતિપાદિકા પુનમ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં થનારી અષાઢ માસનો બોધ કરાવનારી પુનમ શ્રાવણમાસ ભાવીની પૂર્ણિમા કેટલી સંખ્યાવાળા અને કયા કયા નામોવાળા નક્ષત્રોનો યોગ કરે છે? શ્રાવિષ્ઠિ પૂર્ણિમાને ત્રણ નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. અભિજીતુ. શ્રવણ અને ધનિષ્ઠા ત્રણ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરીને ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે. શતભિષા, પૂવપ્રૌષ્ઠપદા અને ઉત્તરપ્રૌષ્ઠપદા આસો ની પુનમ રેવતી અને અશ્વિની એ બે નક્ષત્રનો યથાયોગ્ય કાળ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત થાય છે. ભરણી અને કાતિની બે નક્ષત્રોજ કાતિક માસની પુનમને ચંદ્રની સાથે યોગ્ય રીતે સંયોગ કરીને સમાપ્ત કરે છે. કેટલા માર્ગશીર્ષ માસની પૂર્ણિમાને રોહિણી અને મૃગશીર એ બે નક્ષત્ર યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે, આદ્ર, પુનર્વસુ, અને પુષ્ય આ ત્રણ નક્ષત્રો પોષ માસની પુનમનો ચંદ્રની સાથે યથાયોગ સંયોગ કરીને સમાપ્ત કરે અશ્લેષા અને મઘા એ બે નક્ષત્ર માઘી પુનમને યથાયોગ ચંદ્રની સાથે યોગ કરીને એ પુનમને સમાપ્ત કરે છે. પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એ બે નક્ષત્ર યથાયોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને ફાગણમાસની પુનમને સમાપ્ત કરે છે, હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર એ બે નક્ષત્રો ચૈત્ર માસની પુનમને સમાપ્ત કરે છે. સ્વાતી અને વિશાખાએ બે નક્ષત્રો ચંદ્રની સાથે યથાયોગ યોગ કરીને વૈશાખમાસ ભાવિની પુનમને સમાપ્ત કરે છે, જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ એ ત્રણ નક્ષત્ર યથા. યોગ્ય ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. પૂવષિાઢા અને ઉત્તરાષાઢા એ બે નક્ષત્ર અષાઢમાસ ભાવિની પુનમને ચંદ્રની સાથે યથાયોગ્ય યોગ કરીને એ સમાપ્ત કરે છે. કે ' હે ભગવાન શ્રાવણમાસ ભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાને શું કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે? કે કુલપકુલ સંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે? શ્રાવણ માસની પૂર્ણિમા કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ કરે છે. તથા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો પણ યોગ કરે છે, તેમજ કુલીપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રોનો પણ યોગ કરે છે. કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞક અને કુલીપકુલસંજ્ઞક એ પ્રમાણે ત્રણે સંજ્ઞા વાળા નક્ષત્રોનો યથાસંભવ Page #50 -------------------------------------------------------------------------- ________________ 48 સૂરપન્નત્તિ-૧૦-૪૮-૪૯ ચંદ્રની સાથે યોગ કરીને એ ભાદરવામાસની પુનમને સમાપ્ત કરે છે. આશ્વિની પૂર્ણિ માનો કુલ સંજ્ઞક અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યથાયોગ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. તેને કુલોપકુલવાળા નક્ષત્રનો યોગ હોતો નથી. આ પૂર્વોક્ત પ્રકારથી બાકીની બધી જ પૂર્ણિમાઓના સંબંધમાં પાઠકમથી કહી આશ્લેષા અને મઘા એ બે નક્ષત્રો શ્રાવિષ્ઠી અમાવાસ્યાનો ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. હસ્ત અને ચિત્રા એ બે નક્ષત્ર આસો માસની અમાસનો યથાસંભવ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે, કાતિકી અમાસનો સ્વાતી અને વિશાખા નક્ષત્ર યોગ કરે છે, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ આ ત્રણ નક્ષત્રો માગશર માસની અમાસનો યોગ કરે છે. પોષ માસની અમાસને પૂવષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘમાસની અમાસને અભિજીત. શ્રવણ અને ધનિષ્ઠા એ ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. ફાગણમાસની અમાસને પૂવપ્રોષ્ઠ પદા અને ઉત્તરપ્રૌષ્ઠપદા નક્ષત્ર સમાપ્ત કરે છે. ચૈત્ર માસની અમાસ -ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. ભરણી અને કૃત્તિકાનક્ષત્ર વૈશાખ માસની અમાસને સમાપ્ત કરે છે. રોહિણી અને મૃગશિરા એ બે નક્ષત્ર જ્યેષ્ઠ માસની અમાસને સમાપ્ત કરે છે. આદ્ર, પુનર્વસુ અને પુષ્ય અષાઢી અમાસને સમાપ્ત કરે છે, માર્ગશીર્ષ, માધી, અષાઢી અમાસનો યોગ કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞાવાળા નક્ષત્રો અને કુલોપકુલવાળા નક્ષત્રો પણ યોગ કરે છે, તે સિવાયની અમાસોમાં કુલોકુલ નક્ષત્ર નો યોગ હોતો નથી. યાવતુ જેઠમાસની અમાસનો કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે. કુલપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રનો યોગ તેને હોતો નથી. | પાહુડ૧૦નકનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડપાહુડ-૭) [5] હે ભગવાનુ પૂર્ણિમા અને અમાવાસ્યાનો સંનિપાત એટલે કે નક્ષત્રનો યોગ કેવી રીતે કહેલ છે તે આપ મને કહો જ્યારે ધનિષ્ઠા અપર નામવાળી શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે એ પૂર્ણિમાની પછીની અમાસ મઘા નક્ષત્રયુક્ત હોય છે. જ્યારે શ્રાવણી પૂનમ ધનિષ્ઠા નક્ષત્ર યુક્ત હોય છે. ત્યારે ધનિષ્ઠા નક્ષત્રની પછીથી પંદરમા મઘાન ક્ષેત્રમાં શ્રાવણમાસની અમાસનો સંભવ રહે છે. જ્યારે પ્રૌષ્ઠપદા એટલે કે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રથી યુક્ત પુનમ હોય છે. ત્યારે એજ માસની પછીની અમાસ ઉત્તરા ફાલ્ગની નક્ષત્રયુક્ત હોય છે. જ્યારે આશ્વિની નક્ષત્ર યુક્ત આસોમાસની પુનમ. થાય છે, ત્યારે ચિત્રા નક્ષત્ર યુક્ત ચૈત્રી નામની અમાસ થાય છે. જ્યારે કાતિક એટલે કે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત કાર્તિક માસની પુનમ હોય છે એજ સમયે પછીની અમાસ વૈશાખી અર્થાતુ વિશાખા નક્ષત્રવાળી હોય છે, જ્યારે મૃગશિર નક્ષત્ર યુક્ત પુનમ હોય છે, એજ માસમાં જ્યેષ્ઠા અને મૂળ એ બેમાંથી એકથી યુક્ત જ્યેષ્ઠામૂલી નામની અમાસ થાય છે, જ્યારે પુષ્ય નક્ષત્રથીયુક્ત પોષમાસ બોધિકા પુનમ હોય છે, ત્યારે પછીની પૂવષિાઢાઅને ઉત્તરાષાઢામાંથી એક અથવા બને નક્ષત્રોથી યુક્ત અષાઢી. નામવાળી અમાસ થાય છે. આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં અભિજીતને છોડીને સત્યાવીસ નક્ષત્ર વ્યવહારમાં આવે છે. | પાહુડ-૧૦રની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] Page #51 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૮ (પાહુડપાહુડ-૮) [51] હે ભગવાન અઠ્યાવીસ નક્ષત્રોની સંસ્થિતિ કેવા પ્રકારનો કહેલ છે ? હે ગૌતમ ! અભિજીતુ નક્ષત્રનું સ્વરૂપ આકાર ગોશીષની પંક્તિ જેવો કહેલ છે. શ્રવણ નક્ષત્ર કાહલના જેવા આકારવાનું કહેલ છે. ત્રીજું ધનિષ્ઠા નક્ષત્ર શકની પલીનકના જેવા આકારવાનું કહેલ છે. ચોથું શતભિષાનક્ષત્ર પુષ્પોપચાર અથતિ પાત્રમાંસજ્જ કરેલ પુષ્પના આકારના સમાન આકારવાળું છે. પાંચમું પૂર્વાભાદ્રપદ્ય નક્ષત્ર અપાઈ વાવના જેવા આકારનું કહેલ છે. ભાદ્રપદા નક્ષત્રના સંસ્થાન જેવા સંસ્થાનવાળું છ ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને પણ સમજવું. રેવતી નક્ષત્ર નૌકાના આકાર જેવું કહેલ છે. આઠમું અશ્વિની નક્ષત્ર ઘોડાના ગળાના જેવા આકારવાનું કહેલ છે, નવમું ભરણીનક્ષત્ર ભગસંસ્થિત કહેલ છે. દસમું કૃત્તિકા નક્ષત્ર આકાશમાં અસ્તરાના ઘરના જેવું. જાણવું. રોહિણી નક્ષત્ર ગાડાની ઉંધ જેવા આકારથી કહ્યું છે. મૃગશિરા નક્ષત્ર મૃગોના જે મસ્તક તેની જે પંક્તિ તેના જેવા આકારવાળું આદ્ર નક્ષત્ર આકાશમાં લોહીના ટીપાના જેવું છે. પુનર્વસુ નક્ષત્ર ત્રાજવાના આકારના જેવું છે. પુષ્ય વર્ધમાન અથતુિ સાથિયાના આકાર વાળું કહેલ છે, અશ્લેષા નક્ષત્ર પતાકા સમાન દેખાય છે. મઘાનક્ષત્ર પ્રકારના જેવા સંસ્થાનવાળું છે, પૂવફાગુનીનક્ષત્ર અધપિલંગના જેવા આકારવાનું કહેલ છે. પૂર્વાફાલ્ગનીનક્ષત્રના સંસ્થાનના જેવું ઉત્તરાફાલ્ગનીનક્ષત્રનું સ્વરૂપ જાણવું, હસ્ત. નક્ષત્ર હાથના આકારના જેવું જાણવું. ચિત્રા નક્ષત્ર પ્રસન્ન મુખના સરખું હોય છે. સ્વાતી નક્ષત્ર ખીલાના આકાર જેવું છે. વિશાખા નક્ષત્ર દામનીના જેવા આકારવાળું કહેલ છે, અનુરાધા નક્ષત્ર એકાવલી હારના આકાર કહેલ છે. જ્યેષ્ઠા નક્ષત્રનો આકાર હાથીના દાંત જેવો પ્રતિપાદિત કરેલ છે. મૂળ નક્ષત્ર વીંછીના પંછના જેવા આકારવાળું છે પૂવષાઢા નક્ષત્ર હાથીના કુંભના જેવું છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સાદિ સંસ્થાનના જેવું છે. | પાહુડ-૧૦૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુડપાહુડ-૯) [52] હે ભગવાઆપે કેવી રીતે અઠ્યાવીસ તારાઓનું પ્રમાણ કહેલ છે ? અભિજીતનક્ષત્ર ત્રણ તારાઓવાળું કહેલ છે. શ્રવણ નક્ષત્ર ત્રણ તારાઓથી યુક્ત છે. ધનિષ્ઠા નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. શતભિષા નક્ષત્ર સો તારાઓ વાળ છે, પૂવ ભાદ્રપદા નક્ષત્ર બે તારાઓથી યુક્ત છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પણ બે તારાઓવાળું કરેલ છે, રેવતીનક્ષત્ર બત્રીસ તારાઓથી યુક્ત કરેલ છે. અશ્વિની નક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે, ભરણી નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. કૃત્તિકા નક્ષત્ર છ તારાઓવાળું છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. મૃગશિરાનક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. આદ્રા નક્ષત્ર એક તારાવાળું છે. પુનર્વસુ નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. પુષ્યનક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે. અશ્લેષા નક્ષત્ર છ તારાઓવાળું છે. મઘાનક્ષત્ર સાત તારાઓવાળું છે. પૂવફાળુનીનક્ષત્ર બે તારાવાળું છે. ઉત્તરાફાલ્ગનીનક્ષત્ર પણ બે તારાવાળું છે. હસ્ત નક્ષત્ર પાંચ તારાવાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારાવાળું છે. સ્વાતી નક્ષત્ર એક તારાવાળું છે. વિશાખા નક્ષત્રના પાંચતારાઓ છે. અનુરાધા નક્ષત્ર પાંચતારાઓવાળું છે. જ્યેષ્ઠા નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. મૂલનક્ષત્ર એકજ તારાથી છે. પૂવષાઢા અને Page #52 -------------------------------------------------------------------------- ________________ સૂરપનત્તિ- ૧૦૯પર ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારાઓવાળું છે. પાહુડ-૧o૯ની મુનિદીપરત્નસાગર કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૦) પિ૩] સ્વયં અસ્ત થઇને અહોરાત્રને સમાપ્ત કરતા નક્ષત્ર રૂપ નેતા કઈ રીતે કહેલ છે ? તે આપ કહો શ્રાવણમાસને ઉત્તરષાઢા અભિજીતુ શ્રવણ અને ધનિષ્ઠા એ ચાર નક્ષત્રો પોતે અસ્ત થઇને અહોરાત્રીને સમાપ્ત કરીને એ શ્રાવણમાસને પૂર્ણ કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર પહેલાના ચૌદ અહોરાત્રીના પૂર્ણ કરે છે. અભિજીતુ નક્ષત્ર સાત અહોરાત્રને પૂર્ણ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાત્રીને પૂર્ણ કરે છે. બાકીના એક દિવસને ધનિષ્ઠા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે. શ્રાવણમાસમાં ચાર આંગળ પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પાછો વળે છે. શ્રાવણમાસના છેલ્લા બે પાદ અને ચાર આંગળની પૌરૂષી થાય છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વભાદ્રપદા ઉત્તરા ભાદ્રપદા ભાદરવા માસને પૂર્ણ કરે છે, ધનિષ્ઠા નક્ષત્ર ભાદરવા માસના પહેલાના ચૌદ અહોરાત્રને શતભિષાનક્ષત્ર બીજા વિભાગના સાત અહોરા ત્રને આઠ અહોરાત્રને ત્રીજું પૂવભિાદ્રપદા નક્ષત્ર તે પછી બાકીના એક અહોરાત્રને ઉત્તરપ્રૌષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. ભાદરવામાસમાં આઠ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પ્રતિનિવૃત્ત એટલે કે પરાવર્તિત થાય છે. ભાદરવા માસના છેલ્લા દિવસમાં આઠ આગળ અધિક બે પાદ પ્રમાણની પૌરૂષી થાય છે, આસોમાસને ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને એ આશ્વિનમાસને સમાપ્ત કરે છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આશ્વિનમાસના પહેલાના ચૌદ અહોરાત્રને તે પછી બીજા પંદર અહોરાત્રને રેવતી નક્ષત્ર બાકીના એક અહોરાત્રને અશ્વિની નક્ષત્ર પૂરિત કરે છે, આસો માસમાં બાર આંગળી કંઈક વધારે છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે, અશ્વિની ભરણી અને કૃતિકા એ ત્રણ નક્ષત્ર કાર્તિક માસને પોતાના અસ્તગમન પૂર્વક અહોરાત્રિને સમાપ્ત કરીને પૂરિત કરે છે. અશ્વિની નક્ષત્ર કાર્તિક માસના ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને બીજું ભરણી નક્ષત્ર તે પછી બાકીના એક અહોરાત્ર ને ત્રીજું કૃત્તિકા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને પૂરિત કરે છે. કાર્તિક માસમાં સોળ આગળની પૌરૂષછાયથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. કાર્તિકમાસના છેલ્લા દિવસમાં ત્રણપાદ પરિમિત અને ચાર આંગળ પૌરૂષી હોય છે કૃત્તિકા રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્રો ક્રમથી સ્વર્ય અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને હેમન્ત કાળના પહેલા માર્ગશીર્ષ માસને સમાપ્ત કરે છે. કૃતિકા નક્ષત્ર માગશર માસના ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને બીજું રોહિણી નક્ષત્ર છેલ્લા એક દિવસને મૃગશિરા નક્ષત્ર પૂરિત કરે છે. માર્ગશીર્ષમાસને વીસ ગળથી કંઈક વધારે પૌરૂપીછાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. માગશર માસના છેલ્લા દિવસમાં આઠ આંગળથી વધારે ત્રિપદા પ્રમાણની પૌરૂષી થાય છે. મૃગશિરા, આદ્ર, પુનર્વસુ અને પુષ્ય આ ચાર નક્ષત્રો હેમંતકાળના બીજા પોષમાસને સ્વયં સમાપ્તિ તરફ લઈ જાય છે, મૃગશિરા નક્ષત્ર પોષ માસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રીને આદ્રા નક્ષત્ર સાત અહોરાત્રને પુનર્વસુ નક્ષત્ર આઠ અહોરાત્રને બાકીના એક દિવસને પુષ્ય નક્ષત્ર પૂરિત કરે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૧૦ પ૧ પષમાસમાં ચોવીસ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે, પોષ માસના અન્તના દિવસમાં રખાસ્થ પદના અંદરની સીમા ત્યાંથી આરંભ કરીને ચાર પગ તુલ્ય પૌરૂષી થાય છે. પુષ્ય અશ્લેષા અને મઘા એ ત્રણ નક્ષત્ર ત્રીજા માઘમાસમાં સ્વર્ય અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે પુષ્ય નક્ષત્ર માઘમાસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને આશ્લેષા નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લા એક દિવસને ત્રીજુ મઘા નક્ષત્ર પોતે પૂરિત કરે છે. માઘમાસમાં વીસ આગળથી કંઈ વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિન પરાવર્તિત થાય છે, માઘમાસના છેલ્લા દિવસમાં આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે, મઘા પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એ ત્રણ નક્ષત્રો હેમંત કાળના અન્તિમ ફાગણમાસને સ્વયે અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને પૂર્ણ કરે છે, મઘા નક્ષત્ર ફાગણમાસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રને પૂવફાળુની નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લી એક અહોરાત્રીને ઉત્તરાફાલ્વની નક્ષત્ર સમાપ્ત કરે છે. ફાગણ માસમાં સોળ આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરિવર્તિત થાય છે. ફાગણમાસના અન્તિમ દિવસમાં ચાર આંગળ અધિક ત્રણપાદની પૌરૂષી હોય છે, ઉત્તરાફાલ્ગની હસ્ત અને ચિત્રા એ ત્રણ નક્ષત્રો ચૈત્રમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્ત કરીને એ ચૈત્ર માસને સમાપ્તિ તરફ લઈ જાય છે. ઉત્તરાફાલ્વની નક્ષત્ર ગ્રીષ્મકાળના પહેલા ચૌદ અહોરાત્રને હસ્ત નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને સ્વયં બાકીના છેલ્લા એક અહોરાત્રને ચિત્રા નક્ષત્ર સમાપ્તિ તરફ લઈ જાય છે. ચૈત્ર માસમાં બાર બાર આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરા વર્તિત થાય છે. ચૈત્રમાસના છેલ્લા દિવસમાં ત્રણ પાદ પ્રમાણ પૌરૂષી થાય છે. પહેલું ચિત્રા વૈશાખ માસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને સ્વાતી નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને બાકીના છેલ્લા એક અહોરાત્રને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. એમાસની આઠ આંગળની પૌરૂષી છાયા હોય છે, અંતના દિવસમાં બે પાદ અને આઠ આંગળ, પૌરૂષી થાય છે. વિશાખા અનુરાધા અને જ્યેષ્ઠા આ ત્રણ નક્ષત્રો એ જેઠ માસને પૂરિત. કરે છે. વિશાખા નક્ષત્ર જેઠ માસના પહેલા ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને અનુ રાધા નક્ષત્ર છેલ્લા એક અહોરાત્રને જ્યેષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. જેઠ માસમાં ચાર આંગળ અધિક પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. અંતમાં ચાર આંગળ અધિક દ્વિપદા પૌરૂષી હોય છે. મૂળ, પૂવષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રો ગ્રીષ્મકાળના છેલ્લા અષાઢ માસને સમાપ્ત કરે છે, મૂલનક્ષત્ર અષાઢમાસના પહેલા ચૌદ દિવસોને બીજા પંદર અહોરાત્રીને પૂર્વાષાઢા નક્ષત્ર અને એક દિવસને ત્રીજું ઉત્તરાષાઢા નક્ષત્ર પૂરિત કરે છે. અષાઢ માસમાં વૃત્તાકાર સમતદુરસ્ત્ર ન્યગ્રોધ પરિ મંડળ સરખી મંડલાકાર રહેલ વસ્તુ પ્રકાશિકા છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અષાઢમાસના અન્જિત દિવસમાં દ્વિપાદથી અધિક પૌરૂષી હોય છે. પાહુડ-૧૦/૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૧) [54-55] કયા પ્રકારથી ચંદ્રનો ગમનમાર્ગ કહેલ છે ? હે ગૌતમ ! અભિજીતું વિગેરે અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે કે જે સર્વદા ચંદ્રની દક્ષિણ દિશામાં Page #54 -------------------------------------------------------------------------- ________________ પર સૂરપનતિ-૧૦૧૧/૫૪-૫૫ વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ સદા ચંદ્રની ઉત્તર દિશામાં વર્તમાન છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે સદ્ય ચંદ્રની, દક્ષિણમાં પણ વ્યવસ્થિત થઈને યોગ કરે છે. જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે તે નક્ષત્રો મૃગશિરા આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂળ છે, જે નક્ષત્રો સદા ચંદ્રની ઉત્તર દિશામાં યોગ કરે છે તેવા નક્ષત્રો અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ્ય, ઉત્તરાભાદ્રપદા રેવતી અશ્વિની, ભરણી પૂર્વ ફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતી આ પ્રમાણે હોય છે. જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં પ્રમર્દ રૂપ યોગ પણ કરે છે. એવા નક્ષત્રો સાત છે, કૃત્તિકા, રોહિણી પુન ર્વિસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનુરાધા પૂર્વાષાઢા, અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્રો, ચંદ્રની દક્ષિણ દિશામાં પણ યોગ કરે છે. અને પ્રદરૂપ પણ યોગ કરે મૃગશિરા, આદ્રા, પુષ્ય, અશ્લેષા, હસ્ત, અને મૂળ આ બાહ્ય મંડળના છ નક્ષત્રો છે. જે બાર નક્ષત્રો ઉત્તર દિશામાં યોગ કરે છે, તે સર્વાભ્યન્તર મંડળમાં ગતિ કરે છે. આ મંડળ ગતિથી પરિભ્રમણ રૂપ ચંદ્રમાર્ગનું પ્રતિપાદન કરેલ છે. હે ભગવનું ચંદ્રમંડળ કેટલા કહેલ છે? હે ચંદ્રમંડળો પંદર પ્રતિપાદિત કરેલ છે. તેમાં પાંચ ચંદ્રમંડળો જેબૂદ્વીપમાં કહેલા છે. બાકીના દસ ચંદ્રમંડળો લવણસમુદ્રમાં હોય છે. જેબૂદ્વીપમાં આઠ હજાર યોજન ગયા પછી ત્યાં પાંચ ચંદ્રમંડળો કહેલા છે લવણ સમુદ્રમાં 3033 યોજના ગયા પછી દસ ચંદ્રમંડળો કહેલા છે. આ પૂર્વોક્ત પંદર ચંદ્ર મંડળોમાં એવા મંડળો હોય છે, કે જે મંડળ સદા નક્ષત્રો વિનાના હોય, પૂર્વપ્રતિપાદિત પંદર ચંદ્રમંડળોમાં એવા પ્રકારના મંડળો હોય છે, કે જે સૂર્ય ચંદ્રના નક્ષત્રોમાં સાધારણ પ્રકારના હોય તથા પંદર મંડળોમાં એવા પણ મંડળો હોય છે, કે જે બે સૂર્યોથી રહિત હોય છે. પંદર ચંદ્રમંડળોમાં એવા પણ મંડળો હોય છે કે જે સદા અભિજીતાદિ નક્ષત્રોથી. અવિરહિત રહે છે, એવા નક્ષત્રો આઠ કહ્યા છે, પહેલા ચંદ્રમંડળમાં અભિજીત વિગેરે બાર નક્ષત્રો હોય છે. પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે, કે જે મંડળો. સદા નક્ષત્ર યોગથી રહિત હોય છે. એવા મંડળો સાત છે. જેમકે-બીજું, ચંદ્રમંડળ, ચોથું ચંદ્રમંડળ, પાંચમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, બારમું ચંદ્રમંડળ, તેરમું ચંદ્રમંડળ, અને ચૌદમું ચંદ્રમંડળ, પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે કે જે ચંદ્ર સૂર્ય નક્ષત્રોમાં સાધારણ હોય છે. પહેલું ચંદ્રમંડળ. બીજું ચંદ્રમંડળ, અગીયારમું ચંદ્રમંડળ, અને પંદરમું ચંદ્રમંડળ, પંદર મંડળોમાં કેટલાક મંડળો એવા હોય છે કે જે સદા બેઉ સૂર્યોથી રહિત હોય આવા પાંચ મંડળો કહેલા છે. જેમકે છä ચંદ્રમંડળ સાતમું ચંદ્રમંડળ, આઠમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, અને દસમું ચંદ્રમંડળ એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અંતર અબાધથી બે યોજનનું પ્રતિપાદિત કરેલ છે. પાંત્રીસ યોજન તથા એક યોજના એકસઠિયા ત્રીસભાગ એકસઠના એક ભાગના સાત ભાગ કરીને ચાર ચૂર્ણિકાભાગ શેષ રહે એટલું અંતર એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળનું અબાધાથી પ્રતિપાદિત કરેલ છે, પાહુડ-૧૦૧૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #55 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦ પાહુડ-પાહુડ-૧૨ 53 (પાહુડપાહુડ-૧૨) [5] હે ભગવનું કઈ રીતે અભિજીતુ વિગેરે વિસ નક્ષત્રોના અધિપતિ દેવોના નામ વિશિષ્ટ નક્ષત્રોના નામોનું પ્રતિપાદન કર્યું છે ? અભિજીતુ નક્ષત્ર બ્રહ્મા નામના દેવતાવાળું કહેલ છે, શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુદેવ છે, ધનિષ્ઠા નક્ષત્રના અધિપતિ વસુદેવ છે, શતભિષા નક્ષત્રના અધિપતિ વરૂણદેવ છે. પૂર્વભાદ્રપદ્ય નક્ષત્રના સ્વામી એજ છે, સૂર્ય ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી કહેલ છે, રેવતી નક્ષત્રના સ્વામી પૂષા નામના દેવ છે અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિનીકુમાર નામના દેવ કહેલ છે, ભરણી નક્ષત્રના અધિપતિ યમ દેવ છે. કૃત્તિકાનક્ષત્રના અધિપતિદેવ અગ્નિદેવ છે. રોહિણી નક્ષત્રના અધિપતિ પ્રજાપતિ દેવ છે. સોમ નામના દેવ મૃગશિરા નક્ષત્રના અધિપતિ છે, આદ્રા નક્ષત્રના અધિપતિ રૂદ્રદેવ છે, પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી અદિતિ નામની દેવી છે. પુષ્ય નક્ષત્રના અધિપતિ દેવનું નામ બૃહસ્પતિ છે, અશ્લેષા નક્ષત્રના અધિપતિ સપદવતા છે. મઘાનક્ષત્રના સ્વામી ચંદ્રની ઉપર રહેનારા પિતૃદેવ કહેલ છે. પૂર્વાફાલ્યુની નક્ષત્રના અધિપતિ ભગ નામના દેવ છે. ઉત્તરાફાલ્ગની નક્ષત્રના અધિપતિ અર્યમા દેવ છે. હસ્ત નક્ષત્રના અધિપતિ સૂર્યદવ છે. ચિત્રા નક્ષત્રના અધિપતિદેવ તક્ષનામનો સર્પ વિશેષ છે. સ્વાતી નક્ષત્રના સ્વામી વાયુદેવ છે. વિશાખા નક્ષત્રના અધિપતિ ઈન્દ્ર અને અગ્નિ બે છે. અનુરાધા નક્ષત્રના અધિપતિ મિત્ર દેવ છે. જ્યેષ્ઠા નક્ષત્રના અધિપતિ દેવ છે. મૂલનક્ષત્રના અધિપતિ. નિદ્રુતિ દેવ છે પૂર્વાષાઢા નક્ષત્રના અધિપતિ અપ દેવ છે, ઉત્તરાષાઢા નક્ષત્રના સ્વામી વિશ્વદેવા છે. | પાહુડ-૧૦/૧૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૩) [57-60] હે ભગવાન તે મુહૂર્ત નામ આપે કઈ રીતે કહેલ છે તે કહો-પહેલા મુહૂર્તનું નામ રૂદ્ર છે બીજાનું શ્રેયાનું ત્રીજાનું મિત્રા’ ચોથાનું નામ “વાયુ' પાંચમાનું નામ સુગ્રીવ’ છઠ્ઠાનું “અભિચંદ્ર સાતમું માહેન્દ્ર’ આઠમું બલવાનું નવમાનું નામ બ્રહ્મા' દસમું બહુસત્ય” અગ્યારમું “ઈશાન” બારમું ત્વ” તેરમું, “ભાવિતાત્મા ચૌદમું વૈશ્ર વણ પંદરમું” વરૂણ સોળમું ‘આનંદ’ સત્તરમું વિજયા’ અઢારમું ‘વિશ્વસેન ઓગણી સમું “પ્રજાપતિ વીસમું “ઉપશમ” એકવીસમું “ગંધર્વ” બાવીસમું “અગ્નિવેશ્ય’ તેવીસમું શતવૃષભ ચોવીસમું “આતાપ વાનું પચ્ચીસમું અમમ” છવ્વીસમું “ઋણવાનું સત્યાવીસમું ભૌમ' અઠ્યાવીસમું વૃષભ' ઓગણત્રીસમું “સર્વાર્થ' ત્રીસમું “રાક્ષસ આ રીતે ત્રણ ગાથાઓથી ત્રીસ મુહૂતના નામો કહેલ છે.. | પાહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (પાહુડપાહુડ-૧૪) [61-67] હે ભગવાન કે ક્યા ક્રમથી દિવસનો ક્રમ પ્રતિપાદિત કરેલ છે ? શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ એ રીતે પ્રત્યેક પક્ષના પંદર પંદર દિવસો પ્રતિપાદિત કરેલ છે, પ્રતિપદા દ્વિતીયા તૃતીયા ચતુર્થી આ રીતે ક્રમાનુસાર પંદરમાં દિવસ પર્યન્ત કહી લેવું. આ પંદર દિવસના પંદર નામો પ્રજ્ઞપ્ત કરેલ છે, પૂવગ 1 સિદ્ધ મનોરમ 2 મનોહર 3 Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૪ સૂરપનતિ-૧૦/૧૪૬૧-૬૭ યશોભદ્ર 4 યશોધર પ સર્વકામ સમૃદ્ધ 6 ઈમૂદ્રાભિષિક્ત 7 સૌમનસ 8 ધનંજય 9 અથસિદ્ધ 10 અભિાત 11 અત્યાશન 12 શતંજય 13 અગ્નવેશમ 14 ઉપશમ ૧પહે ભગવાન શત્રિયોનો ક્રમ કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? આપ કહો. શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ આ રીતે દરેક પક્ષમાં પંદર પંદર ચત્રિયો કહેલ છે, પ્રતિપદ્યરાત્રી બીજી શરાત્રી ત્રીજી રાત્રી આ રીતે ક્રમથી પંદરમી રાત્રી સુધી સમજી લેવું. આ પૂર્વોક્ત પંદર રાત્રીયોનું ક્રમાનુસાર નામ પ્રરૂપિત કરેલ છે. ઉત્તમ સુનક્ષત્રા એલાપત્યા યશોધરા સૌમસા શ્રીસંભૂતા. વિજ્યા વૈજયંતી જયન્તી અપરાજીતા ઈચ્છા સમાહારા તેજ અતિતેજા દેવાનંદા નામો આ બન્ને પખવાડીયામાં સરખા જ છે. પાહુડ-૧૦/૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૫) [68] હે ભગવાનુ! -કઈ રીતે અને કયા ક્રમથી પંદર તિથિયો કહેલ છે? તે કહો. બે ભેદવાળી તિથિયો કહેલ છે, દિવસ સંબંધી તિથિ અને રાત્રીસંબંધી તિથી તિથીનો જે પૂર્વાર્ધ ભાગ તે દિવસ તિથી છે. તથા બીજે જે અર્ધ ભાગ છે તે રાત્રિતિથી કહેવાય છે. આ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષાત્મક એક એક પક્ષમાં એટલે કે દરેક પક્ષમાં પંદર પંદર દિવસના પૂવધિ રૂપ તિથિયો કહેવામાં આવેલ છે, પહેલી તિથીનું નામ નંદા છે, પછી ભદ્રા જયા તુચ્છા પૂર્ણ નંદા ક્યા તુચ્છા રિક્તા નંદા, ભદ્રા, તુચ્છા પૂણ પૂર્વોક્ત પ્રકાર થી નંદાદિ તિથિયોને ત્રણ ગણી. કરવાથી પક્ષના અંદરની બધી દિવસ તિથિયો આવી જાય છે, કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ આ રીતે દરેક પક્ષની પંદર પંદર રાત્રિ તિથિયો છે, તેની યથાક્રમ સંજ્ઞા ઉગ્રવતી, ભોગવતી યશોવતી સવસિદ્ધા, શુભનામા, ઉગ્રવતી ભોગવતી, યશોવતી સર્વસિદ્ધા શુભનામા, આ પ્રમાણે ત્રણ ગણી તિથિયોના નામો એટલે કે બધી રાત્રી તિથિયોના નામો કહેવામાં આવેલ છે, પાહુડ-૧૦૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૬) [69] હે ભગવાન નક્ષત્રોના ગોત્ર કેવી રીતે આપે કહેલ છે? અભિજીત નક્ષત્રનું ગોત્ર મુક્નાલાયનસ શ્રવણ નક્ષત્રનું ગોત્ર શંખાયનસ ધનિષ્ઠાનું- અગ્રતાપગોત્રશતભિષાનું-કર્ણલોચનસ પૂર્વભાદ્રપદનું જાતુકર્ણ ઉત્તરાભાદ્રપદા ધનંજય રેવતીનું પૌષ્યાયનસ અશ્વિનીનું આશ્વાયનસ ભરણીનું-ભાવેશ કૃત્તિકાનુ અગ્નિવેશ રોહિણીનું-ગૌતમસ મૃગશિરાનું-ભારદ્વાજ આર્કાનું- લૌહિત્યાયન પુનર્વસુનું વાસિષ્ઠ પુષ્યનું-કૃષ્ણાયનસ આશ્લેષાનું- માંડવ્યાયનસગોત્ર માનક્ષત્રનું પિંગલાયનસ પૂવફાલ્ગનીનું- ભિલ્લામણ ઉત્તરાફાલ્ગનીનું-કાત્યાયનસ હસ્તનક્ષત્રનું-કૌશિક ચિત્રાનક્ષત્રનું-ધર્મિકસ સ્વાતિ નક્ષત્રનું ભાગરક્ષ. વિશાખાનક્ષત્રનું- સંગ અનુરાધાનક્ષત્ર -કોન્યાયનસ જ્યેષ્ઠા નક્ષત્રનું-તિધ્યાયન મૂલન ક્ષેત્રનું-કાત્યાયન પૂર્વાષાઢાનું વાત્યાયન ઉત્તરાષાઢાનું-વ્યાધ્રાયન પાહુડ-૧૦/૧૬ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ 55 પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૧૭ (પાહુડપાહુડ-૧૭) [70] નક્ષત્રોનું ભોજન કેવા પ્રકારનું કહેલ છે? કૃતિકા નક્ષત્ર દહીં અને ભાત ખાઈને રોહિણીનક્ષત્રનું ધતુરાના ફળનું ચૂર્ણ ખાઈને મૃગશિરા નક્ષત્ર ઈન્દ્રાવરૂણી ચૂર્ણનું આદ્ર નક્ષત્ર માખણ ખાઈને પુનર્વસુ નક્ષત્ર ઘી ખાઈને પુષ્ય નક્ષત્ર ખીર ખાઈને અશ્લેષા નક્ષત્ર અજમો નું ચૂર્ણ ખાઇને મઘાનક્ષત્ર કસ્તુરી ખાઈને પૂવષ્ણુની નક્ષત્ર મંડૂકપર્ણી વનસ્પતિનું ચૂર્ણ ખાઈને ઉત્તરાફાલ્વની નક્ષત્ર વાઘનખી નામની વનસ્પતિનું ચૂર્ણ ખાઈને હસ્તનક્ષત્ર વત્સાનીક અથ રાંધેલ ચોખાનું પાણી કાંજી ખાઈને ચિત્રા નક્ષત્ર મગની દાળ ખાઈને સ્વાતી નક્ષત્ર ફળ ખાઈને વિશાખા નક્ષત્ર આસક્તિ વસ્તુ ખાઈને અનુરાધા નક્ષત્ર મિશ્રીકૃત કચ્છ અન જ્યેષ્ઠા નક્ષત્ર બોરનું ચૂર્ણ ખાઇને મૂલનક્ષત્ર શાક ખાઈને પૂરાષાઢા નક્ષત્ર આમળાના ફળ ખાઈને ઉત્તરાષાઢા નક્ષત્ર બીલાના ફળ ખાઈને અભિજીતુ નક્ષત્ર પુષ્પ મેળવેલ વસ્તુ ખાઈને શ્રવણ નક્ષત્ર ખીર ખાઈને ધનિષ્ઠા નક્ષત્ર ફળ ખાઈને શતભિષાનક્ષત્ર તુવેરની દાળ ખાઈને પૂવૌષ્ઠપદાનક્ષત્ર કારેલા ખાઈને ઉત્તરપ્રૌષ્ઠપદા નક્ષત્ર વરાહકંદ વનસ્પતિનું ચૂર્ણ ખાઈને રેવતિનક્ષત્ર જલચર કુંભિકા નામની વનસ્પતિ વિશેષનું ચૂર્ણ ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. પાહડપાહુડ-૧૦૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૮) [71] હે ભગવન્! કેવી રીતે આપે ચંદ્ર સૂર્યના ગતિભેદ પ્રતિપાદિત કરેલ છે? ચંદ્ર સૂર્યની ગતિ બે પ્રકારના ગતિભેદે પ્રતિપાદિત કરેલ છે, સૂર્યની ગતિનો ભેદ અને ચંદ્રની ગતિનો ભેદ પાંચ સંવત્સરાત્મક યુગ નામના કાળમાં અભિજીતુ નામનું નક્ષત્ર સડસઠ પ્રકારની ગતિભેદથી ચંદ્રનીયોગ પ્રાપ્ત કરે છે, પાંચ સંવત્સરાત્મક યુગમાં શ્રવણ નક્ષત્ર સડસઠ સંખ્યાત્મક ચાર કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર યાવતુ બધા નક્ષત્રોની સડસઠ સંખ્યાવાળી ગતિનું પ્રતિપાદન કરેલ છે, ચંદ્રાદિ પાંચ સંવત્સર પ્રમાણવાળા યુગમાં અભિજીતુ નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે યોગ કરે છે, અહીંયાં યોગને લઈને સૂર્યના સમગ્ર નક્ષત્રમંડળના ભ્રમણની સમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે, સૂર્યના. પૂર્તિનો કાળ જ સૌરસંવત્સર પદથી કહેવાય છે. ભગણપૂર્તિમાં એક જ વાર અભિજીતુ નક્ષત્ર આવે છે, એક યુગમાં એવા સંવત્સર પાંચ હોય છે. આ કારણથી દરેક નક્ષત્ર પયયનો એક એક વાર અભિજીતુ નક્ષત્રની સાથે યોગનો સંભવ હોવાથી અભિજીતુ. નક્ષત્રની સાથે રહેલ સૂર્ય એક યુગમાં પાંચવાર યોગ કરે છે. આ પૂર્વપ્રતિપાદિક ક્રમથી ઉત્તરાષાઢા નક્ષત્ર યાવતું દરેક નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે યોગ કરે છે, પાહુડ-૧૦૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ હુડ-૧૯) [72-74] હે ભગવન્! કઈ રીતે આપે મહિનાઓના નામ પ્રતિપાદિત કરેલ છે? દરેક વર્ષના બારબાર માસ કહેલ છે, તેના બે પ્રકારના નામો પ્રતિપાદિત છે. લૌકિકમાસ લોકોત્તરમાસ આ રીતે લૌકિક અને લોકોત્તર રૂપથી બે ભેદોમાં લૌકિક Page #58 -------------------------------------------------------------------------- ________________ પદ સરપન્નત્તિ-૧૦/૧૯૭૨-૭૪ નામો આ પ્રમાણે છે. શ્રાવણ, ભાદ્રપદ, આસો, કાર્તિક, માગશીર્ષ પોષ. મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ લોકોત્તર નામો આ પ્રમાણ છે. પ્રથમ શ્રાવણમાસ રૂપ માસ અભિનંદ નામનો છે. બીજો સુપ્રતિષ્ઠિત નામનો ચોથો માસ છે, આસોમાસના સ્થાને વિજય નામનો ત્રીજો માસ છે. કાર્તિક માસના સ્થાને પ્રીતિવર્ધન નામનો ચોથો માસ છે. માગશર માસના સ્થાનમાં પાંચમો માસ શ્રેયાનું નામનો માસ છે. પોષ માસરૂપ છમાસ શિવ નામનો છે. માઘમાસના સ્થાનમાં સાતમો માસ શિશિર નામનો છે, આઠમાં ફાગણ માસના સ્થાનમાં આઠમા માસનું નામ હૈમવાનું પ્રતિપાદિત કરેલ છે, નવમા ચૈત્રમાસ રૂ૫ વસન્તમાસ પ્રજ્ઞપ્ત કરેલ છે. વૈશાખમાસના સ્થાનમાં દસમાં માસનું નામ કુસુમસંભવ પ્રતિપાદિત કરેલ છે અગ્યારમા જેઠમાસરૂપ નિદાધ નામનો માસ છે, બારમા અષાડ માસરૂપ વનવિરોધિ નામનો માસ પ્રતિપાદિત કરેલ છે. પાહુડ-૧૦૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૨૦) [5-85 હે ભગવાન કેવા પ્રમાણવાળા અને કયા નામવાળા સંવત્સર પ્રતિ પાદિત કરેલ છે? હે ગૌતમ! સંવત્સરો પાંચ પ્રતિપાદિત કરેલા છે, નક્ષત્ર સંવત્સર યુગ સંવત્સર પ્રમાણ સંવત્સર લક્ષણ સંવત્સર શનૈશ્ચર સંવત્સર નક્ષત્ર, સંવત્સર બાર પ્રકારના છે, શ્રાવણ માસ બોધક પ્રથમ ભેદ, ભાદરવા માસ રૂપ બીજો ભેદ, વાવતું અષાઢમાસ રૂપ બારમો ભેદ છે. બૃહસ્પતિ નામનો મહાગ્રહ જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરીને બધા નક્ષત્રમંડળોના ભગણને પૂર્ણ કરે છે, ત્યારે એ ભગણપૂર્તિ કાળ વિશેષ સમયનું નામ બાહસ્પત્ય સંવત્સર બાર વર્ષનું પ્રતિપાદિત કરેલ છે, યુગ સંવત્સર પાંચ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. ચાંદ્ર ચાંદ્ર અભિવર્તિત છે. ચાંદ્ર સંવત્સર અભિવર્ધિત એ એક યુગમાં પહેલા ચાંદ્ર વર્ષના ચોવીસપર્વો હોય છે, બાર માસનું એક ચાંદ્ર સંવત્સર થાય છે, એક માસમાં અમાસ અને પુનમ આ રીતે બે પર્વો આવે છે. તેથી એક ચાંદ્ર સંવત્સરમાં બધા મળીને 24 ચોવીસ પ થાય છે. બીજા ચંદ્ર સંવત્સરના ચોવીસ પર્વો કહેલ છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વ કહ્યા છે, ચોથા ચંદ્ર સંવત્સરના ચોવીસ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે, પાંચમા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વે પ્રજ્ઞપ્ત કર્યા છે, પૂર્વોક્ત પ્રકારથી જ અથતું પહેલાં પ્રતિપાદિત કરેલ ગણિત પદ્ધતિ પ્રમાણે પૂવપર ગણિતનો મેળ કરવાથી પાંચ વર્ષ પ્રમાણ વાળા યુગમાં એકસો ચોવીસ પ થાય છે. આ પ્રમાણે સંવત્સરના પાંચ ભેદો કહ્યા છે. નક્ષત્ર સંવત્સર ચંદ્ર સંવત્સર ઋતુસંવત્સર સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર લક્ષણો Fથી યુક્ત સંવત્સર પાંચ પ્રકારના કહેલ છે. નક્ષત્ર, ચંદ્ર, ઉ, આદિત્ય, અભિવર્ધિતા સઘળા નક્ષત્રમંડળ, ચક્રના પરિભ્રમણના પૂતિકાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભગણની પૂર્તિ થાય છે. આ રીતે તેર ભગ જેટલા સમયમાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. સૂર્ય સ્વ ચક્રના પરિભ્રમણથી વષ, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેટવાળા તુકાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને ઋતુ સંવત્સર કહેવાય છે. આદિત્ય એટલે સૂર્યનો એક ભગણ ભોગકાળ રૂપકાળ સૌરવર્ષ અથવા આદિત્ય સંવત્સર Page #59 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુડમ્પાહુડ-૨૦ કહેવાય છે. ચાંદ્રસંવત્સરમાં એક ચાંદ્રમસ અભિવર્ધિત હોય આવા પ્રકારના લક્ષણ વાળું અને તેર માસના પ્રમાણવાળું સંવત્સર અભિવૃદ્ધિ નામનું સંવત્સર છે. હવે શનિ શ્વર સંવત્સર વિષે કથન કરે છે. શનૈશ્ચર સંવત્સર અઠ્યાવીસ પ્રકારનું પ્રતિપાદિત કરેલ છે, તે ભેદો આ પ્રમાણે છે અભિજીતું શ્રવણ યાવતુ ઉત્તરાષાઢા પાહુડ-૧૦૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૨૧) [8] હે ભગવન્! કેવી રીતે નક્ષત્રચક્ર મંડળના દ્વારોનું આપે પ્રતિપાદન કર્યું છે? તે આપ મને કહો. હે ગૌતમ ! નક્ષત્રોના દ્વાર વિષયક વિચારમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેલ છે. પહેલો મતવાદી કહે છે-કે કૃત્તિકાદિ સાત નક્ષત્ર પૂર્વદ્વાર વાળા કહ્યા છે. કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્રા પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા, મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ ધારવાળા કહ્યા છે. મઘા પૂર્વાફાલ્વની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા અભિજીતુ અને શ્રવણ. ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા. કહ્યા છે. ધનિષ્ઠા શતભિષા પૂવપ્રોષ્ઠપદા ઉત્તર પ્રોષ્ઠ પદા રેવતી આશ્વિની અને આ ભરણી હવે બીજા મતવાળાનો મત કહે છે. મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્ધાર વાળા કહ્યા છે. મઘા પૂવ ફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અનુરાધા વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ દ્વારવાળા કહ્યા છે ઘનિષ્ઠાદિ સાત પશ્ચિમ દ્વારાવાળા કહ્યા છે. કૃત્તિકાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. હવે ત્રીજા મતાવલમ્બીનો અભિપ્રાય બતાવે છે ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા કહ્યા છે. કૃત્તિકા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે. મઘાદિ સાત નક્ષત્રોને પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, અનુરાધા વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વાર વાળા કહ્યા છે, તેમાં જેઓ એમ કહે છે કે અશ્વિની વિગેરે સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા છે, તેમનું કહેવું એવું છે કે અશ્વિની, ભરણી, કૃત્તિકા. રોહિણી, મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ આ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા હોય છે, પુષ્ય વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે, પુષ્ય, અશ્લેષા મઘા પૂવફાળુની, હસ્ત અને ચિત્રા સ્વાતી વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, સ્વાતી વિશાખા, અનુ રાધા, જ્યેષ્ઠા, મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા,અભિજીતુ વિગેરે સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રતિપાદિત કરેલ છે,અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી. તેઓમાં જેઓ એમ કહે છે કે ભરણી વિગેરે સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહ્યા છે. તેમનું કહેવું એવું છે કે ભરણી કત્તિકા, રોહિણી, મૃગશિરા આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, અશ્લેષા વિગેરે. સાત નક્ષત્રો દક્ષિણદ્વારાવાળા પ્રતિપાદિત કર્યા છે. અશ્લેષા, મઘા, પૂવફાગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતી, વિશાખા વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમદ્વારવાળા કહ્યા છે. વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરા ષાઢા, અને અભિજીતુ શ્રવણ વિગેરે સાત નક્ષત્રો ઉત્તરદ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, શ્રવણ ધનિષ્ઠા, શતભિષા, પૂવપ્રૌષ્ઠપદી, ઉત્તર પ્રૌષ્ઠપદ્ધ, રેવતી અને અશ્વિની. હવે ભગ વાનું સ્વતમતનું કથન કરે છે. અભિજીતુ વિગેરે સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા હોવાનું પ્રાપ્ત કરેલ છે, અશ્વિની વિગેરે સાત નક્ષત્રો દક્ષિણદારવાળા પ્રતિપાદિત કર્યા છે, પુષ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ 58 પ્રાપ્ત કર્યા છે. સાત વિકેત સાધન વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, સ્વાતી વિગેરે સાત. સક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રાપ્ત કર્યા છે, | પાહુડ-૧૦૨૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડપાહુડ-૨૨) [87-97 હે ભગવન્! નક્ષત્રોના સ્વરૂપના વિષયમાં કેવા પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો આ સમીપ0 જંબુદ્વિપ નામનો દ્વીપરાજ બધા દ્વીપો અને સમુદ્રો મા મધ્યવર્તી તથા બધા દ્વીપોને પ્રકાશિત કરવાવાળો હોય છે, આ જંબૂદ્વીપમાં બે ચંદ્રમાં પ્રકાશિત થાય છે. પ્રકાશિત થયા હતા અને પ્રકાશિત થશે. તથા એજ પ્રમાણે બે સૂર્યો ભૂતકાળમાં તાપિત થયા હતા વર્તમાનમાં તાપિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે. છપ્પન નક્ષત્રો એ ચંદ્રાદિ ગ્રહોની સાથે ચાર વશાતુ યોગ કરેલ હતો. કરે છે. અને કરશે. બે અભિજીતુ બે શ્રવણ બે ધનિષ્ઠા યાવતુ બે ઉત્તરાષાઢા પૂર્વ પ્રતિપાદિત અઠ્યાવીસ નક્ષત્રોને બમણા કરીને અઠ્યાવીસ સંખ્યાથી પ્રતિપાદિત કર્યો છે, એટલે એનાથી કંઈ જુદા નથી. અઠ્યાવીસ નક્ષત્રોને બમણા કરીને કહેલા છપ્પન નક્ષત્રોમાં એવા નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની સાથે નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગો જેટલા કાળ પર્યન્ત ચંદ્રની સાથે યોગ એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ પંદર મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ ત્રીસ મુહૂર્ત પર્યન્ત અર્થાતુ સંપૂર્ણ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. એવા પણ નક્ષત્રો હોય છે કે જે પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે. જે આ છપ્પન નક્ષત્રો પ્રતિપાદિત ક્યાં છે, તેમાં બે અભિજીતુ નક્ષત્ર એવા છે કે જે નવમુહૂર્ત કરે છે બે શતભિષા, બે ભરણી, બે આદ્ર બે અશ્લેષા, બે સ્વાતી, તથા બે યેષ્ઠા આ રીતે આ બાર નક્ષત્રો પંદર મુહૂર્ત ચંદ્રની સાથે યોગ કરે છે. તેના જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃત્તિકા, બે મૃગશીર્ષ, બે પુષ્ય, બે મઘા, બે પૂર્વાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ, અને બે પૂવષાઢા બે ઉત્તરપ્રૌષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસુ બે ઉત્તરાક્ષશુની બે વિશાખા બે ઉત્તરાષાઢા, નક્ષત્રોના ચંદ્રયોગ કાળની. વિચારણમાં આ પૂર્વોક્ત બાર નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે. પ૬ છપ્પન નક્ષત્રોમાં એવા પણ કેટલાક નક્ષત્રો હોય છે, કે જેઓ સ્વસંચાર ભોગ ક્રમમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો એવા છે કે જેઓ ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત કાળ પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે. બે શતભિષા, બે આબે અશ્લેષા, બે સ્વાતી બે વિશાખા અને બે જ્યેષ્ઠા આ બાર નક્ષત્રો છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. બે શ્રવણ યાવતુ બે પૂવષાઢા અથ િનક્ષત્રોના ભોગ કાળની વિચારણામાં જે બાવન નક્ષત્રો તેર અહોરાત્ર અને ચાર મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે બેંતાલીસ, નક્ષત્રો એવા કે જે જે વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તેના બે ઉત્તરાપ્રૌષ્ઠાપદા, યાવતું બે ઉત્તરાષાઢા 'હે ભગવનું નક્ષત્રોના યોગ પરિમાણની વિચારણામાં કેવા પ્રકારની વિભાગ Page #61 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦,પાહુપાહુડ-૨૨ 59 સંખ્યાથી સીમા વિખંભ અથતિ નક્ષત્રોના ભોગ ક્ષેત્રનો વ્યાસ આપે કહેલ છે ? હે ગૌતમ! આ પૂર્વપ્રતિ પાદિત નક્ષત્રોમાં કેટલાક નક્ષત્રો એવા છે કે જેનો વિખંભ એટલે કે ક્ષેત્ર વિસ્તારમાન છસ્સો ત્રીસ ભાગ અને સડસઠિયા ત્રીસ ભાગ જેટલો છે, જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ ૧૦૦પ તથા સડસઠિયા ત્રીસ ભાગ આટલા પ્રમાણનું હોય છે એવા પણ નક્ષત્રો પ્રતિપાદિત કરેલા છે, એવા પણ નક્ષત્રો હોય છે, કે નક્ષત્રોના ભોગક્ષેત્ર વિષ્ક ભનું માન ર૦૧૦ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું હોય છે, હોય છે. એવા પણ નક્ષત્રો છે, કે જેઓનું ભોગ ક્ષેત્ર વિખંભમાન 3015 તથા સડસઠિયા ત્રીસ ભાગ હોય છે. સીમાવિષ્ઠભપરિમાણની વિચારણામાં પૂર્વપ્રતિપાદિત છપ્પન નક્ષત્રો માં જે નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભપરિમાણ સો તીસ તથા સડસ ઠિયા ત્રીસ ભાગ પ્રમાણનું હોય છે. એવા નક્ષત્રો બે અભિજીત છે, જે નક્ષત્રોનું 1005 તથા અડસદ્યિા ત્રીસ ભાગનું વિખંભ પરિમાણ હોય છે, એવા નક્ષત્રો બાર હોય છે. જેમ કે-બે શતભિષા યાવતુ બે જ્યેષ્ઠા, જે નક્ષત્રોનો સીમાવિષકુંભ 2010 તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ જેટલો હોય છે એવા નક્ષત્રો ત્રીસ છે. બે શ્રવણ યાવતુ બે પૂવષાઢા જે નક્ષત્રોનો સીમાવિષ્ઠભ 3015 તથા સડસઠિયા ત્રીસ ભાગનો થાય છે, એવા નક્ષત્રો બાર છે, બે ઉત્તરા પ્રૌષ્ઠપદા યાવતુ, બે ઉત્તરાષાઢા. આ નક્ષત્રોના યોગ કાળની વિચારણાના સમયમાં આ પૂર્વપ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં એવા કોઈ નક્ષત્રો નથી કે જેઓ સદા પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે યોગ કરીને નિવાસ કરતા હોય તથા એવા પણ કોઈ નક્ષત્રો નથી કે જેઓ સદા સાંજના સમયમાંજ ચંદ્રની સાથે યોગ કરીને આકાશમાં રહેતા હોય આજ પ્રમાણે એવા પણ કોઈ નક્ષત્રો હોતા નથી કે જે નક્ષત્રો કેવળ બને કાળ એટલે કે સાંજ અને સવારના સમયમાં જ આકાશમાં ઉપર આવીને ચંદ્રની સાથે નિવાસ કરીને ગમન કરતા હોય. છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો પ્રાતઃકાળ ચુંમાલીસમી અમાવાસ્યામાં નિશ્ચિતપણાથી ચંદ્રની સાથે યોગ કરે છે. હવે અમાવાસ્યા અને પૂર્ણિમાના ચંદ્ર સૂર્યના મંડળ પ્રદેશ ભાગનો વિચાર પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી એ પાંચ વર્ષવાળા યુગમાં બાસઠ પૂર્ણિમાઓ તથા બાસઠ અમાવાસ્યાઓ પ્રતિપાદિત કરેલ છે. દેશ વિભાગની વિચારણામાં જે પ્રદેશમાં અથતું જે મંડળમાં ચંદ્ર સવન્તિમ બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે. એ પૂર્ણિમા સ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસથી વિભાગ કરીને તેમાં બત્રીસમાં ભાગને લઈને એ બત્રીસમાં ભાગરૂપ પ્રદેશમાં તે ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે. એ પૂર્ણિમાવાળા મંડળથી મંડળને એકસો ચોવીસથી ભાગ કરીને તેમાં રહેલ બત્રીસમા ભાગને લઈને આ પ્રદેશમાં ચંદ્ર બીજી એટલે કે યુગના બીજા માસને સમાપ્ત કરવાવાળી એ બીજી પૂર્ણિમાનો યોગ કરે છે, આ પૂર્ણિમાના મંડળ પ્રદેશયોગ વિચાર ણામાં જે મંડળપ્રદેશમાં ચંદ્ર બીજા માસને જાવનારી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પૂર્ણિમાના સ્થાનથી પછીના મંડળને એકો ચોવીસ વિભાગથી વિભાગ કરીને તેમાં રહેલ બત્રીસ ભાગોને અહીંના મંડળ સ્થાનમાં ત્રીજા માસને પૂર્ણ કરવાવાળી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે શ્રી ભગવાનું તેનો ઉત્તર આપતાં કહે છે જે મંડળ પ્રદેશમાં ચંદ્ર ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીના મંડળને એકસો ચોવીસથી છેદ કરીને તેમાં રહેલા બસો અઠ્યાવીસ ભાગોને અહીંયાં ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ત્રીજી પૂર્ણ Page #62 -------------------------------------------------------------------------- ________________ so સૂરપત્તિ-૧૦૨૨૮૯૭ મા પછીની બારમી પુનમ નવમી થાય છે. અહીંયાં ધ્રુવઅંક બત્રીસ પ્રતિપાદિત કરેલ છે એથી બત્રીસનો નવથી ગુણાકાર કરે. આ રીતે ગુણાકાર કરવાથી બસો અદ્યાશી થાય છે. આ પૂર્વોક્ત ઉપાયથી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછી ના મંડળને એકસો ચોવી. સથી વિભાગ કરીને તે પછી તેમાં રહેલાં બત્રીસ ભાગોને ગ્રહણ કરીને તે તે મંડળ પ્રદેશમાં તે તે પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે. અહીં જંબૂઢીપ નામના દ્વીપમાં પૂર્વ પશ્ચિમ દિશાએ લંબાયમાન ઈશાન તથા ઉત્તર દક્ષિણમાં વિસ્તાર યુક્ત નૈઋત્ય આગ્નેય અને વાયવ્ય પર્યન્ત રેખા કરવાથી પરિઘ દંડ સરખી જીવા થાય છે. એ જીવા રૂપરેખાથી, પૂર્ણિમા પરિણમનરૂપ મંડળને એકસો ચોવીસથી ભાગીને તે તે ભાગોમાં દોરીથી વિભ ક્ત કરાયેલ ભાગોમાં દક્ષિણ વિભાગમાં ચતુભાંગ મંડળમાં અથતુ એકસો ચોવીસ ભાગોથી ભાગેલા ભાગોને ફરીથી ચારથી ભાગ કરવા. આ રીતે દક્ષિણ દિશાના ચાર ભાગવાળા મંડળમાં ચાર ભાગને લઈને જુદ્ધ રાખવા. તે પછી અઠ્યાવીસમા ભાગને વીસથી વિભક્ત કરીને અઢારમા ભાગને ગ્રહણ કરીને લઈને શેષરૂપ ત્રણ ભાગોથી અથતું પહેલાં પૂર્ણિમા પરિણમનવાળા મંડળના એકસો ચોવીસ ભાગો કર્યા છેતે એકત્રીસ થયા છે. તેમાંથી સત્યાવીસ ભાગોને લઈને એકબાજુ રાખવા તથા અડ્યા. વીસમા ભાગના વીસ ભાગ કરીને તેમાંથી અઢાર અલગ કરવામાં આવે તેથી અહીં બે જ ભાગ શેષ રહે છે. પહેલાંના ચાર ભાગમાંથી ત્રણ ભાગો રહે છે. તેથી બાકીના ત્રણ ભાગોથી એમ જે કહ્યું છે, તે યુક્તિ પૂર્વક જ છે તેમ જણાય છે. પૂર્વનું શેષ 20-182 વર્તમાન શેષ આથી ત્રણ શેષ ભાગોથી ચોથા ભાગના બેકળાથી પશ્ચાસ્થિત અથવું. ઓગણત્રીસમું ચતુભાંગ મંડળને પ્રાપ્ત કર્યા વિના અથતુ ઓગણ ત્રીસમા મંડળના ચતુર્થભાગ મંડળમાં બે કળાથી વધારે પ્રદેશમાં ચંદ્ર ગમન કરતા નથી. આ પૂર્વકથિત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામના યુગ બોધક પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને યોગ કરે છે? સૂર્યના પૂર્ણિમાના પરિણમન પ્રદેશની વિચારણામાં એકસો ચોર્યાશી મંડળોમાં જે મંડળ પ્રદેશ માં રહીને યુગના અંતની પાછલા યુગની બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? એ છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્તિ સ્થાનથી પછીના મંડળને એકસો ચૌવીસથી વિભાગ કરીને તેમાંથી ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને આ પ્રદેશમાં તે સૂર્ય જગત્સાક્ષિ પ્રસિદ્ધ સૂર્ય પહેલી યુગની આદિની પહેલા માસની પૂર્વ બોધક પૂર્ણિમાને યોગ કરે છે જે મંડળ પ્રદેશમાં સૂર્ય પહેલી એટલે કે યુગની આદિ ની પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ પહેલી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી અર્થાત્ મંડળથી બીજા મંડળને એકસો ચોવીસથી વિભાગ કરીને તેમાંથી ચોરાણુના બે ભાગોને અથવું એટલા પ્રમાણવાળા અંશોને ગ્રહણ કરીને આજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. સૂર્યના પૂર્ણિમા પરિણમન મંડળની વિચારણામાં પોતાની કક્ષામાં ગમન કરતો સૂર્ય જે મંડળ પ્રદેશમાં રહીને બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ બીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી પછીનું જે મંડળ આવે તેના એકસો ચોવીસ વિભાગ કરીને તેમાં રહેલાં ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને એ જ પ્રદેશમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય પણ સમાપ્ત કરે છે. તે ત્રીજી પૂર્ણિ માના સમાપ્તિમંડળ સ્થાનથી પછીનું જે મંડળ હોય તે મંડળને એકસો ચોવીસથી છેદીને તેમાંથી આઠસો બેંતાલીસ ભાગોને ગ્રહણ કરીને એજ પ્રદેશમાં રહીને સૂર્ય યુગની Page #63 -------------------------------------------------------------------------- ________________ s પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૨૨ પ્રથમ વર્ષાન્તબોધિકા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તે તે મંડળ પ્રદેશથી તે તે એટલે કે પછી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનની પછી રહેલ એકસો ચોવીસ વિભાગ કરીને તે ભાગોમાંથી ચોરાણું ચોરાણું ભાગોને ગ્રહણ કરીને તે તે મંડળ પ્રદેશમાં રહીને તે તે પૂર્ણિમાને સૂર્ય સમાપ્ત કરે છે. પૂર્ણિમાના સમાપક પ્રદેશ વિચારણામાં સમીપ0 જંબૂકીરના પૂર્વપશ્ચિમ તરફ લંબાય માન અને ઉત્તરદક્ષિણ તરફ લાંબી રેખાથી વિભક્ત થતા મંડળ પ્રદેશને એકસો ચોવીસ વિભાગ કરીને પછી ચારથી ભાગવા એ રીતે ભાગ કરીને પૂર્વદિશા સંબંધી ચતુભાંગ મંડળમાં એ ભાગોમાંથી સત્યાવીસ ભાગોને લઈને તેના પછીના અઠ્યાવી સમા ભાગને વીસ ભાગ કરીને એટલે કે એ વીસખંડોમાંથી અઢાર ભાગોને લઈને પહેલાં કહેલા ચતુ ભગિમંડળના એકત્રીસ ભાગોમાંથી બાકી રહેલા ત્રણ ભાગોમાંથી અન્યત્ર રાખેલ ચાર ભાગના વિસમાની બે કળાથી દક્ષિણ દિશામાં રહેલા બાહામંડળના ચતુ ભગિ મંડળને એ ચતુભગ મંડળથી પહેલા રહીને આજ પ્રદેશમાં એટલે સૂર્ય સવત્તિમ યુગ પશ્ચાત્વતિ બાસઠમી યુગના અંતબોધિકા બાસઠમી પૂર્ણિમાને એજ મંડળ પ્રદેશ માં રહેલ સૂર્ય યોગ કરે છે, અથતુ એ પૂર્ણિમાને સમાપ્ત કરે છે, ચંદ્રમાના અમાવાસ્યા સમા પક મંડળ પ્રદેશની વિચારણામાં આ પૂર્વપ્રતિપાદિત પાંચ સંવત્સરોમાં યુગના પહેલા માસની અમાવાસ્યાને ચંદ્ર કયા કયા મંડળ પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે ? અમાવાસ્યા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર સવા તિમ યુગની અંતમાં આવનારી બાસઠમી યુગના અંતિમ માસની મધ્યવતિ અમાવા. સ્યાને સમાપ્ત કરે છે તે સમાપ્તિસ્થાનથી અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી પછીનું જે મંડળપ્રદેશ તેને એકસો ચોવીસથી વિભક્ત કરીને એટલે ભાગોમાંથી બત્રીસ ભાગોને ગ્રહણ કરીને એ મંડળપ્રદેશમાં રહીને તે ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પૂર્વોક્ત પ્રકારથી જે અભિલાપ ક્રમથી ચંદ્રમાં સંબંધી પૂર્ણિમાની સમાપ્તિનું પ્રતિપાદન કરેલ છે, તે જ અભિલાપ ક્રમથી ચંદ્ર સંબંધી અમાવાસ્યાની સમાપ્તિનો ક્રમ પણ, પ્રતિપાદિત કરી લેવો. સૂર્યની અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્રાદિ નામવાળા પાંચ સંવત્સરોમાં જે યુગના આદિ માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને સૂર્ય કયા મંડળપ્રદેશમાં રહીને પહેલી અમાસને સમાપ્ત કરે છે ? અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય સવત્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, એ બાસઠમી અમાવાસ્યા સમાપક મંડળ પ્રદેશની પછી આવેલા મંડળને એકસો ચોવીસ વિભાગ કરીને તે ભાગોમાંથી ચોરાણુ ભાગોને ગ્રહણ કરીને જે સ્થાન નિશ્ચિત હોય એજ મંડળપ્રદેશમાં રહીને એ સૂર્ય યુગના પહેલા માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ પ્રમાણે અમાવાસ્યા. સમાપ્તિ પ્રદેશની વિચારણા કરી અને અમાવાસ્યાઓના સંબંધમાં યુક્તિ કરી લેવી યુગના ભોગકાળમાં આ પૂર્વોક્ત પાંચ સંવત્સરોમાં અથતુ યુગના પહેલા માસને પૂર્ણકપવાવાળી પૂર્ણિમાને ચંદ્ર કે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરીને પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ધનિષ્ઠા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર યુગની પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત પુરા તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણીસ ભાગ આટલું પ્રમાણ તથા બાસ યિા એક ભાગને સડસથી Page #64 -------------------------------------------------------------------------- ________________ દર સૂરપનતિ-૧૦૨૮૭-૯૭ વિભક્ત કરીને જે ફળ આવે તેના પાંસડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. જે સમયે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે યુક્ત થઈને પૂર્વોક્ત પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને એ પ્રથમ પૂર્ણિમાને સમાપ્ત કરે છે? સૂર્ય નક્ષત્રના યોગસંબંધી વિચારણામાં પૂવફાળુની નક્ષત્રના જે સમયે અઠ્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના - બાસઠિયા આડત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને એ વિભાગના બત્રીસ યુણિકા ભાગ જ્યારે શેષ રહે ત્યારે એ પ્રદેશમાં રહીને સૂર્ય પહેલી પુનમને સમાપ્ત કરે છે. ચંદ્ર સૂર્યના પૂર્ણિમા સમાપક નક્ષત્ર યોગના વિચારમાં યુગ બોધક ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિતાદિ સંજ્ઞાવાળા પાંચ સંવત્સરોમાં સંચાર કરતો ચંદ્ર બીજી પૂનમને ક્યા નક્ષત્રમાં રહીને સમાપ્ત કરે છે ? ઉત્તરા પ્રોટાપા નક્ષત્રનો યોગ કરીને ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. નક્ષત્રની સાથે રહીને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત અશ્વિની નક્ષત્રની સાથે યુદ્ધ થઈને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, જે સમયે અશ્વિની નક્ષત્ર ચંદ્રની સાથે યુક્ત થઇને ત્રીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુક્ત થઈને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? ચિત્રા નક્ષત્ર ની સાથે યોગ કરીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. બારમી અષાઢી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રનો યોગ કરીને સમાપ્ત કરે છે? ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. જે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ કરે છે? તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યુક્ત હોય છે. છેલ્લા માસની બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ કરીને એ સમાપ્ત કરે છે? ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને તે અંતિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અંતિમ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં સૂર્ય નક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસ ઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, પહેલા માસની અમાવાસ્યાનો ચંદ્ર કયા નક્ષત્રનો યોગ કરીને સમાપ્ત કરે છે? અશ્લેષા નક્ષત્રની સાથે યુક્ત થયેલા ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. જે સમયે અશ્લેષા નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને યથોક્ત શેષ રહે તે સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને પહેલી અમાસાને સમાપ્ત કરે છે ? પહેલી અમાસ્યાના સમાપ્તિકાળમાં સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રહે છે, ઉત્તરા ફાલ્ગની નક્ષત્રની સાથે યોગ કરીને બીજી અમાવાસ્યાને સમાપત કરે છે. ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો શેષ વિભાગ જે પ્રમાણે ચંદ્રના યોગ વિષયમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીં સૂર્યના નક્ષત્ર યોગના સંબંધમાં પણ કહી લેવું ત્રીજી અમાવાસ્યાના સમા પ્તિ સમયમાં ચંદ્ર હસ્ત નક્ષત્રની સાથે યુક્ત હોય છે, જે પ્રમાણે ચંદ્રનું હસ્ત નક્ષત્ર સંબંધી. શેષ કથન પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે સૂર્યના વિષયમાં પણ પ્રતિપાદિત કરી લેવું. આદ્ર નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય પણ આદ્રા નક્ષત્રની સાથે જ રહીને એ બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ચંદ્ર પુનર્વસુ નક્ષત્રની સાથે રહીને છેલ્લી બાસઠ મી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, પુનર્વસુ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર છેલ્લી બાસઠથી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનોયોગ હોય છે. પૂવક્ત નક્ષત્રોની સાથે રહેલ ચંદ્ર આ Page #65 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૦ પાહુડ-પાહુડ-૨૨ આઠસો ઓગણીસ મુહૂર્ત તથા ક મુહૂર્તના ખાસ ઠિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ આ રીતે નક્ષત્રોના વિભાગ કરીને ફરીથી એજ ચંદ્ર બીજા સમાન અર્થબોધક નામવાળા નક્ષત્રની સાથે નિવાસ કરે છે. વિવક્ષિત દિવસ માં ચંદ્ર જે નક્ષત્રની સાથે યોગ કરે છે. તથા જે મંડળ પ્રદેશમાં આ રીતે યોગાદિ કાર્ય કરતો ચંદ્ર આ પ્રકારના 138 મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણ પચ્ચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને વિભાગ કરવામાં આવેલ એ મંડળ પ્રદેશના પાંસઠ ચૂર્ણિકા ભાગને ગ્રહણ કરીને એટલા પ્રમાણવાળા પ્રદેશનું અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતો ચંદ્ર એજ નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. આ વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચંદ્ર યોગ પ્રાપ્ત કરે છે. એજ મંડળમાં એજ સ્વકક્ષાષામાં ભ્રમણ કરતા ચોપન હજાર નવસો મુહૂર્ત ગ્રહણ કરીને ફરીથી ભ્રમણ કરતો ચંદ્ર બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે, વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે કોઇ મંડળ પ્રદેશમાં ચંદ્રયોગ કરે છે. ભ્રમણ કરતો એજ ચંદ્ર એક લાખ નવહજાર આઠસો મુહૂર્તને ગ્રહણ કરીને ફરીથી. મંડળ પ્રદેશને પૂરિત કરીને એજ ચંદ્ર એ પૂર્વોક્ત નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ. કરે છે. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય જે મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે, સ્વમંડળમાં ભ્રમણ કરતો એજ સૂર્ય આ ત્રણસો છાસઠ અહોરાત્રને ગ્રહણ કરીને ફરીથી પરિભ્રમણ કરીને સૂર્ય એજ મંડળ પ્રદેશમાં તેના જેવા બીજા નક્ષત્રોની સાથે યોગ કરે છે. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે રહેલ સૂર્ય જે મંડળ પ્રદેશમાં યોગ કરે છે. તે પછી ધીરે ધીરે સ્વ કક્ષામાં ભ્રમણ કરતો એજ સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં ફરીથી બીજા સૂર્ય સંવત્સરના અંતમાં યોગ પ્રાપ્ત કરે છે તે સમયે અહોરાત્રીની. સંખ્યાનું પ્રમાણ જેમકે-સાતસો બત્રીસ અહોરાત્ર સંખ્યા થાય છે, આ વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં સૂર્ય યોગ કરે છે. એજ મંડળ પ્રદેશમસ્વ કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય 1830 અહોરાત્ર પ્રમાણને પ્રહણ કરીને ફરીથી બીજા યુગારંભ કાળમાં એજ સૂર્ય બીજા નક્ષત્રોની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ કરે છે, વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય યોગ પ્રાપ્ત કરે છે, એ મંડળ પ્રદેશમાં 3660 રાત્રિ દિવસ પ્રમાણ થાય છે. પ્રમાણને અતિક્રમણ કરીને ફરીથી પણ બીજા યુગના અંતમાં એજ સ્વ કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે. જે સમયે આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્રને પ્રકાશિત કરતો વિવક્ષિત એક ચંદ્ર વિવક્ષિત મંડળમાં ગમન કરીને ગતિયુક્ત થાય છે. એ સમયે બીજો ચંદ્રમાં ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરીને એજ વિવક્ષિત મંડળમાં ગતિયુક્ત થાય છે, જે સમયે અને જે મંડળ પ્રદેશમાં અન્ય અર્થાતુ ઐરાવતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ ગતિયુક્ત થાય છે, એ સમયે આ ભરતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ વિવક્ષિત કાળમાં અને વિવક્ષિત મંડળ પ્રદેશમાં ગતિ સમાપનક થાય છે, કારણકે બેઉ ચંદ્રની મંડળ ગતિ સરખીજ હોય છે. જે કાળે આ પ્રત્યક્ષ દ્રશ્યમાન વિવક્ષિત સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને મંડળ પ્રદેશમાં ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મંડળ પ્રદેશમાં બીજો ઐરવત ક્ષેત્ર પ્રકાશક અન્ય સૂર્ય પણ ગતિયુક્ત થાય છે, એ જ પ્રમાણે વિવક્ષિત કાળમાં જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં ઐરાવત ક્ષેત્ર પ્રકાશક સૂર્ય પણ ગતિયુક્ત થાય છે. એજ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નત્તિ-૧૦૨૨૮૭-૯૭ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મંડળ પ્રદેશમાં આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્ર પ્રકાશક પહેલો સૂર્ય પણ ગતિ સમાપનક થાય છે. આ પૂર્વોક્ત પ્રકારથી ગ્રહના વિષયમાં તથા નક્ષત્રના વિષયમાં પણ બે-બે આલાપકો કહી લેવા પાહુડ-૧૦/૨૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | પાહુડ-૧૦-ગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૧) [98] સંવત્સરીનો પ્રારંભ સમય કઈ રીતે પ્રતિપાદિત કરેલ છે ? તે કહો પાંચ સંવત્સરવાળા યુગમાં પાંચ સંવત્સરોના નામ આ પ્રમાણે છે. ચાંદ્ર, ચાંદ્ર. અભિવર્ધિત. ચાંદ્ર અને અભિવર્ધિત ! આ પાંચ સંવત્સરોમાં પહેલા ચાંદ્ર સંવત્સરનો આદિ એટલે કે પ્રારંભ કાળ કયો કહેલ છે? શ્રીભગવાનું કહે છે. પાછલા યુગમાં રહેલ ચંદ્રના ભ્રમણ ક્રમથી રહેલ પાંચમા અભિવર્તિત નામના સંવત્સરના સમાપ્તિ કાળ પછી આગળ રહેલ જે સમયે તેજ સવદિ ચાંદ્ર સંવત્સરનો આદિ થાય છે. પૂર્વપ્રતિપાદિત યુક્તિથીજ વૃત્ત પરિધિમાં ચંદ્રાકારથી રહેલ બીજા ચાંદ્ર સંવત્સરનો જે આરંભ કાળ હોય છે, તેનાથી વગર વ્યવધાનથી જે સમય એજ કાળ પહેલા ચાંદ્ર સંવત્સરનો પ્રથમ સંવત્સા રની સમાપ્તિકાળ હોય છે. અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર છે, તેથી પહેલાં ચાંદ્ર સંવત્સરના અંત સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરે છે. પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમમમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ભાગ આટલો ભાગ વીતી ગયા પછી બાકીના ભાગોમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત રહે છે, પહેલા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગો કરીને વીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે એટલે કે પુનર્વસુ નક્ષત્રના આટલા ભાગ વીતી ગયા બાદ બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે. જે પહેલા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિકાળ હોય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરનો આરંભકાળ હોય છે. સમય પણ એજ અવ્યવહિત હોય છે. અહીં પણ પૂર્વકથન પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક જ હોવાથી ત્રીજા અભિવધિત સંવત્સરનો જે પ્રારંભ સમય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિકાળ કહેલ છે, બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં ચંદ્ર પૂવષાઢા નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. બીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્રની સાથે રહેલ પૂર્વાષાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રેપન ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસ ઠિયા ભાગ કરીને તેના એકતાલીસ ચૂર્ણિકા ભાગ અથતું બાઠિયા એક ભાગના સડસઠિયા એકતાલીસ ભાગ શેષ રહે એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. બીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યના યોગવાળા પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સાત ભાગ આટલા ભાગ વીત્યા પછી અને બાકીના ભાગ શેષરૂપ રહે ત્યારે બીજું ચાંદ્રસંવત્સર Page #67 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૧ 65 સમાપ્ત થાય છે. પહેલાં કહેલ યુક્તિ અનુસાર આરંભ અને સમાપ્તિનો સમય એકજ હોવાથી બીજા ચાંદ્ર સંવત્સરશ્નો જે સમાપ્તિ સમય છે એજ જૂનાધિકાણા વગરનો સમય ત્રીજા અભિવર્ધિત સંવત્સ રનો પ્રારંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત ઉત્તરકાળ, રૂપ હોય છે. પ્રારંભ અને સમાપ્તિ સમય એક સાથે જ રહેવાથી ચોથા ચાંદ્ર સંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે એજ ત્રીજા અભિવર્તિત સંવત્સરની સમાપ્તિ સમય હોય છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત રહે છે. ત્રીજા અભિવર્તિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રથી યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ વીતી જાય અને બાકીના ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. ત્રીજા સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત. હોય છે. સૂર્યના સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂત તથા એક મુહૂર્તના બાસ ઠિયા છપ્પન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને જે લબ્ધ થાય છે, એટલા ચૂર્ણિકા ભાગવીતી ગયા પછી અવશેષ ચૂર્ણિકાભાગ શેષ રહે છે, ત્રીજા અભિવધિત સંવત્સરનો જે સમાપ્તિકાળ એજ ચોથા ચંદ્ર સંવત્સરના આરંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય છે, આરંભ અને સમાપ્તિકાળ એકજ સાથે થવાથી જે યુગના અંતમાં રહેલ અભિવર્ધિત સંવત્સરનો આદિ કાળ હોય છે, એજ ચોથા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિ કાળ હોય છે. ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે, ચોથી ચંદ્ર સંવત્સરના અત્તના સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભાગ આટલો ભાગ વીતાવીને બાકીનો ભાગ શેષ રહે ત્યારે ચોથા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ થાય છે. એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે, પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાઠિયા એક ભાગ ભાગના સડસ ઠિયા સુડતાલીસ ભાગ આટલા ભાગ વીતાવીને બાકીનો ચૂર્ણિકા ભાગ શેષ રહે એજ સમયે ચોથું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, વૃત્તપરિધિમાં વિભાગ કરવામાં આવેલા ભાગોમાં પ્રારંભ અને સમાપ્તિનો સમય એક સાથે જ હોવાથી ચોથા ચાંદ્ર સંવત્સરનો જે સમાપ્તિ સમય હોય છે, એ જ જૂનાધિકપણા વગર પાંચમાં અભિવર્ધિત સંવત્સરનો પ્રારંભકાળ હોય છે. પૂર્વ પ્રતિપાદિત યુક્તિ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક સાથે જ હોવાથી પહેલા ચાંદ્રસંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે, એ જ કાળ જૂનાધિકપણા રહિત પાંચમા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિકાળ હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત હોય છે. પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં ચંદ્રયોગ યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રનો અન્તિમ સમય હોય છે, કારણ કે યુગના સમાપ્તિકાળમાં ચંદ્રયુક્ત નક્ષત્રનું વિશેષ હોવું અસંભવિત હોય છે. પાચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમસમયમાં સૂર્ય યુક્ત પુષ્ય નક્ષત્રના એકવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ઠિયા. તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગો આટલા ભાગ વીત્યા પછી ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે પાંચમાં અભિવર્ધિત સંવત્સરને સમાપ્ત કરે Page #68 -------------------------------------------------------------------------- ________________ 66 સૂરપનત્તિ-૧૧-૯૮ છે. બીજા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ ચોવીસમી પૂર્ણિમા સમાપ્ત થાય ત્યારે થાય છે. સૂર્યની સાથે યોગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાત ભાગ શેષ રહે છે. અભિવર્ધિત સંવત્સર તેર મહીનામાં પૂરું થાય છે, તેથી ત્રીજા અભિવર્ધિત સંવત્સ રની સમાપ્તિ સાડત્રીસ પૂર્ણિમાથી થાય છે, તે સમયે સૂર્યની સાથે યોગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છપ્પન ભાગ તથા બાસઠિયાં એક ભાગના સડસઠિયા સાઠ ભાગ શેષ રહે છે. ચોથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ઓગણપચાસ પુનમો થાય છે. તેથી અહીંયાં ઓગણપચાસ ગુણક હોય છે. હવે તે સમયે સૂર્યની સાથે રહેલ પુનર્વસુ નક્ષત્રના મુહૂર્ત વિભાગના સંબંધમાં કથન છે. ચોથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યની સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના ઓગણ ત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાઠિયા એક ભાગને સડસઠ ભાગ કરીને તેના સુડતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ વધે છે. હવે પાંચમા અભિ વર્ધિત સંવત્સરની સમાપ્તિ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં થાય છે. તેથી અહીં બાસઠ ગુણક હોય છે. ચંદ્ર નક્ષત્ર યોગ પરિમાણ તથા સૂર્ય નક્ષત્રયોગ પરિમાણ મૂળમાં જે કહેલ છે. એ જ પ્રમાણે જૂનાધિક વિના ક્રમથી અહીં પણ સમજી લેવા, પાહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે (પાહુડ-૧૨) 9i-106] હે ભગવાન કેટલા અને કયા નામવાલા સંવત્સરો કહ્યા છે? પાંચ નામવાળા પાંચ સંવત્સરો પ્રતિપાદિત કરેલ છે. નક્ષત્ર સંવત્સર, ચાંદ્ર સંવસ્તરતુ સંવત્સર, આદિત્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર પહેલું નક્ષત્ર સંવત્સર જે નક્ષત્ર માસ હોય છે, તે તીસ મુહૂર્ત પ્રમાણવાળા અહોરાત્રથી ગણત્રી કરવામાં આવે તો કેટલા અહોરાત્ર પરિણાણવાળા પ્રતિપાદિત કરેલ છે ? રાત્રિ દિવસના પરિમાણ વિશે કહે છે કે સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ આ રીતે સાવયવ રાત દિવસના પ્રમાણથી એક નક્ષત્ર માસ પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો, પૂર્વોક્ત નક્ષત્ર માસ કેટલા પરિમાણવાળો મુહૂતગ્રંથી પ્રતિ પાદિત કરેલ છે? આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયાં સત્યાવીસ ભાગ અથતુ એક નક્ષત્ર માસનું સમગ્ર મુહૂર્તપરિમાણ થાય છે. આ પહેલાં કહેલ નક્ષત્ર માસ સંબંધી મુહૂર્ત પરિમાણ રૂપ અંતરનો બાર થી ગુણાકાર કરવાથી નક્ષત્રસંવત્સરનું પરિમાણ થઈ જાય છે. નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ત્રણસો સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા એકાવન, ભાગ આટલા રાત્રિદિવસથી નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, પૂર્વકથિત નક્ષત્ર સંવત્સ રનું પરિમાણ નવ હજાર આઠસો બત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા છપ્પન ભાગ આટલા મુહૂર્ત પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. આ મનુષ્ય લોકમાં જેબૂદીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સરમાં અને પ્રત્યેક ચંદ્રસંવત્સરમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છે ઋતુઓ પ્રતિપાદિત કરેલ છે. પ્રાવૃડુ વષરાત્ર શરદરૂઋતુ, હેમન્તતુ, વસંતઋતુ છઠ્ઠી. ગ્રીષ્મઋતુ એક ઋતુ માસ ત્રીસ અહોરાત્ર પ્રમાણનો હોય છે. ત્રીસ અહોરાત્રથી માસ પૂર્ણ થાય છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨ એ ચાંદ્રમાસ નવસો મૂહૂર્ત પરિમાણવાળો પ્રતિ પાદિત કરેલ છે. પૂર્વોક્ત રાત્રિદિવસના પ્રમાણ અને મુહૂર્તના પ્રમાણરૂપ કાળનો બારથી ગુણાકાર કરે તો તુસંવત્સર થાય છે. ઋતુસંવત્સરના અહોરાત્રનું પરિમાણ ત્રણસોસાઠ રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદન કરેલ છે. એ તુ સંવત્સરમાં દસ હજાર અને આઠસો મુહૂર્ત પરિમાણ હોય છે. ત્રીસ અહોરાત્ર પૂરા તથા એક રાત્રિદિવસનો અધભાગ અથતુ સાડી ત્રીસ અહો રાત્રવાળા રાત્રિદિવસના પરિમાણથી એક સૂર્યમાસ અથતુ સૌરમાસ પ્રતિપાદિત કરેલ છે, એક સૂર્યમાસ નવસો પંદર મુહૂર્તપરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે. આ પૂર્વ કથિત રાત્રિ દિવસના પરિમાણવાળા કે મુહૂર્ત પરિમાણવાળા અદ્ધા અથતિ કાળનો બારથી ગુણાકાર કરે તો સૂર્ય સંબંધી સૌર સંવત્સર થાય છે, ત્રણસો છાસઠ અહોરાત્ર પરિમાણવાળું આદિત્ય સંવત્સર પ્રતિપાદિત કરેલ છે આદિત્યસંવત્સરનું મુહૂર્તપરિમાણ 10980 મુહૂર્ત પરિમાણવાળું આદિત્ય સંવત્સર કહેલ છે. એ અભિવર્ધિતમાસનું મુહૂર્ત પરિમાણ એકત્રીસ અહોરાત્ર તથા ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ આટલા પ્રમાણવાળા રાત્રિદિવસના પરિમાણથી યુક્ત પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ વાળો કહેલ છે. અર્થાત્ આ અભિવધિત માસ નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા સત્તર ભાગ આટલા પરિમાણ વાળો આભિવર્ધિતમાસ પૂર્ણ થતો પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ પૂર્વ રાત્રિદિવસના પરિમાણવાળી કે મુહૂર્ત પરિમાણ વાળી અદ્ધા અથતુ પરિભાષા રૂપથી સિદ્ધ કાળ વિશેષ નો બારથી ગુણાકાર કરે તો ગુણન ફળ જે આવે એટલા પરિમાણ વાળું અભિ વર્ધિત સંવત્સર કહેલ છે. આ અભિ વર્ધિત સંવત્સર ત્રણસો વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બા. સઠિયા અઢાર ભાગ આટલા રાત્રિ દિવસના પરિમાણવાળું અભિવર્ધિત સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ અભિવર્ધિતસંવત્સરનું મુહૂર્તપરિમાણ ૧૧પ૧૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાઠિયા અઢાર ભાગ આટલું મૂહૂર્ત પરિમાણ એક અભિવર્ધિત સંવત્સ રનું થાય છે. અથવા બીજી રીતે મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે. જેમકે અભિવધિત સંવત્સરનું ખાસ ઠિયા અઢાર ભાગ થાય છે. 11511 મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ડ્યિા અઢાર ભાગ આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી અભિવર્ધિત સંવત્સર યથો ક્ત પરિમાણથી પરિપૂર્ણ થાય છે. આ રીતે પાંચે સંવત્સરોનું પરિમાણ કહેવામાં આવેલ છે. હે ભગવનું ! સઘળા પાંચે સંવત્સરથી મળેલ સંપૂર્ણ યુગ કેટલા રાત્રિ દિવસના પરિમાણવાળો કહેલ છે ? સંપૂર્ણ યુગનું પરિમાણ સત્તરસો એકાણુ અહોરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા સત્તાવન ભાગ થાય છે તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના પંચાવન ચૂર્ણિકા ભાગ અથતુ આટલા સાવવા અહોરાત્ર પરિમાણથી સંપૂર્ણ એક યુગનું પરિમાણ થાય છે. પહેલા નાક્ષત્રસંવત્સરનું પરિમાણ 327 અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકાવન ભાગ છે. બીજા ચંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક રાત્રિદિવસના બાસઠિયા બાર ભાગ આ રીતે ચાંદસંવત્સરનું પરિમાણ ત્રીજા ઋતુ સંવત્સરનું પરિમાણ ત્રણસોસાઠ રાત્રિ દિવસ પરિમાણવાનું કહેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ 68 સૂરપનત્તિ-૧૨-૯-૧૦ ચોથા સૌર સંવત્સરનું પરિમાણ ત્રણસો છાસઠ અહોરાત્ર પ્રમાણનું કહેલ છે. પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ ત્રણસો વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાઠિયા અઢાર ભાગ અથતુ આ રીતે પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ કહેવામાં આવેલ છે. સંપૂર્ણ યુગનું પરિમાણ મુહૂર્ત પરિમાણથી માપવામાં આવે તો પ૩૭૪૯ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એ ભાગના સડસઠિયા પંચાવન ભાગ આટલા પરિણામવાળા સાવયવ મુહૂર્ત પરિ માણથી યુગનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો, આડત્રીસ અહો રાત્ર દસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસંઠિયા ચાર ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ આટલા સાવયવ અહોરાત્ર પરિમાણ મેળવવાથી યુગ પ્રાપ્ત પરિમાણ મળી જાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું, એ પ્રક્ષેપ મુહૂર્તપરિ માણથી આ રીતે થાય છે- અગીયારસો પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા ચાર ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ 1150 સાવયવ આટલા મુહૂર્ત પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે, એ પ્રમાણે સ્વશિષ્યોને ઉપદેશ કરવો, યુગનું પુરેપુરું યુગપરિમાણ અઢારસોત્રીસ અહોરાત્ર પરિમાણથી એ પરિપૂર્ણ યુગ પ્રતિ પાદિત કરવામાં આવેલ છે. એ રીતે સ્વશિષ્યોને સમજાવવું પરિપૂર્ણ યુગનું પરિમાણ સૌર મુહૂર્તપરિમાણથી ચોપનહજાર નવસો મુહૂર્તનું થાય છે. અથતું આટલા પરિમાણ વાળા મુહૂતગ્નિ પરિમાણથી તે સંપૂર્ણ યુગ પરિપુર્ણ થાય છે. આ પ્રમાણે પ્રતિપાદિત. કરેલ છે. પરિપૂર્ણ યુગના પરિમાણમાં બાસઠિયા ભાગ મુહૂતષ્યિ ચોત્રીસ લાખ આડ ત્રીસસો મુહૂર્ત આટલા પ્રમાણવાળા બાસઠિયા ભાગનું મુહૂર્તપરિ માણ થાય છે. આ રીતે પુરેપુરો યુગ આટલા મુહૂઝથી પરિપૂર્ણ થાય છે તેમ પ્રતિપાદન કરેલ છે. પાંચ વર્ષવાળા એક યુગમાં સાઇઠ સૌર માસ થાય છે. અને ચાંદ્રમાસ બાસઠ જેટલા થાય છે. આ પ્રમાણે પહેલાં કહેલ છે અને ભાવિત કરેલ છે. આ એક યુગાન્તરમાં રહેલ આદિત્ય અને ચંદ્ર સંવત્સરાજ થાય છે, આટલા પ્રમાણવાળી અદ્ધા અથતુિ સમયનો છથી ગુણાકાર કરવો તે પછી બારથી તેનો ભાગ કરે તો ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. તથા એકત્રીસ પ્રમાણના ચાંદ્રસંવત્સર થાય છે. પાંચ વર્ષના એક યુગ માં સાઠ આદિત્યમાસ હોય છે. એકસઠ ઋતુમાસ હોય છે. બાસઠ ચાંદ્ર માસ હોય છે. સડસઠ નક્ષત્રમાસ હોય છે. આ પ્રમાણે પહેલાં કહ્યું છે. અને ભાવિત કરેલ છે. તેથીજ આ પ્રતિપાદિત કરેલ અદ્ધા તે તે માપવાળી કાગળતિનો બારથી ગુણાકાર કરવો તે પછી તેનો બારથી ભાગ કરવો ત્યારે ગુણક અને ભાગ રાશી. ના સરખાપણાથી તેનોભાગ કરે તો સાઠ આદિત્યસંવત્સર થાય છે. તથા એકસઠ ઋતુ સંવત્સર બાસઠ ચાંદ્રસંવત્સર તથા સડસઠ નાક્ષત્રસંવત્સર બાકી રહે છે. આ બધા એકજ યુગમાં રહેવાવાળા કહ્યા છે. સંવત્સર કરવા માટે બારથી ભાગ કર્યો છે, એ પ્રમાણે બધાજ સંવત્સરો બાર યુગ સમાપ્ત થયા પછી થાય છે. તેથી બાર યુગાન્ત કાળમાં જ આ પૂર્વોક્ત આદિત્ય ઋતુ ચાંદ્રનક્ષત્ર સંવત્સરો સાથેજ પ્રારંભ થનારા તથા સાથે જ સમાપ્ત થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિપાદિત કરીને કહેવું, પાંચ વર્ષના પ્રમાણવાળા એક યુગમાં યુગની અંદરના પાંચ સંવત્સરોના પરિપૂર્ણ માસનું પ્રમાણ પ્રતિપાદિત કર્યું જ છે. જેમકે અભિવર્ધિત સંવત્સરનું યુગના અંતમાં સાવયવ માસ Page #71 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨ 9 પરિમાણ પ૭ માસ 7 અહોરાત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા તેવીસ અથતુ અભિવર્ધિત સંવત્સરનું માસાદિ પરિમાણ આટલું છે. તથા આદિત્યસંવત્સરનું માસ પરિમાણ સાઈઠમાસ તથા ઋતુસંવત્સરનું માસપરિમાણ એકસઠમાસ, ચાંદ્રસંવત્સ રનું માસપરિમાણ બાસઠમાસ અને નાક્ષત્રસંવત્સરનું સડસઠમાસ આ તમામ પહેલાં કહીને ભાવિત કરેલ છે. આ જ પ્રમાણથી યુતિ બતાવવામાં આવે છે. આ પૂર્વકથિત અદ્ધા એકસો છપ્પનથી ગુણીને તથા બારથી ભાગ કરવો ત્યારે સાતસો ચુંમાલીસ અભિવર્ધિત સંવત્સર થાય છે. જેમકે અહીં કહેવામાં આવેલ અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ સતાવન માસ, સાત અહોરાત્ર અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્ત ના બાસઠિયા તેવીસ ભાગ થાય છે. આ સંખ્યાનો એકસો છપ્પનથી ગુણાકાર કરવો અને ગુણાકાર કરીને તેનો બારથી ભાગ કરવો ચૂલમાસ થવાથી સાવયવ બે માસ છોડી દેવાથી સાતસો ચુંમાલીસ થાય છે. આટલું જ અભિવર્ધિતસંવત્સરનું પ્રમાણ હોય છે. ધૂલી કર્મથી આદિત્ય માસ સાઇઠ થાય છે તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આ રીતે સાતસોએંસી થાય છે. આ આદિત્યસંવત્સર થાય છે. તે પછી ઋતુમાસની સંખ્યા એકસઠ છે. તેને એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આ રીતે સાતસોત્રાણુ થાય છે. ઋતુમાસ ચાંદ્રમાસની સંખ્યા બાસઠની છે. તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરવો ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આઠસો છ થાય છે. તે પછી નક્ષત્રમાસ પણ સડસઠ છે તેનો એકસો છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કરવો આઠસો એકોતેર થાય છે. પોતપોતાનું કહેલ પરિ પૂર્ણ સંવત્સરપરિ માસની પૂર્તિકાળમાં અથતુ આટલા સંવત્સરોમાં આ સંવત્સરોની અંતમાં અભિવ ધિત આદિત્ય-તુ-ચાંદ્ર-નાક્ષત્ર એ પાંચે સંવત્સરો સમાદિ અને સમપર્યવસાન હોય છે. આ યુગાન્તર્વતિ પાંચે સંવત્સરોની એક સાથેજ પ્રવૃત્તિ અને એકસાથેજ નિવૃત્તિ થાય છે. તેમ પ્રતિપાદન કરેલ છે. વાસ્તવિકપણાથી વિચાર્યમાન અન્ય પરતીર્થિકોના મતાનું સાર ચાંદ્રસંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર તથા પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા પચાસ ભાગ અથતુ અન્ય આચાર્યના મત પ્રમાણે, ચાંદ્ર સંવત્સરનું પરિપૂર્ણ પરિમાણ આટલા અહોરાત્રાદિથી યુક્ત પ્રમાણ પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યો ને કહેવું. બીજા આચાર્યના મતથી ચાંદ્રસંવત્સર ત્રણસો ચોપન અહોરાત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ અર્થાત્ અહોરાત્ર બન્નેના કથન પ્રમાણે, સરખેજ છે. આ પ્રમાણે અન્ય પરતીર્થિકોના આચાર્યના મતના સરખાપણાથી સ્વમત નું સમર્થન થાય છે. તેથી સ્વમતની વૃતા બતા વતા માટે અન્યના મતને પ્રતિપાદિત કરીને સ્વશિષ્યોને કહી બતાવવો આ મનુષ્ય લોકમાં જંબૂઢીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સર માં અને પ્રત્યેક ચંદ્રસંવત્સ રમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છ ઋતુઓ પ્રતિ પાદિત કરેલ છે. પ્રાવૃડુ વરાત્ર શરદઋતુ, હેમન્તતુ, વસંતઋતુ ગ્રીષ્મઋતુ આ રીતે આ પ્રવૃત્ વિગેરે બધી તુઓ દરેક જો ચંદ્ર રૂતુ થતી હોય તો એ બધી રૂતુઓમાં બબ્બે માસ સમજવા. જો કે સૂર્ય રૂતુમાં પણ બધે એજ માસ થાય છે. તો પણ અહીંયાં જુદું પ્રતિપાદન કરવાથી માસના પ્રમાણને વૃઢિબૂત કરવા તેમ કહેલ છે. ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક Page #72 -------------------------------------------------------------------------- ________________ સરપનત્તિ-૧૨-૦૯-૧૦ અહોરાત્રના બાસઠિયા બાર ભાગ આ પ્રમાણે સંવત્સર પરિમાણના પરિજ્ઞાનથી અથતિ આ પ્રમાણેના ચાંદ્ર સંવત્સરના પ્રમાણને લઈને ગણવામાં આવતા બે માસ કંઈક વધારે બાઠિયા બે રાત્રિ દિવસથી કંઈક વધારે ઓગણસાઇઠ અહોરાત્રથી કહેવામાં આવેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કહેવો. કર્મસંવત્સરમાં ચાંદ્રસંવત્સરને અધિકૃત કરીને આ કથ્યમાન સ્વરૂપની છ અવમરાત્ર-ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે. એક કર્મસંવત્સરમાં ચોવીસ પર્વ હોય છે. કારણ કે સંવત્સરમાસ મા પ્રમાણનો હોય છે. દરેક માસમાં બે પર્વ અમાવાસ્યા અને પૂર્ણિમારૂપ હોય છે એ ચોવીસ પર્વોમાં ત્રીજા પર્વમાં, અગીયારમાં પર્વમાં પંદરમાં પર્વમાં ઓગણીસમાં પર્વમાં ત્રેવીસમાં પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોવાથી છ અવ મરાત્ર-ક્ષય દિવસ કહેલા છે. પરંતુ રૂતુમાસ અથતિ કર્મમાસ અને ચાંદ્રમાસ પરસ્પર વિશ્લેષ અથતુ અંતર કરે તો જે અંશ પરસ્પરના અંતરનો ભાગ અથતુ અંતરના અંશ કે જે બાસઠિયા ત્રીસ ભારૂપ અંતરાંશ હોય છે. એજ એક માસ પ્રમાણવાળા કાળના અવમાત્રના ભાગ હોય છે જેમ કે કર્મ માસનું પ્રમાણ પૂરેપૂરા ત્રીસ અહોરાત્ર તુલ્ય હોય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ હોય છે, અતએવા ચાંદ્રમાસના પરિમાણનો અને કર્મમાસના પરિમાણનો પરસ્પર વિશ્લેષ કરવામાં આવે છે. આવી રીતે વિશ્લેષ કરવાથી રહેલ અંશ બાસઠિયા ત્રીજા ભાગરૂપ હોય છે. આજ અવરાત્રના ભાગ હોય છે. આ જ પ્રમાણે અવમાત્રનો માસપૂર્ણ થતા સુધી હોય છે. એક બાસઠિયા ભાગ અવમરાત્ર-ક્ષય તિથિનો દિવસ થાય છે. એક અહોરાત્રમાં જે બે . તિથિનો પાત પંચાગમાં દેખાય છે તેમાં પહેલી તિથી હયમાન હોય છે. એટલે કે ક્ષય થાય છે. તેમ લોકવ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે બાસઠ દિવસમાં એક એક દિવસ હીન-ઓછો થાય છે. અતિરાત્રની જીજ્ઞાસા કરવામાં આવે તો એક સંવત્સરમાં આ પ્રકારની છ છ સંખ્યાવાળી અતિરાત્રે એટલે કે વૃદ્ધિનો દિવસ પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે. ચોથું પર્વ વીત્યા પછી પહેલી વૃદ્ધિ તિથિ આવે છે. આઠમું પર્વ પુરૂં થયા પછી બીજી વૃદ્ધિ તિથિ આવે છે. બારમું પર્વ સમાપ્ત થયા પછી ત્રીજી વૃદ્ધિ તિથિ આવે છે. સોળમું પર્વ પુરૂં થયા પછી ચોથી અતિરાત્ર-વૃદ્ધિ તિથિ આવે છે. વીસમું પર્વ વીતી ગયા પછી પાંચમી વૃદ્ધિ તિથિ આવે છે. ચોવીસમું પર્વ વીત્યા પછી છઠ્ઠીવૃદ્ધિ તિથિ આવે છે. અવરાત્ર-ક્ષયતિથિ બેકમમાસની અપેક્ષાથી ચદ્રમાં સમાં થાય છે. અથતિ અમવરાત્રકમમાસની સજાતીય અથવું સાવન માસરૂપ હોય છે. તેમ સિદ્ધ થાય છે. ચાંદ્ર અને સાવનનું અંતર અવમ હોય છે. આ પ્રમાણે નિયમ કહેલ છે. આ છ અતિરાત્ર-અથતુિ અધિક તિથિ એક સંવત્સરમાં પ્રતિપાદિત કરેલ છે. તે સંવત્સર સૌરસંવત્સર છે. સૌર, સાવનના અંતરમાં અવમરાત્ર આવે છે. અહીંયાં પણ ચાંદ્ર માસની અપેક્ષાથી કર્મમાસની વિચારણા ભાવિત કરેલ છે. અતિરાત્ર-વૃદ્ધિ સૌરસંવત્સરમાં અને અવમાત્ર ક્ષયતિથિ ચાંદ્રસંવત્સરમાં થાય છે. સૂર્યની અપેક્ષાથી કર્મમાસની વિચારણામાં પ્રત્યેક વર્ષમાં છ અતિરાત્ર આવે છે. તેમ સમજવું. ચંદ્રમાસને અધિકૃત કરીને કર્મમાસની વિચારણામાં દરેક સંવત્સ રમાં છ અવમરાત્ર-ક્ષય આવે છે. તે પ્રમાણે જાણવું આનાથી એ સિદ્ધ થાય છે કે-જે અતિરાત્ર હોય છે તે સૌર સંવત્સરમાં હોય છે. તથા જે અવરાત્ર-ક્ષયતિથિ આવે છે તે Page #73 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨ ચાંદ્રસંવત્સરમાં આવે છે. પાંચ વર્ષવાળા યુગમાં આ પ્રકારવાળી પાંચ વષકાળમાં થનારી અને પાંચ હેમંતકાળ માં થવાવાળી આ પ્રમાણે દસ આવર્તનરૂપ એટલે કે વાર વાર દક્ષિણ ઉત્તરના ગમનરૂપ સંચલન અર્થાતુ અયન રૂ૫ ગતિ પ્રતિપાદિત કરેલ છે. પાંચ વર્ષવાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિયો થાય છે. તથા ચંદ્રની એકસોચોત્રીસ આવૃત્તિયો થાય છે. તેથી અહીંયાં સૂર્યના અને ચંદ્રના જેટલા અયન હોય છે, તેટલી આવૃત્તિ થાય છે. એ નિશ્ચિત છે. એક સંવત્સરમાં ત્રણસોછાસઠ દિવસ હોય છે, તથા. એક મંડળભ્રમણનું પરિમાણ એકસો ત્રાશી અહોરાત્ર હોય છે. એક યુગમાં અઢાર સોતીસ દિવસો હોય છે. વિગેરે તમામ પહેલાં પ્રતિપાદિત કરેલ જો સૂર્યની આવૃત્તિમાં તિથિ જાણવી હોય તો વિશેષ તિથિ યુક્ત જે આવૃત્તિ જાણવી હોય એ સંખ્યામાંથી એક કમ કરવો, તે પછી એ સંખ્યાથી એકસો ત્રાશીનો ગુણાકાર કરવો એકસો વ્યાશીમાંથી એક ન્યૂન કરેલ આવૃત્તિથી ગુણાકાર કરવો. ગુણાકાર કરીને જે સંખ્યાથી એકસો ત્રા શીનો ગુણાકાર કરેલ હોય તેને ત્રણગણા કરવા, ગુણાકાર કરીને તેમાં એક ઉમેરવો. પછી જેટલી સંખ્યા થાય તે સંખ્યાને આગળની સંખ્યામાં મેળવવી તે પછી પંદર થી. તેનો ભાગ કરવો. ભાગ કરવાથી જે ફલ આવે એ તિથિમાં એટલી સંખ્યાના પર્વ વીત્યા પછી તે વિવક્ષિત અયનગતિરૂપ આવૃત્તિ પરાવર્તિત થાય છે. અને જે અંશ શેષ રૂપ રહે છે. એટલા દિવસ સમજવા. એટલા દિવસના પછીના દિવસમાં આવૃત્તિ થાય છે, અહીં આવૃત્તિનો ક્રમ આ પ્રમાણે થાય છે અહીં યુગમાં પહેલી આવૃત્તિ દક્ષિ, ણાયન ચલનરૂપ પ્રવૃત્તિ શ્રાવણ માસમાં થાય છે. બીજી આવૃત્તિ ઉત્તરાયણ ગતિરૂપ માઘમાસ માં થાય છે. ત્રીજી આવૃત્તિ ફરીથી શ્રાવણમાસમાં થાય છે ચોથી આવૃત્તિ ફરીથી માઘમાસમાં પાંચમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં છઠ્ઠી ફરીથી માઘ માસમાં, સાત મી પાછી શ્રાવણ માસમાં આઠમી ફરીથી માઘમાસમાં નવમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં દસમી આવૃત્તિ ફરીથી માઘમાસમાં આ પ્રમાણેદસ આવૃત્તિ થી યુગની સમાપ્તિ થાય છે. તેથી સૂર્યની દસ આવૃત્તિ છે તેમ કહ્યું છે. સૂર્યની પહેલી આવૃત્તિના સમયે ચંદ્ર અભિજીત નક્ષત્રની સાથે યોગ યુક્ત થાય છે. અભિજીતુ નક્ષત્ર ના પહેલા સમયમાં પ્રવર્તમાન ચંદ્ર, સૂર્યની પહેલી આવૃત્તિમાં હોય છે. એ સમયે સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને એ પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પુષ્ય નક્ષત્રના. ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથે બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના તેત્રીસ ચૂર્ણિકા ભાગ આટલું પ્રમાણ શેષ રહે ત્યારે સૂર્ય પહેલી વર્ષાકાલભાવિની આવૃત્તને પૂર્ણ કરે છે. સંસ્થાન શબ્દની પ્રસિદ્ધિ પ્રવચના દિમાં મૃગશિરા નક્ષત્રમાં દેખાય છે. તેથી આ પ્રમાણેનો ઉત્તર શ્રીભગવાને સંક્ષેપથી કહેલ છે. તે સમયે મૃગશિરા નક્ષત્રના અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ચૂર્ણિકા ભાગ શેષ રહે બીજી આવૃત્તિના પ્રવર્તન સમમયાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે. પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગ વિષે જે પ્રમાણે પહેલી વષકાળની આવૃત્તિના કથન સમયમાં મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરેલ છે, એજ પ્રમાણે અહીં પણ સમજી લેવું. વિશાખા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર શ્રાવણમાસ ભાવિની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ચંદ્રની ત્રીજી આવૃત્તિના સમયે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત પુરા તથા એક મુહૂર્તના Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂરપનતિ-૧૨-૧૯૯-૧૦૬ બાસઠયા ચોપન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચાલસ ભાગ અથતુ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાલીસ ચૂર્ણિક, ભાગ શેષ વધે ત્યારે ચંદ્ર ત્રીજી આવૃત્તિ પ્રવર્તિત કરે છે. ત્રીજી આવૃત્તિના સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેવીસ ચૂહિક ભાગ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનું શેષ રહે ત્યાં રહીને સૂર્ય શ્રાવણમાસ ભાવિની વષકાળની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, રેવતી નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર ચોથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. જ્યારે રેવતી નક્ષત્રના પચીસ મુહૂર્ત થયા એક મુહૂર્તના બાસઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બત્રીસ ચૂણિકા ભાગ આટલા પ્રમાણના મુહૂતદિ ચૂર્ણિકાભાગ જ્યારે બાકી રહે ત્યારે ત્યાં રહેલ ચંદ્ર વષકાળની ચોથી આવૃત્તિને પૂરિત કરે છે. પુષ્ય નક્ષત્રની સાથે યોગ યુક્ત થઈને સૂર્ય તે સમયે રહે છે. પુષ્ય નક્ષત્રનો સમયવિભાગ પણ જે રીતે પહેલાં બીજા અને ત્રીજા પયયિમાં પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે અહીંયાં સમજી લેવો. પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર પૂવશિષ્ણુની નક્ષત્રની સાથે યોગયુક્ત રહે છે. પૂવફાળુની નક્ષત્રના બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઢિયા તેર ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પ્રવર્તમાન ચંદ્ર પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિને પ્રવર્તિત કરે. છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે, તથા પુષ્ય નક્ષત્રનો સમય વિભાગ પણ જે પ્રમાણે પહેલી આવૃત્તિમાં પ્રતિપાદિત કરેલ છે એજ પ્રમાણે અહીંયા પણ સમજી લેવો, આ પૂવપ્રતિપાતિ ચાંદ્રાદિ પાંચ સંવત્સરોમાં હેમંતકાળની ભાવિની ઉત્તરાયણ ગતિરૂપ આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ યુક્ત થઈને પ્રવર્તિત કરે છે ? હસ્ત નક્ષત્રની સાથે રહીને પ્રવર્તિત કરે છે, હસ્ત નક્ષત્રના પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઈઠ ભાગ આટલા પ્રમાણ હસ્ત નક્ષત્રના મુહૂતદિ જ્યારે અવશિષ્ટ રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને હેમંતઋતુની પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પહેલી આવૃત્તિ ના પ્રવર્તમાનકાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયમાં જ સ્થિત હોય છે, તે સમયે ચંદ્ર શતભિષા નક્ષત્રની સાથે યોગ યુક્ત રહે છે. શતભિષાનક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાઠિયા અઠ્યાવીસ ભાગ તથા. બાસઠિયા એક ભાગના સડસઠિયા તાલીસભાગ શતભિષા નક્ષત્રના આટલા પ્રમાણ મુહૂતદિભાગ શેષ જ્યાં રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને બીજી હેમંત કાળ ની. આવૃત્તિને પ્રવર્તિત કરે છે. બીજી આવૃત્તિના પ્રવર્તમાનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વર્તમાન રહે છે ? આ સૂત્રાશની વ્યાખ્યા અને ગણિતપ્રકિયા પહેલી આવૃત્તિના કથન પ્રમાણે છે. ત્રીજી હેમંતઋતુ ભાવિની આવૃત્તિ કે જે માઘમાસમાં આવે છે ત્યારે ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને તેને પ્રવર્તિત કરે છે. પુષ્ય નક્ષત્રની સાથે તે સમયે ચંદ્ર યોગયુકત રહે છે. જે સમયે ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિતું કરે છે. તે સમયે પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેતાલીસ ભાગ તથા બાસઠિયા એક Page #75 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૨' ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનું જ્યારે શેષ રહે છે. ત્યાં જ વર્તમાન રહીને ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના અન્તભાગમાં વર્તમાન રહીને સૂર્ય ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ચોથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર મૂળ નક્ષત્રની સાથે રહે છે. ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં મૂળ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસ ઠિયા વીસ ભાગ આટલા પ્રમાણના મુહૂતદિ શેષ રહે ત્યારે ચંદ્ર ચોથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ત્યાં વર્તમાન રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં વર્તમાન રહીને માઘમાસાભાવિની હેમન્તકાળની ચોથી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. સંવત્સરોમાં માઘમાસભાવિની હેમંતકાળની પાંચમી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને પ્રવર્તિત કરે છે. કૃત્તિકા નક્ષત્રની સાથે ચંદ્રયોગ કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવ નકાળમાં કૃતિકાનક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂર્ણિકા ભાગ આટલું મુહૂતાદિ પ્રમાણ કૃતિકા નક્ષત્રનું જ્યારે શેષ રહે ત્યાં આગળ વર્તમાન રહીને ચંદ્ર માઘમાસભાવિની પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ઉત્તરાષાઢા, નક્ષત્રના અંતના ભાગમાં સૂર્ય અભિજીતુ વિગેરે નક્ષત્રની સાથે રહે છે. પાંચ વર્ષના પ્રમાણવાળા યુગમાં આ દસ પ્રકારનો રોગ પ્રતિપાદિત કરેલ છે. વૃષભનું જાત યોગ વેણુકાનુજાત યોગ મંચ યોગ મંતાતિમંચ યોગ છત્ર યોગ છત્રાતિછત્ર યોગ યુગનદ્ધ યોગ ધનસંમર્દ યોગ પ્રીણિત યોગ મંડૂકલ્પયુત યોગ ચંદ્ર સૂર્ય અને નક્ષત્ર પ્રતિનિયત ગતિવાળા હોય છે. અને ગ્રહો અનિયત તિવાળા હોય છે. પહેલાં કહેલ પાંચ સંવત્સરોમાં જે છત્રાતિછત્ર નામનો છઠ્ઠો યોગ છે તેને ચંદ્ર કયા પ્રદેશ વિશેષમાં રહીને યોગ કરે છે? જંબૂદ્વપ નામના દ્વીપના પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણના ક્રમથી લંબાય માન જીવા અથતું દોરીથી મંડળના એકસો ચોવીસ વિભાગ કરીને દક્ષિણ પશ્ચિમમાં એટલેકે નૈઋત્ય ખૂણામાં મંડળના ચતુથાશ પ્રદેશમાં સત્યાવીશ અંશોને ભોગવીને તથા અઠ્યાવીસમા ભાગને વીસથી ભાગીને તેના અઢાર અંશોને ગ્રહણ કરીને તે ત્રણ અંશો અને બે કળાથી નૈઋત્ય કોણને પ્રાપ્ત કર્યા પહેલાં અથતું. નૈઋત્ય કોણની નજીક ચંદ્ર રહે છે, આ પ્રમાણે ભ્રમણ કરતો એ ચંદ્ર છત્રાતિ છત્ર નામના છઠ્ઠા યોગને પૂરિત કરે છે. છત્રાતિછત્ર નામના યોગના ઉત્પત્તિ કાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે? ચિત્રા નક્ષત્રના અંત ભાગમાં વર્તમાન રહે છે. પાહુડ-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૩) [107-109] હે ભગવનું આપે કેવા પ્રકારથી ચંદ્રમાની ક્ષયવૃદ્ધિ પ્રતિપાદિત કરેલ છે ? આઠસોપંચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ ચંદ્રમાનો વૃદ્ધિક્ષય પ્રતિપાદિત કરેલ છે. આ સંપૂર્ણ ચાંદ્રમાસની વ્યવસ્થા કહેલ છે. જ્યોત્સના પક્ષથી અર્થાતુ શુકલપક્ષથી અંધકારપક્ષ એટલેકે કૃષ્ણપક્ષમાં ગમન કરીને ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા છેંતાલીસ ભાગ યાવતુ અપવૃદ્ધિ-ક્ષય કરે છે. આટલા મુહૂર્ત પ્રમાણમાં ચંદ્ર રાહુના વિમાનની પ્રભાથી રેજીત થાય છે. એક Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂરપનરિ-૧૩-૧૦૧૦૯ ચાંદ્રમાસમાં બે પક્ષો હોય છે. તેમાં એક પક્ષમાં ચાંદ્રમાસ ની વૃદ્ધિ થાય છે. અને બીજા પક્ષમાં અપવૃદ્ધિ-ક્ષય થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર સુધીનું હોય છે. એક અહોરાત્રના બાસઠિયા બત્રીસભાગ થાય છે. આ અહોરાત્રના ત્રીસ મુહૂર્ત કરવા માટે ઓગણત્રીસનો ત્રણથી ગુણાકાર કરવાથી આઠસોસીતેર મુહૂર્ત થાય છે. તથા જે અહોરાત્રના બાસયિા બત્રીસ ભાગ છે. તેનો પણ મુહૂતત્મિક ભાગ કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવાથી નવસોસાઈઠ આવે છે, તેનો બાસઠથી ભાગાકાર કરવાથી પંદર મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા ત્રીસ ભાગ શેષ રહે છે. જે પંદર મુહૂર્ત થાય છે તેને પહેલાં કહેલ આઠસોસિત્તેરની સાથે મેળવાથી આઠસોપંચાસી મુહૂર્ત થાય છે. તથા બાસ ઠિયા ત્રીસભાગ શેષ વધે છે. આ રીતે આઠસોપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા ત્રીસભાગ થાય છે.. તે પહેલાં એટલેકે પક્ષની આદિ પ્રતિપાદાતિથી સમાપ્ત થાય તો પુરેપુરો પંદરમો ભાગ રક્ત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તો બીજો પંદરમો ભાગ પરે પુરો પંદરમો ભાગ રક્ત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તો બીજો પંદરમો ભાગ. પુરેપુરો લાલ થાય છે. ત્રીજ તિથિ સમાપ્ત થાય તો ત્રીજો પંદરમો ભાગ લાલ થાય છે આ પ્રમાણે ક્રમથી યાવતુ પંદરમી તિથિ સમાપ્ત થાય તો પંદરમો ભાગ લાલ થાય છે. આ પંદરમી તિથિના અંતના સમયમાં પંદર ચંદ્ર સવત્મના રાહુ વિમાનની પ્રભાથી લાલ થાય છે. આ પંદરમી તિથિ કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા નામની તિથિ હોય છે. કૃષ્ણપક્ષથી શુકલપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસોબેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાઠિયા છેંતાલીસ ભાગ યાવતુ આટલા કાળ પર્યન્ત ચંદ્ર વધે છે. યથોક્ત સંખ્યાવાળા મુહૂર્તમાં ચંદ્ર ધીમે ધીમે ગમન કરવાથી વિરક્ત એટલે કે પ્રકાશની વૃદ્ધિ કરે છે. પ્રકાશ વૃદ્ધિનો ક્રમ આ પ્રમાણે છે શુકલ પક્ષના આરંભની એકમની તિથિએ પહેલો ભાગ એટલે કે પૂરેપૂરો પંદરમો ભાગ પ્રકાશિત થાય છે, તે પછી બીજને દિવસે બીજો પુરેપુરો પંદરમો ભાગ યાવતુ પ્રકાશિત થાય છે. એ જ પ્રમાણે ત્રીજના દિવસે તે તે ભાગના વૃદ્ધિના ક્રમથી લાલ થાય છે, યાવતુ પંદરમી તિથિએ પંદરે ભાગથી યાવતુ ચંદ્ર પ્રકાશિત થાય છે. પૂર્ણિમા તિથિના અંતના સમયને છોડીને શુકલપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને બાકીના સમયમાં ચંદ્ર લાલ પણ થાય છે અને વિરક્ત પણ થાય છે. એક યુગમાં પહેલાના કથન પ્રમાણે બાસઠ પૂર્ણિમા હોય છે, અને બાસઠ અમાસ હોય છે, ચંદ્રમાના પૂર્વકથિત સંપૂર્ણ વિરાગ એટલે કે રાગનો અભાવ છે, આજ ચંદ્રમાનું પૂર્વકથિત સ્વરૂપાત્મક રાગપણ કહેવામાં આવેલ છે, બાસઠ અમાવાસ્યાવાળા યુગમાં ચંદ્રનો સમગ્ર દેખાતો ભાગ રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલે કે સંપૂર્ણ રાગયુક્ત બાસઠ અમાવાસ્યામાં થાય છે, તથા આ પહેલા કહેલ સ્વરૂપવાળા યુગમાં ચંદ્રમાનું સર્વપ્રકાર નું રાગરહિતપણું બાસઠ પૂર્ણિમામાં હોય છે. અમાસ અને પૂર્ણિમારૂપ પર્વો એકસો ચોવીસ થાય છે. આ પહેલા કહેલ સઘળું રાગવિરાગનું સ્વરૂપ રક્ત સ્વચ્છયોગ પણ એકસોચોવીસ થાય છે. પાંચ સંવત્સરોનો જેટલી સંખ્યાવાળો સમય અતિ એકસો ચોવીસ પ્રમાણ સમયથી યાવતું કાલ ન્યૂન અથતુ એકસોતેવીસથી કંઈક વધારે સમય આટલો પરિમિત સમય અસંખ્યાતા અથવુ અપરિચિત દેશરાગ વિરાગ સમય હોય છે. અમાવાસ્યા અને પૂર્ણિમાનું અંતર ચારસોએ બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના Page #77 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૩ બાસઠિયા છેતાલીસ ભાગ થાય છે. અમાવાસ્યાથી અમાવાસ્યા એક શુકલાદિ ચાંદ્રમાસ થાય છે. તેનું પ્રમાણ ઓગણત્રીસ રાતદિવસ તથા એક રાતદિવસના બાસ ઠિયા બત્રીસભાગ થાય છે. પુનમથી પુનમ પર્યન્તનો સમય પણ કૃણાદિ ચાંદ્રમાસ હોય છે, તેથી અહીંયા પણ મુહૂર્તપરિમાણ એ જ પ્રમાણે થાય છે, પૂર્વ પ્રતિપાદિત મુહૂર્તપરિ માણ આઠસો પંચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બત્રીસ ભાગ આટલા મુહૂતપ્રમાણનો એક ચાંદ્રમાસ થાય છે. પહેલાં કહેલ ચાંદ્રમાનો અર્ધો ભાગ અથતુ એક પક્ષમાં ચંદ્ર કેટલા મંડળને પુરે છે. ચૌદ મંડળોમાં ચંદ્ર ગમન કરે છે, ચૌદ મંડળો પુરા અને પંદરમા મંડળના ચોથા ભાગ અથતિ સવા ચૌદ મંડળમાં ભ્રમણ કરે છે. સૌર સંક્રાંતિની અવધિરૂપ અધમાસ પ્રમાણવાળા સમયમાં ચંદ્ર કેટલા મંડળમાં સંચરણ કરે છે ? આદિત્ય અધમાસથી ચંદ્ર સોળ મંડળમાં ભ્રમણ કરે છે. સોળ મંડળચારી એજ ચંદ્રનો ઉદય થાય છે. અને બીજા બે અષ્ટક એકસો ચોવીસભાગ આઠભાગ તુલ્ય કે જેને કોઈ બીજા ચંદ્ર ભોગવેલ હોય એજ ચંદ્ર સ્વયં પ્રવેશ કરીને ગતિ કરે છે. આ બે અષ્ટકો એકસોચોવીસના આઠમાભાગ પ્રમાણને કોઈએ પહેલાં ઉપભોગ ન કરેલમાં ચંદ્ર સ્વયં પ્રવેશિને ગમન કરે છે. એ અષ્ટકના સમયનું પ્રતિપાદન આ પ્રમાણે છે. સવવ્યંતર મંડળથી ધીરેધીરે બહાર નિકળતો ચંદ્ર જ્યારે અમાસના અંતમાં ગમન કરે છે. ત્યારે એક અષ્ટક આ રીતે થાય છે, જેનો પહેલાં કોઇએ ઉપભોગ કરેલ ન હોય ત્યારે ચંદ્ર સ્વયં ત્યાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ પ્રમાણે બધા બાહ્ય મંડળથી ધીરેધીરે દરની તરફ પ્રવેશ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાના અંતમાં આવે છે. ત્યારે કોઈએ ઉપભોગ ન કરેલ હોય એવા બીજા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ પ્રમાણે બે અષ્ટકો હોય છે. આ પહેલાં કહેવામાં આવેલા અમાસની અંતમાં તથા પૂર્ણિમાની અંતમાં રહેલા બે અષ્ટકો એવા હોય છે કે જેને બીજા કોઈએ પહેલા ભોગવેલ ન હોય કે જ્યાં ચંદ્ર પોતે પ્રવેશ કરીને ગતિ કરે છે. પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર મંડળની તરફ પ્રવેશ કરે ત્યારે સાત અર્ધમંડળો થાય છે. જેને ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને આકમિત. કરે છે. એ મંડળમાં ગમન કરે છે. વાસ્તવિક રીતે બે ચંદ્ર એક ચાંદ્રમાસથી ચૌદમંડળો. પૂરા કરીને પંદરમા મંડળના એક સોચોવીસીયા બત્રિસિયાભાગને પોત પોતાના ભ્રમણથી પુરિત કરે છે. આ પ્રકારના એજ સાત અધમંડળો હોય છે. કે જેમાં ચંદ્ર અભ્યતરાભિમુખ ગમન કરીને મંડળોના દક્ષિણભાગથી તેતે મંડળોમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. હવે એજ મંડળોને બતાવે છે. દક્ષિણ ભાગથી અત્યંતર મંડલાભિમુખ પ્રવિષ્ટ થયેલ ચંદ્રના એજ સાત અધમંડળો હોય છે. કે જે મંડળોનું અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અધી મંડળો હોય છે. બીજું અર્ધમંડળ, ચોથું અર્ધમંડળ છઠ્ઠ, અર્ધમંડળ આઠમું અર્ધમંડળ દસમું અર્ધમંડળ, બારમું અધમંડળ, અને ચૌદમું અર્ધમંડળ આ પ્રમાણે સાત અધ મંડળો હોય છે. પહેલાં કહેલ બીજું ચોથા ઈત્યાદિ યુગ્મ અધમંડળો સાત થાય છે. જે મંડળીમાં ચંદ્ર સર્વ બાહ્ય નામના પંદરમા મંડળથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ગમન કરે છે. પહેલા અયનમાં ગમન કરતો ચંદ્ર પૂર્વોક્ત મંડળોમાં ઉત્તર ભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ચંદ્ર વફ્ટમાણ પ્રકારના છ અર્ધમંડળ પુરા Page #78 -------------------------------------------------------------------------- ________________ 76 સૂરપન્નત્તિ-૧૩/૧૦૭-૧૦૯ અને સાતમા અર્ધમંડળના સડસઠિયા તેરમા ભાગ જેટલો પ્રદેશ હોય છે. એટલા પ્રદેશમાં ચંદ્ર ઉત્તર ભાગથી અંતરાભિમુખ પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ કહેવામાં આવનારા છ પરિપૂર્ણ અર્ધમંડળ તથા સાતમા અધમંડળના સડસઠિયા તેરભાગ જેટલા પ્રદેશોમાં ચંદ્ર પંદરમા સર્વબાહ્ય મંડળમાંથી આરંભ કરીને અંદરની તરફ પ્રવેશ કરીને ઉત્તરભાગથી એ મંડળોમાં પ્રવેશ કરીને ગમન કરે છે. ત્રીજા અધમંડળમાં પાંચમા અધમંડળને, સાતમા અર્ધમંડળમાં નવમાં અધમંડળમાં અગીયારમા અધ મંડળમાં તેરમાં અર્ધમંડળમાં તથા પંદરમાં અધમંડળના સડઠિયા તેરભાગમાં ગમન કરે છે. ત્રીજા વિગેરે વિષમ સંખ્યાવાળા છઅર્ધમંડળ પુરા તથા સાતમા અધમંડળના સડઠિયા તેરભાગ એટલા પ્રદેશોમાં ચંદ્ર સર્વબાહ્ય મંડળથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને ઉત્તરભાગથી પ્રવેશીને ગમન કરે છે. આ પહેલાં કહેલ પ્રમાણવાળા સમયમાં ચંદ્રનું પહેલું અયન સમાપ્ત થાય છે. જેટલા પ્રમાણનું નાક્ષત્ર અર્ધમાસ થાય છે, એટલાજ ચાંદ્રમાસ હોતા નથી તથા એક યુગમાં જેટલા ચાંદ્ર અધમાસ હોય છે, એટલાજ નાક્ષત્ર અર્ધમાસ હોતા નથી ચંદ્ર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અર્ધમાસથી સંપૂર્ણ એક અધમંડળ વધારે ગમન કરે છે, તથા બીજા અધમંડળથી સડસઠિયા ચારભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસ ભાગના નવભાગ વધારે જાય છે. આટલું પ્રમાણ વધારે સંચરણ કરે છે. બીજા અયનને પ્રાપ્ત થયેલ એટલેકે પક્ષની સંધીમાં રહેલ ચંદ્ર સવન્જિંતર મંડળના પૂર્વભાગથી બહાર જવા માટે પ્રવૃત્ત થાય છે. અર્થાત્ સવવ્યંતર મંડળના પૂર્વ ભાગમાં ગમન કરે છે. ત્યાં મંડળના સડસઠિયા ચોપનભાગ મંડળના થાય છે. જેને ચંદ્ર સૂર્યાદિગ્રહોએ ભોગવેલને ફરી ભોગવે છે. એજ ચંદ્ર બીજા અયનમાં ગમન કરે ત્યારે પાશ્ચાત્ય ભાગથી નીકળીને પશ્ચિમ ભાગમાં સંચાર કરે છે. જે પર થી એટલે કે સૂય દિગ્રહોથી ચીર્ણ ભાગ થાય છે. તે ચોપન ભાગના છભાગ થાય છે. અથતુ સૂયદિથી ઉપભક્ત મંડળને ચંદ્ર ફરીથી ભોગવે છે. તથા છ તેર ભાગને ચંદ્ર સ્વયમેવ ભોગવેલ ને ફરીથી ભોગવે છે, અને જે કોઈ સૂયદિગ્રહ દ્વારા આચણ કરેલ ન હોય તેને ચંદ્ર પોતેજ ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. એ બે ક્યા ક્યા છે? વિશેષ કંઈપણ કહેલ નથી, એક જે તેરમો ભાગ છે તે સવવ્યંતર મંડળમાં થાય છે. ઉત્તરાભિમુખ ગમનમાં પ્રવેશેલ ચંદ્ર જ્યારે પહેલાં પ્રવર્તમાન યુગની અંતમાં સભ્ય તર મંડળમાં પ્રથમ ગતિના રોકાઈ જવાથી અન્ય ગતિથી પ્રવર્તિત થાય ત્યારે પહેલો તેરમો ભાગ થાય છે. બીજો તેરમો ભાગ સર્વબાહ્ય મંડળમાં બીજા અયનની દક્ષિણાયન ગતિ સમાપ્ત થવાના સંધી યુગના બીજા પર્વના સમાપ્તિકાળમાં પૂર્ણિમાના અંતમાં એ પર્યન્તવર્તિ થાય છે. આ પૂર્વોક્ત સવવ્યંતર અને સર્વબાહ્ય મંડળગત પક્ષના અંતમાં ઉત્પન્ન થયેલ તે સડસઠિયા તેરના બે ભાગ જેને ચંદ્ર સૂયાદિ કોઈપણ ગ્રહોએ નહીં ભોગવેલ હોય તેવાને સ્વયં ત્યાં પ્રવેશ કરીને ગમન કરે છે. આની જેમ પૂર્વ કથિત પ્રમાણવાળા સમયથી બીજા દક્ષિણાભિમુખ ગમનરૂપ સવવ્યંતર મંડળથી બહાર નીકળવારૂપ ચંદ્રાયન એટલે કે ચંદ્ર ચાર સમાપ્ત થાય છે. જો બીજું અયન પણ આટલા પ્રમાણનું છે. તો નાક્ષત્રમાસ હોતા નથી. પરંતુ ચાંદ્રમાસથી નાક્ષત્રમાસ વધારે હોય છે. તો બન્નેના કાળનું સરખાપણું કેવી રીતે થાય છે ? સમય ભેદસ્થળમાં નાક્ષત્રમાસથી ચંદ્ર, ચાંદ્રમાસથી કેટલા પ્રમાણ વધારે ગમન કરે છે ? જે પ્રમાણે બે Page #79 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૩ અધમંડળમાં પરિપૂર્ણ અધિક હોય છે. તથા ત્રીજા અર્ધમંડળના સડસઠિયા આઠભાગ તથા એક સડસઠિયા ભાગને એકત્રીસથી વિભત કરીને તેના અઢાર ભાગોને વધારે કરે છે. આટલા પ્રમાણતુલ્ય ચંદ્ર, ચાંદ્રમાસમાં નાક્ષત્ર માસથી વધારે ગમન કરે છે. બીજા અયનના અંતમાં ચૌદમા અર્ધમંડળમાં તેની સન્મુખ ગત હોવાથી તે પછી પર્વત પ્રદેશમાં સાક્ષાત્ ચંદ્રમા અધમંડળમાં પ્રવેશ કરીને કેટલોક સમય ત્યાં રહીને ફરીથી બીજીવાર પ્રવેશ કરીને પહેલીક્ષણની પછી સર્વબાહ્યવંતરના સમીપસ્થ બીજા મંડળની સન્મુખ ચંદ્ર ગમન કરે છે. તે પછી એજ સર્વબાહ્ય મંડળના પછીના બીજા અધમંડળમાં ગમન કરતો વિવક્ષિત થાય છે. જે પ્રમાણે ચંદ્ર ત્રીજા અધ્યનમાં ગમન કરે ત્યારે પહેલાં મેરૂની પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે. તે પછી બાહ્યાવંતર મંડળના વ્યવધાન વિનાના પૂર્વભાગમાં રહીને પાછલા અધમંડળના સડઠિયા એકતાલીસભાગ થાય છે. જેને ચંદ્ર પોતે કે બીજાએ ભોગવેલાને ફરીથી ઉપમુક્ત કરે છે. કૃષ્ણપક્ષમાં અને શુકલ પક્ષમાં પહેલાં અને પછી એકજ સ્થાનમાં રહીને પંદરમાં મંડળના સડસઠિયા તેરમો ભાગ બન્ને તરફ વર્તમાન હોવાથી પ્રવેશ અને નિર્ગમનના સમયમાં સડઠિયા તેરમો એક ભાગ-પ્રદેશને બીજાએ ભોગવેલને ફરી ભોગવે છે. તથા બીજા સડસઠિયા તેર ભાગ પ્રદેશને પોતે અથવા બીજાએ વ્યાપ્ત કરેલ ને ફરીથી વ્યાપ્ત કરે છે. આ પ્રકારના પરિભ્રમણથી સર્વબાહ્ય નામના પંદરમા મંડળની પછીના પશ્ચિમ ભાગમાં રહીને બીજું અધમંડળ સમાપ્ત થાય છે. પશ્ચિમ ભાગ ગત ચાર-ગતિની પછી, એજ ત્રીજા અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગનો ઉપભોગ કરીને મેરૂના પૂર્વ ભાગમાં પ્રવેશ કરે છે. ત્યાં આગળ સર્વબાહ્ય મંડળથી પછીના પૂર્વ ભાગના અર્ધમંડળના જે સડસઠિયા એકતાલીસભાગ હોય છે, કે જેને ચંદ્ર પોતે કે અન્ય કોઈ બીજાએ ભોગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તે પછી અન્ય જે સડસઠિયા તેરમો ભાગ છે. કે જેને ચંદ્ર અન્ય ભોગવેલને ફરીથી ભોગવે છે. બીજો જે સડસઠયા તેરમો ભાગ છે. કે જેને ચંદ્ર પોતે ભોગવેલને પ્રતિચરિત કરે છે. આટલા પ્રમાણવાળા કાળથી અથતુ સર્વબાહ્ય મંડળથી પછીનું ત્રીજું પૂર્વભાગનું અધમંડળ સમાપ્ત થાય છે. સડસ ઠિયાભાગ પણ પૂર્ણ થવાથી ત્રીજા મંડળનો સંચાર સમાપ્ત થાય છે. પૂર્વ દિશાના ત્રીજા અધમંડળની સમાપ્તિની પછી એજ ત્રીજા અયનમાં ચંદ્રગમન કરે ત્યારે અથવું પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે ત્યારે સર્વબાહ્ય નામના પંદરમાં મંડળની પછીના ચોથા પાશ્ચાત્ય અર્ધમંડળના સડસઠિયા આઠ ભાગ તથા સડસઠિયા એકભાગના એકવીસભાગોથી વિભક્ત કરીને તેના અઢાર ભાગો થાય છે. જેને ચંદ્ર પોતે તથા બીજાઓએ ભોગ વેલાનો ફરીથી ઉપભોગ કરે છે. આ રીતે પરિભ્રમણ કરવાથી સર્વબાહ્ય મંડળથી પછી નું ચોથું અધમંડળ સમાપ્ત થાય છે. તથા એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. પૂર્વકથિત પ્રકારથી ચાંદ્રમાસથી અર્થાત્ યુગસંબંધી ચાંદ્રમાસથી ચોપન ભાગ સંબંધિ તેર ભાગ થાય છે. તથા તેના બે ભાગો થાય છે. આ પ્રમાણે સર્વસંખ્યાથી પંદર મંડળ થાય છે. આ મંડળોને ચંદ્ર અન્ય દ્વારા ભોગવેલને જ ફરીથી ભોગવે છે. પાંચ વર્ષવાળા સંપૂર્ણ યુગ સંબંધી પહેલા ચાંદ્રમાસમાં પહેલાં કહેલ સમગ્ર કથન સમજવું એ બતાવવા માટે તેર તેર ભાગવાળા તથા તેર ચોપન ભાગવાળા તેર સડસઠિયા આઠ ભાગ તથા સડસઠિયા એક ભાગના એકવીસ ભાગ કરીને અઢાર Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂરપનતિ-૧૩-૧૦૭-૧૦૯ ભાગોમાં મેળવે તો ઓગણચાલીસ ભાગો થાય છે, ત્યારે પણ સાત ચોપન ભાગો પૂર્વ દિશામાં થાય છે, તથા જે બીજા અયન ઉપર ચાંદ્રમાસની અવધિ કરીને પછીથી થાય છે. તેમાં એક તેરમો ભાગ પંદરમા સર્વબાહ્ય મંડળથી પછીના બીજા પાશ્ચાત્ય અર્ધ મંડળમાં પૂરિત થાય છે. અને બીજો તેરમો ભાગ મેરૂની પૂર્વદિશામાં સર્વબાહ્ય મંડળની પછીના ત્રીજા અધ મંડળમાં થાય છે. જે તેરભાગ ચંદ્ર સ્વયં પોતે ભોગવેલને ફરીથી. ભોગવે છે. એ તમામ ક્ષેત્રો બીજા અયનમાં થાય છે. તેમાં પણ સાતતેર મેરૂની પૂર્વ દિશા માં છ મેરૂની પશ્ચિમ દિશામાં સમજવાં તથા ચુમ્માલીસમાં બોંતેરભાગ તથા સડ સઠિયા આઠભાગ તથા સડસઠિયા એક ભાગ ને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગ આટલા ક્ષેત્રને ચંદ્ર પોતે તથા અન્ય દ્વારા વ્યાપ્ત કરેલને ફરીથી વ્યાપ્ત કરે છે. તેમાં એક એકતાલીસનો અને એક તેરનો ભાગ બીજા અયનના સર્વબાહા મંડળની. સમીપના બીજા પાશ્ચાત્ય અધમંડળમાં થાય છે. બીજો એકતાલીસિયા ભાગ તથા બી તેરમો ભાગ પંદરમાં સર્વબાહ્ય મંડળની પછીના ત્રીજા અધમંડળમાં મેરની પૂર્વ દિશામાં સમજવા. બાકીના બધા ક્ષેત્રો પાશ્ચાત્ય સર્વબાહ્ય મંડળની પછીના ચોથા અધમંડળમાં સમજવા જોઈએ. પહેલા કહેલ પ્રકારની ચંદ્રની સંસ્થિતિ હોય છે. સર્વ અવસ્થાન થાય છે. તે બતાવે છે. અભિગમન સર્વબાહ્ય મંડળથી અભ્યતરાભિમુખ પ્રસ્થાન થાય છે. એ જ રીતે નિષ્ક્રમણ સંસ્થિતિ અને પોતાના શિષ્યોને કહેવા. પાહુડ-૧૩નીમુનિદરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૪) [110 હે ભગવનું કયે સમયે ચંદ્રમાનો પ્રકાશ વધારે પ્રમાણમાં પ્રતિપાદિત. કરેલ છે? અથતુ શુકલપક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધારે હોય છે. તેમ શિષ્યોને કહેવું. કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હોય છે. જ્યારે ચંદ્ર કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં પ્રવેશ કરે ત્યારે ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગ પ્રકાશ ધીરે ધીરે નિરંતર વધતો જાય છે. શુકલપક્ષની એકમ તિથિએ પહેલો પંદરમો ભાગ એટલે કે-બાસઠિયાભાગ સંબંધી ચોથા ભાગ પ્રમાણ યાવતું રાહુ વિમાનથી ચંદ્રમંડળનો આટલો પ્રદેશ પ્રકાશિત થાય છે. બીજના દિવસે બીજો પંદમાં થાવતું પંદરમી પૂર્ણિમા તિથિમાં પંદરમોભાગ રાહુ વિમાનથી ખુલ્લો થાય છે. અર્થાત્ સંપૂર્ણપણાથી પ્રકાશિત થાય છે. પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ હોય છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો. જ્યોત્સનાનું પ્રમાણ સંખ્યાતીત હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. કૃષ્ણપક્ષમાં વધારે પ્રમાણમાં અંધકાર હોય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. શુકલપક્ષની અપેક્ષાએ કૃષ્ણપક્ષમાં વધારે પડતો અંધકાર હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગોને આટલા મુહૂર્ત પ્રમાણ ચંદ્ર રાહુવિમાનથી ઢંકાઈ જાય છે. અંધકારના વધારે પણાનો ક્રમ આ પ્રમાણે છે. પ્રતિ પદા નામની પહેલી તિથિમાં પહેલો પંદરમો ભાગ ચારસોબેંતાલીસ મુહૂર્ત ભાગ તથા. એક મુહૂર્તના બાઠિયા બેંતાલી સભાગ યાવતું ચંદ્ર રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલા પ્રમાણવાળો ભાગ ચંદ્રનો કૃષ્ણવર્ણવાળો થાય છે. એ જ પ્રમાણે બીજની તિથિમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ - પાહુડ-૧૪ 9 બીજો પંદરખેભાગ યાવતુ ધીરે ધીરે રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી ચંદ્રમંડળનો અંધકારવાળો ભાગ વધતો જાય છે. પ્રતિક્ષણે અંધકારની વૃદ્ધિ પ્રાપ્ત કરેલ ચંદ્ર પક્ષના અંતમાં પંદરમી અમાવાસ્યા તિથિને પ્રાપ્ત કરે છે. ત્યારે પુરેપૂરો પંદરમો ભાગ કૃષ્ણવર્ણવાળો થઈ જાય છે. આ પૂર્વ કથિત પ્રકારથી શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અંધ કારનું અધિકપણું કહેલ છે. તેમ સ્વશિષ્યોને કહેવું. વિભાગ કરવાને યોગ્ય પરિમિત, નિર્વિભાગ અસંખ્યાત ભાગ કહેલ છે. એ પ્રમાણે શિષ્યોને કહેવું. શુકલપક્ષની પ્રતિ પદ્ય તિથિમાં જ્યોત્સના પ્રકાશ પરિ ચ્છિન્ન કહેલ છે. તથા કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં અંધકાર પરિચ્છિન્ન હોય છે. | પાહુડ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૫). [111-114 હે ભગવનું ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિમાં કોની ગતિ કોના કરતાં અલ્પ કે અધિક હોય છે? ચંદ્રગતિ ક્ષેત્ર પરિમાણથી સૂર્યના ગતિ ક્ષેત્ર અધિક હોય છે. સૂર્ય કરતાં ગ્રહો શીઘ્રગતિવાળા હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીઘ ગતિવાળા હોય છે. નક્ષત્રોથી પણ તારાઓ શીધ્રગતિવાળા હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. આ રીતે પહેલાં કહેલ ગતિ ક્રમવાળા ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચમાં સૌથી નજીક હોવાથી સૌથી અલ્પગતિવાળો ચંદ્ર છે તથા સૌથી દૂર હોવાથી બધાથી શીઘ્રગતિવાળા તારાગણ હોય છે ગમન કરતો ચંદ્ર એક એક મુહૂર્તમાં મંડળના. કેટલામાં ભાગ ક્ષેત્રોને વ્યાપ્ત કરે છે ? ઉત્તરદિશાથી અથવા દક્ષિણ દિશાથી ગમન કરતો ચંદ્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તે તે મંડળ સંબંધી પરિધિના 1768 ભાગોને અથતુિ આટલા પ્રમાણવાળા અંશ પ્રદેશમાં યાવતુ ગમન કરે છે. તે પછી મંડલ 'પરિધિને એક લાખ નવહજાર આઠસોથી ભાગ કરીને જેટલો ભાગ આવે એટલા પ્રમાણવાળા ભાગોમાં યાવતું ચંદ્રગમન કરે છે. ભ્રમણ કરતો સૂર્ય પોતાના મંડળના કેટલા સોભાગો માં એક મુહૂર્તમાં ગમન કરે છે ? સૂર્ય જેજે મંડળોને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તેમાં મંડળની પરિધિના 1830 ભાગોમાં ગમન કરે છે. જે જે મંડળ અશાંત, પોતાના પરિભોગ કાળ પર્યત્તના પ્રતિનિયત ક્ષેત્રમાં ગમન કરે છે. તે તે પોતાના મંડલ સંબંધી પરિધિના ૧૮૩પ ભાગોમાં ગમન કરે છે. મંડળને 109800 છેદીને આ સંખ્યાથી ભાગ કરવો જેથી પૂર્વોક્ત સંખ્યા મળી જાય છે. જે સમયે ચંદ્રને ગતિપૂર્ણતાવાળો જોઈને સૂર્ય ગતિસમાપનક વિવલિત થાય છે, અર્થાત્ ચંદ્રગતિ સાપેક્ષ સૂર્યગતિની અપેક્ષા રહે છે. તે સમયે એ સૂર્યના એક મુહૂર્તગત ગતિ પરિમાણથી કેટલા ભાગો વિશેષિત કરવામાં આવે છે ? અથતુ એક મુહૂર્તમાં ચંદ્રથી આ આ કમિત ભાગોથી કેટલા વધારે ભાગોને સૂર્ય આકમિત કરે છે ? કેવળ બાસઠભાગ અધિક પ્રદેશને આકમિત કરે છે. જ્યારે ચંદ્રને ગતિસમાપનક જોઈને નક્ષત્ર ગતિસમા પન્નક વિવક્ષિત થાય છે. તે સમયે તે નક્ષત્ર મુહૂર્ત ગતગતિ પરિમાણ થી કેટલાં ભાગ વધારે હોય છે ? સડસઠ ભાગ વધારે ગમન કરે છે. જ્યારે સૂર્યને ગતિસમાપનક જોઈને નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે છે. સૂર્યથી આક્રમિત ભાગથી નક્ષત્રાક્રમિત ભાગ પાંચ ભાગ વધારે હોય છે. હવે ચંદ્રની સાથે અભિજીત Page #82 -------------------------------------------------------------------------- ________________ 80 સૂરપનતિ-૧૫૧૧૧-૧૧૪ નક્ષત્રનોયોગ વિચાર કરવામાં આવે છે. જ્યારે ચંદ્રને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપન્ન વિવક્ષિત કરવામાં આવે એ વખતે પ્રથમ અભિજીત નક્ષત્ર મેરૂની પૂર્વદિશાના ભાગથી ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને નવમુહૂર્ત તથા દસમા મુહૂર્તના સડસઠિયા સત્યા વીસ ભાગોને એટલે કે એટલા ભાગ બરાબરના પ્રદેશમાં ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. અંત સમયમાં ચંદ્રની સાથેના યોગને અનુપરિવર્તિત કરે છે, જ્યારે ચંદ્રને ગતિ સમાપક જાણીને શ્રવણ નક્ષત્રને ગતિસમાપન્નક વિવક્ષિત કરે, ત્યારે તે શ્રવણ નક્ષત્ર મેરૂની પૂર્વદિશાથી અથતુ પૂર્વભાગથી પહેલાં ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને તે પછી ચંદ્રની સાથે ત્રીસ મુહૂર્ત પર્યન્ત કાળ સુધી યોગ કરે છે. આટલો સમય ચંદ્રની સાથે યોગ કરીને અંતના સમયે યોગનું અનુપરિવર્તન કરે છે. અથતિ ધનિષ્ઠા નક્ષત્રને યોગ સમર્પિત કરવાનો પ્રારંભ કરે છે. આ પૂર્વકથિત પ્રકારથી. એટલેકે નક્ષત્ર યોગાદિના ક્રમથી શતભિષક વિગેરે પંદર મુહૂતત્મિક નક્ષત્ર તથા જે ધનિષ્ઠા વિગેરે ત્રીસ મુહૂર્ત પરિમાણવાળા નક્ષત્રો તથા ઉત્ત- રાભાદ્રપદા વિગેરે નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત પરિમાણવાળા થાય છે. એ બધા નક્ષત્રો પહેલાં કહેલ ક્રમાનુસાર કહી લેવા આ કથન ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત કરવું. જ્યારે ચંદ્રને ગતિમા પન્નક જાણીને ગ્રહોને ગતિસમાપનક વિવલિત કરે તો એ સમયે એ ગ્રહ મેરૂના. પૂર્વભાગથી પહેલાં ચંદ્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને યથા સંભવ પોતપોતાના ભોગ્યાનુકાળયોગ કરે છે. અથોતું એ નક્ષત્રનો ત્યાગ કરે છે. યથાસંભવ અન્ય ગ્રહોને યોગ આપવાનો આરંભ કરે છે. યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના યોગનો ત્યાગ કરે છે. આ રીતના કમથી બધા પ્રહો ચંદ્રની સાથે યોગ વિગેરે કરે છે. જ્યારે સૂર્ય ગતિયુક્ત જોઈને અભિજીતુ નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે ત્યારે અભિજીત નક્ષત્ર પહેલા મેરૂના પૂર્વભાગથી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને પુરેપૂરા ચાર અહોરાત્ર તથા પાંચમી અહોરાત્રીના છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. આટલા પ્રમાણ. કાળ પર્યન્ત યોગ કરીને અંત સમયે શ્રવણ નક્ષત્રને યોગનું સમર્પણ કરવાનો આરંભ કરે છે. પૂર્વ કથિત પ્રકારથી પંદર મુહૂર્તથી શતભિષા વિગેરે નક્ષત્ર છ અહોરાત્ર અને સાતમાં અહો રાત્રના એકવીસ મુહૂર્ત તથા ત્રીસ મુહૂર્તવાળા શ્રવણાદિના તેર અહોરાત્ર તથા ચૌદમી અહોરાત્રના બાર મુહૂર્ત તથા પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણવાળા ઉત્તરાભાદ્રપદાદિથી પુષ્ય પર્યન્તના નક્ષત્રો વીસ અહોરાત્ર તથા એકવીસમા અહોરાત્ર ના ત્રણ મુહૂર્ત આ પ્રમાણેના ક્રમથી બધાનક્ષત્રનો કાળ યાવત્ કહી લેવો એ ઉત્તરાષાઢા નક્ષત્ર આવે ત્યાં સુધીનો કાળમાન કહી લેવો જ્યારે સૂર્યને ગતિયુક્ત જાણીને નક્ષત્રને ગતિસમાપન વિવલિત કરે અથવા ગ્રહોને ગતિયુક્ત વિવક્ષિત કરે તો મેરૂની પૂર્વદિશા થી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને સૂર્યની સાથે યોગ કરે છે. સૂર્યની સાથે યોગ કરીને યોગનું અનુપરિવર્તન કરે છે. એટલે કે નજીકના બીજાને સમર્પિત કરે છે. એક નાક્ષત્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક નાક્ષત્રમાસમાં ચંદ્ર તેર મંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસઠયા તેર ભાગ યાવતુ પૂરિત કરે છે. એક નાક્ષત્રમાસમાં સૂર્ય તેરમંડળ પુરા તથા ચૌદમાં મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ પોતાની ગતિથી પૂરિત કરે છે. એક નક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મંડળ પુરા તથા ચૌદમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ 81 પાહુડ-૧૫ મંડળના સડસઠિયા. સાડી છેંતાલીસ ભાગોને યાવત નક્ષત્ર પૂરિત કરે છે. પૂર્વ કથિત લક્ષણવાળા ચંદ્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોને પૂરિત કરે છે ? સવાચૌદમંડળ એટલે કે એકસોચોવીસ ભાગ સંબંધી એકત્રીસ ભાગ પ્રમાણ એકસોચોવીસનો ચોથો ભાગ પંદરમા મંડળના એકસો ચોવીસિયા બત્રીસ ભાગમાં સંચરણ કરે છે. આટલા પ્રમાણ. વાળા પ્રદેશને પૂરે છે. એક ચાંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે. ચતુભ ગજૂન પંદર મંડળમાં ગમન કરે છે. તથા મંડળના એકસોચોવીસ ભાગોમાં પણ સંચ રણ કરે છે. એક ચાંદ્રમાસમાં નક્ષત્ર ચતુભમન્યૂન પંદરમંડળ તથા એકસોચોવી સિયા છઠ્ઠાભાગ મંડળમાં ગમન કરે છે. એક ત્રઢતુમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ભ્રમણ કરે છે? ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસઠિયા ત્રીસ ભાગ ચંદ્ર ભ્રમણ કરે છે. એક ઋતુમાસમસૂર્ય કેટલા મંડળોમાં ગમન કરે છે? પંદર મંડળોમાં ગમન કરે છે. હે ભગવનું ઋતુમાસ નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? એક કર્મમાસમાં નક્ષત્ર પંદર મંડલ પુરા. તથા સોળમા મંડળના એકસોબાવસિયા પાંચ ભાગ ગમન કરે છે. સૌરમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક સૌરમાસમાં ચંદ્ર ચૌદ, મંડળ પુરા તથા પંદરમા મંડળના પંદર ભાગાત્મક અગ્યારમા ભાગ ને પૂરિત કરે છે. સૌર માસમાં સૂર્ય કેટલા મંડળીમાં ગમન કરે છે? પંદર મંડળ પુરા તથા સોળમાં મંડળના ચોથો ભાગ સૂર્ય ગમન કરે છે. એક આદિત્ય માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે? પુરેપુરા પંદર મંડળ અને સોળમાં મંડળના એકસોવીસ ભાગવાળા પાંત્રીસભાગ યાવતુ ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? અભિવર્ધિતમાસ માં ચંદ્ર પંદર મંડળ પુરા તથા સોળમા મંડળના એકસોક્યાસીવાળા વ્યાશી ભાગમાં ગમન કરે છે. એક અભિવતિમાસમાં સૂર્ય કેટલાં મંડળોમાં ગમન કરે છે ? ત્રણ ભાગ ન્યૂન સોળ મંડળમાં સૂર્યગમન કરે છે. મંડળને બસો અડતાલીસથી. છેદીને આટલા પ્રમાણ ભાગમાં ગમન કરે છે. એક અભિવર્ધિત માસમાં નક્ષત્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? ચૌદસોએક્યાસીથી મંડળને છેદીને સોળ મંડળ અને સુડતાલીસ ભાગમાં નક્ષત્ર ગમન કરે છે. હે ભગવનું એક એક અહોરાત્રમાં ચંદ્ર કેટલા. મંડળોમાં ગમન કરે છે ? એક અહોરાત્રમાં ચંદ્ર નવસો પંદરથી અર્ધમંડળને વિભક્ત કરીને એકત્રીસ ભાગ ન્યૂન એક અર્ધમંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં ચંદ્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે ? ચારસો બેંતાલીસ અહોરાત્રને વિભક્ત કરીને બે અહોરાત્ર તથા એક અહોરાત્રના એકત્રીસ ભાગથી ચંદ્ર એક મંડળમાં ગમન કરે છે. સૂર્ય એક એક મંડળમાં કેટલા અહોરાત્રીમાં ગમન કરે છે ? બે અહોરાત્રથી એક મંડળમાં ગમન કરે છે. એક એક મંડળમાં નક્ષત્ર કેટલા અહોરાત્રમાં ગમન કરે છે? બે ભાગ ન્યૂન બે અહોરાત્રમાં નક્ષત્ર એક મંડળમાં ગમન કરે છે. તાવતું એક યુગમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? યુગમાં ચંદ્ર આઠસોચોરાશી મંડળોમાં ગમન કરે છે તે ભગવનું એક યુગમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? નવસોપંદર મંડળ ગમન કરે છે. એક યુગમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે ? અઢારસોપાત્રીસ અર્ધમંડળમાં ભ્રમણ કરે છે. આ પંદરમા પ્રાભૃતમાં આ પૂવકથિત પ્રકારથી પૂર્વકથિત મુહૂર્ત ગતિ દરેક મુહૂર્તમાં પરિમાણ તથા નાક્ષત્રમાસ, ચાંદ્રમાસ અને અભિવર્ધિત માસોનું અહોરાત્ર પ્રમાણ તથા યુગને અધિકૃત કરીને મંડળના વિભાગ તથા શીઘ્રગતિરૂપ ગમન પ્રકાર Page #84 -------------------------------------------------------------------------- ________________ 82 સૂરપનત્તિ-૧૫-૧૧૧-૧૧૪ આ પંદરમા પાહુડમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે હું કહું છું. | પાહુડ-૧૫નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પહુડ-૧) 115 હે ભગવનું કયા પ્રકારથી આપે પ્રકાશનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે ? ચંદ્રલેશ્યા અને જ્યોત્સના એ બે પદોનો આનુપૂવથી અથવા અનાનુપૂર્વીથી વ્યવસ્થિત એકરૂપ અભિન્ન અર્થ થાય છે. એક અસાધારણ સ્વરૂપવાનું લક્ષણ જેનું હોય તે એક લક્ષણવાળા કહેવાય છે. સૂર્ય વેશ્યા અને આતપ આ બે પદોનો તથા આતપ અને સૂર્યલેશ્યા આ બે શબ્દ ક્રમથી રાખેલ હોય કે વ્યુત્ક્રમથી રાખેલ હોય ગમે તે પ્રમાણે હોય પરંતુ એક સરખોજ બન્નેનો અર્થ થાય છે. એક સ્વરૂપાત્મક અર્થાતુ અભિનાર્થ પ્રતિપાદક છાયા અને અંધકારનો એકજ અર્થ થાય છે. | પાહુડ-૧૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૭) [11] હે ભગવન ચંદ્રાદિનું વન અને ઉપપાત કહો ચંદ્રાદિના ચ્યવન અને ઉપપાત સંબંધી વિચારણામાં આ વક્ષ્યમાણ પ્રકારની પચીસ પ્રતિપત્તિ કહેલ છે. એ પચીસ પરતીર્થિકોમાં પહેલાં પરતીર્થિક કહે છેકે ચંદ્ર સૂર્ય દરેક ક્ષણમાં પૂર્વોત્પન અથતું પહેલાં આવેલનું અવન થાય છે. ચંદ્ર અને સૂર્ય દરેક મુહૂર્તમાં પરિવર્તનશીલ હોય છે. આ પૂર્વકથિત પ્રકારથી જે રીતે પ્રથમોત્પન્ન અથતું છઠ્ઠા પ્રાભૂતમાં ઓજની સંસ્થિતિ વિચારણામાં જે પ્રમાણે પચીસ પ્રતિપત્તિયો છે. એ જ પ્રમાણે અહીંયાં પણ એ તમામ પ્રતિપત્તિયો કહી લેવી. કોઈ એક એ રીતે કહે છે કે-અનુઅવસર્પિણી અને ઉત્સ પિણીમાં ચંદ્રસૂર્ય પૂર્વોત્પનનું ચ્યવન થાય છે અને નવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અંતિમ સૂત્રપર્યન્ત કહી લેવું. સુગમ હોવાથી વિશેષરૂપે કહેલ નથી. આ સઘળી પ્રતિપ રિયો ભ્રમોત્પાદક અને મીઠારૂપ છે. તેથી આ બધાથી અલગ પોતાના સિદ્ધાંતને શ્રીભગવાન પ્રદર્શિત કરે છે. ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન યુક્ત હું આ વિષયમાં આ પ્રકાર થી કહું છું. ચંદ્ર સૂર્યદિવ મહાન વિમાનાદિ ઋદ્ધિવાળા છે. મહાદ્યુતિ એટલેકે શરીર આભ રણ વિગેરેથી યુક્ત હોય છે. મહાબલ શારીરિક અને માનસિક અધિક બળ જેનું હોય એવા હોય છે. મહાયશવાળા સંપૂર્ણ જગતમાં વિસ્તૃત થશવાળા હોય છે, તથા મહા સૌખ્ય અર્થાત્ ભવનપતિ વ્યંતર દેવથી વધારે સુખ સંપન્ન અને મહાનુભાવ અર્થાત્ વૈક્રિય કરણાદિ સંબંધી અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. વરવ સ્ત્રને ધારણ કરવાવાળા હોય છે. દિશાઓને પ્રકાશિત કરે તેવા વસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તથા ઉત્તમ માળાઓને ધારણ કરનારા હોય છે ઉત્તરમ પ્રકારના ગંધને ધારણ કરવાવાળા હોય છે. મહા સુખશાલી હોય છે. ઉત્તમ પ્રકારના અલંકારોને ધારણ કરવા વાળા હોય છે. એવા તે સૂર્ય ચંદ્ર અવ્યવચ્છિન્ન નયાનુસાર પોતપોતાની આયુષ્યનો ક્ષય થાય ત્યારે પૂર્વોત્પન્ન ઐવિત થાય છે. તથા ઉત્પન્ન ન થયેલા ઉત્પન્ન થાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. પાહુડ-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #85 -------------------------------------------------------------------------- ________________ પાઠ-૧૮ (પાહુડ-૧૮). [117-128 હે ભગવનું આપે ચંદ્રાદિની ભૂમિથી ઉપર કેટલી ઉંચાઈ કહેલ છે? તે કહો ચંદ્રાદિ ભૂમીની ઉપર ઉંચાઈ સંબંધી વિચારણામાં આ પચીસ પ્રતિપત્તિયો છે. એ પરતીર્થિકોમાં પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે-ભૂમિની ઉપર એક હજાર યોજન સૂર્ય સ્થિત રહે છે. તથા દ્વયર્ધ અથતુ બીજાનું અધું એટલે કે દોઢ હજાર યોજન જમીનના ઉપર ચંદ્ર વ્યવસ્થિત રહે છે. બીજા કહે છે. જમીનની ઉપર બેહજાર યોજન સૂર્ય વ્યવ સ્થિત રહે છે. તથા અઢી હજાર યોજન જમીનની ઉપર ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત રહે છે. એજ પ્રમાણે બીજા મતવાદિયોના કથન પ્રકારના સૂત્રો ભાવિત કરી લેવા એક એક હજાર યોજનના વધારાથી સૂર્ય સંબંધી અને સૂર્યથી પાંચસો યોજન વધારે ઉપર ચંદ્ર હોય છે. તેમ સમજવું. પચીસમાં મતાવલંબીના કહે છે. પચીસ હજાર યોજનની ઉંચાઈએ સૂર્ય વ્યવસ્થિત રહે છે તેથી સાડીપચીસહજાર યોજનાની ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત હોય છે. શ્રીભગવાન આ વિષયમાં કહે છે કે આ રત્નગપ્રભા પૃથ્વીના અધિક સમતલવાળા ભૂમિ ભાગથી શોભાયમાન જમીનની ઉપરમાં સાતસોનેવું યોજન જઈને ત્યાં નીચેના તારા વિમાનનું મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે.આઠસો યોજન ઉંચે જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. આઠસોએસી યોજન ઉપર જઈને ચંદ્ર વિમાન મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. નવસો યોજનપુરા ઉપર જઈને સર્વોપરિતન તારા વિમાનનું મંડળ ગતિથી પરિ ભ્રમણ કરે છે. તારા વિમાનની નીચે કેવલ દસ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. એ સવધિસ્તન તારા વિમાનથી એકસોદસ યોજન ઉપર જઈને ત્યાં સવપરિતન તારાવિ માન ભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી 80 યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ભ્રમણ કરે છે. એ સૂર્ય વિમાનની ઉપર સો યોજન ઉપર જઈને સર્વોપરિતન તારા રૂપવિમાન જયોતિશ્ચક્રને આશ્રિત કરીને ગમન કરે છે. એ ચંદ્ર વિમાનની ઉપર વીસ યોજન જઈને સવપરિતન તારારૂપ જ્યોતિ શ્વક ભ્રમણ કરે છે. પૂર્વ પશ્ચિમમાં વ્યાસ વિસ્તાર એકસો દસ યોજન ભ્રમણ કરે છે. હે ભગવનું ચંદ્ર સૂર્ય દેવના ક્ષેત્રની અપેક્ષાથી અધોભાગમાં રહેલ તારાવિમાં નના દેવ ધૃતિ, વિભવ લેશ્યાદિને લક્ષ્ય કરીને કોઈ અણુ હોય છે. એટલે કે કોઈ લઘુ હોય છે. તથા કોઈ તુલ્ય હોય છે, શ્રીભગવાનું કહે છે.- જે જે પ્રકારે એ દેવોના તારારૂપ વિમાનધિષ્ઠાતા દેવવિશેષોના પૂર્વભવમાં તપ,નિયમ, અને બ્રહ્મચર્યાદિ અધિક પ્રમાણ માં હોય છે, તેમ તેમ એ વિમાનધિષ્ઠાતા દેવોના એ તારા વિમાનના અધિષ્ઠાતા પણામાં આ પ્રમાણે થાય છે. જે પ્રમાણે કોઈ વસ્તુનું અણુપણ હોય એજ પ્રમાણે કોઈનું તુલ્યપણું પણ હોય છે. ચંદ્ર સૂર્યના વિમાનાધિષ્ઠાતા દેવોની નીચે તારારૂપ વિમાન પોતપોતાના કરેલ કર્મથી લઘુ પણ હોય છે, તુલ્ય પણ હોય છે. એ જ પ્રમાણે ઉપર પણ તારા વિમાનધિષ્ઠાતા દેવ પણ અણુ પણ હોય છે. અને તુલ્ય પણ હોય છે. અનેક ચંદ્રોમાં દેખાતા એક એક દેવરૂપ ચંદ્રનો ગ્રહપરિવાર કેટલી સંખ્યાવાળો પ્રતિપાદિત કરેલ છે? તથા એક ચંદ્રનો નક્ષત્ર પરિવાર કેટલો હોય છે ?- દરેક ચંદ્રદેવનો અદ્યાસી ગ્રહોનો ગ્રહોપ ગ્રહરૂપ પરિવાર હોય છે. તથા ચંદ્રદેવનો અઠ્યાવીસ નક્ષત્ર પરિવાર સમંતતઃ વ્યાપ્ત થઈને પરિવારરૂપે સ્થિત રહે છે. તથા ૬૬૯૦પનક્ષત્ર પરિવાર તથા કોટી કોટી તારા ગણ સમંતતઃ વ્યાપ્ત થઈને રહે છે. મેરૂની ચારે બાજુ 1121 યોજનને છોડીને Page #86 -------------------------------------------------------------------------- ________________ સરપન્નતિ-૧૮-૧૧૧૨૮ તે પછી, ચક્રવાલગતિથી જયોતિશ્ચક્રમાં ભ્રમણ કરે છે. લોકાત્તની પછીના કેટલા ક્ષેત્રને અબાધાથી અંતર વિના જ્યોતિ પ્રાપ્ત કરેલ છે ? 1111 યોજનાનું અપાન્તરાલ કરીને અથતિ સ્વાતંત્ર્ય રૂપથી જ્યોતિશ્ચક્ર પ્રતિપાદિત કરેલ છે. જંબૂઢીપ નામના દ્વીપમાં કેટલા નક્ષત્રો સવવ્યંતર મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રો સર્વબાહ્ય મંડળમાં ગમન કરે છે ? કેટલા નક્ષત્રો સર્વોપરિતન મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રો સવધસ્તન મંડળમાં ગમન કરે છે ? અભિજીતુ નક્ષત્ર જંબૂદ્વીપના સવભિંતર મંડળમાં ગમન કરે છે, મૂલનક્ષત્ર સર્વબાહ્ય મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. સ્વાતી નક્ષત્ર જબૂદ્વીપના સર્વોપરિતન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. તથા ભરણી નક્ષત્ર જમ્બુદ્વીપના સર્વાધિસ્તન નક્ષત્ર મંડળ ને અપેક્ષિત કરીને ગમન કરે છે. ચંદ્ર વિમાન કેવા પ્રકારના સંસ્થાનવાળું થાય છે? અધાં કોંઠાના ફળની સમાન જે સંસ્થાન તેના જેવા આકારવાનું હોય છે. આની અર્થબોધિની દીપિકા વાતોધૂત એટલે પવનથી કંપાયમાન જેને સૂચિત કરવાવાળી વૈજયન્તી નામની જે પતાકા અથતુ ધજા અથવા વિજ્યા એ વૈજયન્તીની બાજુની કણિકા હોય છે તે જ્યાં મુખ્ય હોય એવી જે વૈજયન્તી નામની પતાકા તેજ વિજયરહિત વૈજયંતિ તથા છત્રાતિછત્ર ઉંચાઈવાળી એટલા માટેજ આકાશતલને ઓળંગનારૂં શિખર જેનું આવા પ્રકારની ભવનપત્તિમાં લોકમાં પ્રસિદ્ધ એવા રત્નો ને તેના અંતરાસામાં વિશેષ શોભાને માટે જડેલ હોવાથી રત્નોની જાળ જેવું, - તથા પાંજરાથી બહાર નીકળતા ન હોય એવા જેમ કોઈ પણ વસ્તુ વાંસ વિગેરેના. બનાવેલા ઢાંકણ વિશેષથી બહાર નીકળતી અવિનષ્ટ છાયાની જેમ જે પ્રમાણે શોભે એજ પ્રમાણે એ વિમાન પણ શોભિત થાય છે. તથા મણિકનક રૃપિકા ખીલેલ જે શતપત્ર પુંડરીક દ્વારાદિમાં પ્રતિકૃતિ રૂપે રહે છે. તથા ભીત વિગેરેમાં રત્નમય અર્ધચંદ્ર અને દ્વારાદિમાં ખીલેલા શતપત્રો પુંડરીકો, તિલક અને અધાં ચંદ્રના ચિત્રવાળા તથા બહાર અને અંદર ગ્લણ તથા તપનીય સુવર્ણ વિશેષથી અને મણિમય વાલુકા વાળા, તથા સુખ સ્પર્શવાળા શુભસ્પર્શવાળા શોભાયમાન નર યુગ્માદિના. રૂપવાળા પ્રસન્નતા જનક અત એવ દર્શનીય તથા અસાધારણ રૂપવાળો વિમાનનો આકાર હોય છે. આ પ્રમાણે ચંદ્રના વિમાનના વર્ણનની જેમજ સૂર્યના વિમાનનો આકાર હોય છે. તેજ પ્રમાણે ગૃહવિમાન નક્ષત્રના વિમાન અને તારા વિમાનોનું વર્ણન પણ કરી લેવું. ચંદ્રનું વિમાન કેટલા પ્રમાણના આયામ વિખંભ એટલેકે કેટલા વ્યાસવાળા કહ્યા છે ? તથા તેનો પરિક્ષેપ એટલેકે પરિધિ કેટલો છે? તથા તેનું ક્ષેત્રફલ કેટલા પ્રમાણનું પ્રજ્ઞપ્ત કરેલ છે? ચંદ્ર વિમાનનો વ્યાસ એક યોજનાના એકસાઠિયા ભાગ અધિક છપ્પન ભાગ યોજન થાય છે. આ વ્યાસને ત્રણ ગણા કરે તો પરિધિ થાય છે. ચંદ્ર વિમાનની આટલી પરિધિ થાય છે. તથા અઠ્યાવીસ યોજના અને એક યોજનના એકસઠ ભાગ જેટલું બાહલ્ય એટલેકે વિસ્તાર હોય છે. આ જ પ્રમાણે બધે વિખંભના માપથી ત્રણ ગણું માપ પરિધિનું થાય છે. પરિધિ વ્યાસનો ઘાત ફલ થાય છે. સૂર્ય અડતાલીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગ સૂર્ય વિમાનનો વ્યાસ થાય છે. આનાથી કંઈક વધારે ત્રણ ગણું પરિધિનું પરિમાણ થાય છે. તથા આનું બાહલ્ય ચોવીસ યોજન તથા એક યોજનના એકસઠિયા ભાગ જેટલું હોય છે. નક્ષત્રોના વિમાનનો આયામવિખંભ કેટલો હોય ? તેની પરિધિનું પ્રમાણ કેટલું હોય છે? તેનું બાહુલ્ય કેટલા પરિમાણવાળું હોય છે? એક Page #87 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૮ ગાઉ આયામ વિખંભથી તેનાથી ત્રણ ગણો પરિધિથી તથા દોઢ ગાઉ બાહલ્યથી કહેલ છે. તારા વિમાનના વિખંભાદિ કેટલા કહેલ છે ? તારા વિમાનના આયામ વિખંભનું પરિમાણ અધઈ ગાઉનું કહેલ છે. તથા અર્ધ ગભૂત ઉચ્ચત્વનું પરિમાણ કહેલ છે. એક કોસનો ચોથો ભાગ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ તારાદેવના વિમાનની હોય છે. તથા જઘન્ય સ્થિતિ વાળા તારા દેવના વિમાનનો આયામ વિખંભનું પરિમાણ પાંચસો ધનુષનું હોય છે ઉચ્ચત્વનું પરિમાણ અઢીસો ધનુષનું કહેલ છે. સૂર્ય અને ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. આઠહજાર દેવ ગ્રહવિમાનને વહન છે. કરે છે. નક્ષત્ર વિમાનને ચારહજાર દેવ વહન કરે છે તારા વિમાનને બે હજાર દેવો વહન કરે છે. ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. પૂર્વદિશામાં સિંહના રૂપ ધારણ કરીને ચારહજાર દેવો વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપો ધારણ કરીને ચાર હજાર દેવો વહન કરે છે. વૃષભના રૂપો ધારણ કરીને ચાર હજાર દેવો પશ્ચિમ દિશામાં વહન કરે છે. ઉત્તર દિશામાં અશ્વનારૂપો ધારણ કરીને ચાર હજર દેવો વહન કરે છે. આ રીતે બધાને મેળવવાથી સોળહજાર દેવ ચંદ્ર વિમાનનું વહન કરે છે. ચંદ્ર વિમાનના ક્રમ પ્રમાણે સોળહજાર દેવો સૂર્ય વિમાનનું વહન કરે છે ગ્રહ વિમાનને કેટલા હજાર દેવો ખેંચે છે? આઠહજાર દેવો વહન કરે છે. જે આ પ્રમાણે છે. પૂર્વદિશામાં સિંહના રૂપોને ધારણ કરીને બે હજાર દેવો વહન કરે છે. એ જ પ્રમાણે યાવતું ઉત્તર દિશામાં અશ્વ-ઘોડાના. રૂપોને ધારણ કરીને બે હજાર દેવો વહન કરે છે. નક્ષત્ર વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે? નક્ષત્ર વિમાનનું ચારહજાર દેવો વહન કરે છે. પૂર્વદિશામાં સિંહના રૂપોને ધારમ કરવાવાળા એક હજાર દેવો વહન કરે છે. એ જ પ્રમાણે યાવતુ ઉત્તર દિશામાં અશ્વરૂપને ધારણ કરીને એક હજાર દેવો વહન કરે છે. તારા વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે? બે હજાર દેવો વહન કરે છે. પૂર્વ દિશામાં સિંહના રૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપોને ધારણ કરીને પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે, અને ઉત્તર દિશામાં ઘોડાનારૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સ્થિતિ વિશેષવશાતુ ચંદ્રથી સૂર્ય શીઘગમન વાળા હોય છે. સૂર્યથી શીઘ્ર ગતિવાળા ગ્રહો હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીધ્ર ગમનવાળા હોય છે. અને નક્ષત્રોથી તારાઓ શીધ્રગતિવાળા હોય છે. આ પ્રકારના ક્રમથી સૌથી આદિ સ્થિતિવાળો ચંદ્ર સૌથી અલ્પ ગતિવાળો છે તથા સૌથી અંતિમ સ્થિતિવાળા તારા ગણ સૌથી શીધ્ર ગતિવાળા હોય છે. સમૃદ્ધિના સંબંધમાં ઉલ્ટી સ્થિતિ હોય છે. જેમકે સૌથી અલ્પ સમૃદ્ધિવાળા તારાગણ હોય છે. તેનાથી અધિક સમૃદ્ધિવાળા નક્ષત્ર હોય છે. નક્ષત્રોથી અધિક સમૃદ્ધિવાળા ગ્રહગણ હોય છે. તેનાથી વધારે સમૃદ્ધિશાલી સૂર્ય હોય છે. અને સૂર્યથી પણ અધિક સમૃદ્ધિ શાલી ચંદ્ર હોય છે. એ પ્રમાણે સ્વશિષ્યોનેઉપદેશ કરવો. તારા રૂપ વિમાનનું અંતર બે પ્રકારથી પ્રજ્ઞપ્ત કરેલ છે. તેમાં એક પ્રકારનું વ્યાઘાતિમ અંતર કહ્યું છે. પર્વત વિગેરેથી પડવું તેને વ્યાઘાત કહે છે. એ પ્રકારથી વ્યાઘાત જેમાં હોય તે વ્યાઘાતિમ અંતર કહેવાય છે. તથા બીજું વ્યાઘાત વિનાનું અથતુ. સ્વાભાવિક આ રીતે બે પ્રકારનું અંતર કહ્યું છે. જે વ્યાધિતમ અંતરજઘન્યથી બસો બાસઠ યોજનાનું હોય છે. જે નિધાતિમ- સ્વાભાવિક અંતર હોય છે. તે જઘન્યથી Page #88 -------------------------------------------------------------------------- ________________ 86 સુરપતિ-૧૮૧૧૫૨૮ કેવળ પાંચસો ધનુષ પ્રમાણનું હોય છે. તથા ઉત્કૃષ્ટથી કેવળ અધયોજન પરિમિત જ હોય છે. ચંદ્રદેવની અગ્રમહિણીયો ચાર કહેલ છે. તેના નામ આ પ્રમાણે છે. ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા અર્ચિમાલિની નામ પ્રભંકરા એક એક પટ્ટરાણીનો ચાર ચાર હજાર દેવિયોનો પરિવાર હોય છે. ચારહજાર દેવિયો પૈકી એક એક દેવી પણ બીજી ચાર ચારહજાર દેવિયોને પોતાની વિદુર્વણા શક્તિથી વિમુર્તિત કરી શકે છે આ પૂર્વકથિત પ્રકારથી ચંદ્રદેવની સોળહજાર દેવિયો થાય છે. આ પ્રમાણેનું ચંદ્રદેવનું અંતઃપુર છે. ચંદ્ર ચંદ્રાવ તંસ વિમાનમાં અતિ પોતાના સ્થાનથી પણ ઉપરના પ્રદેશના વિમાનમાં જે સુધમ નામની સભા હોય છે, એ સુધમસિભામાં અંતઃપુરની સાથે દિવ્ય અર્થાત્ અલૌ કિક ભોગોને ભોગવવામાં ચંદ્ર સમર્થ હોય છે? આ અર્થ બરોબર નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં રહેલ સુધમાં નામની સભામાં માણવક નામનો ચૈત્ય સ્તંભ રહે છે. એ માણવક ચૈત્યસ્તંભમાં વિજયશિકામાં અથતું વજમય સ્થાનમાં જે ગોળ આકારનું વીંટળાયેલ સમુદ્ગક છે, તેમાં સંખ્યાતીત જીનસકિથ અથતુ જીનસ્થાનો રહેલ હોય છે. એ જીન કિક તથા બીજા સંખ્યાતીત જ્યોતિષ્ક દેવો અને દેવિયોને અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય સ્તોતવ્ય-સત્કારણીય, વસ્ત્રાભરણા દિથી, સમ્માનનીય જીનોચિત આદરભાવથી, કલ્યાણ સ્વરૂપ અથતુ સાર્વત્રિક સુખના. હેતુરૂપ મંગળસ્વરૂપ અથલ્સિઘળા દુરિતોના ઉપશમ કરવામાં કારણરૂપ. દેવતપરમદેવતામય, ચૈત્ય સ્થાનભૂત અતએવ તે પર્યપાસનીય છે એટલેકે જ્યોતિન્દ્રચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમાં સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગભોગોને ભોગવીને ચંદ્રદેવ રહેવાને સમર્થ હોય છે. કેવળ પરિવાર ઋદ્ધિથી પોતાની મોટાઈ દેખાડવામાત્રથી એ પોતાના પરિવાર વાળા દેવદેવિયોને ઉત્પન્ન કરે છે. દિવ્ય એવા અલૌકિક ભોગભોગોને ભોગવીને વિચારે છે. જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધમ સભામાં ચંદ્રનામના સિંહાસનમાં ચારહજાર સામાનિક દેવોથી તથા સપરિવાર ચાર અઝમહિષયથી અભ્યતર, મધ્ય, અને બાહ્ય એવી ત્રણ પરિષદાઓથી સાત સેન્યોથી સાત અનીકાધિ પતિયોગી સોલહજાર આત્મરક્ષક દેવોથી તથા અન્ય ઘણા જ્યોતિષ્ક દેવ અને દેવિ યોની સાથે ઘેરાઈને આખ્યાનક નાટ્ય ગીત વાંજિત્ર તે પ્રકારના મહાનું ધ્વનિથી યુક્ત દિવ્ય અલૌકિક ભોગવવા લાયક જે ભોગો કર્મેન્દ્રિય તૃપ્તિજનક શબ્દાદિ ભોગ ભોગો ને ભોગવીને વિચારવામાં સમર્થ હોય છે. પરંતુ મૈથુન નિમિત્ત સામાન્ય જન ભોગ્ય સ્પશિિદ ભોગોને ભોગવવામાં સમર્થ થતા નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યદિવની ચાર અઝમહિષીએ કહેલ છે. સૂર્ય પ્રભા, આતપ અર્ચિમાલી પ્રભંકરા બાકીનું સઘળું કથન ચંદ્રના કથન પ્રમાણે છે. જ્યોતિષ્કદેવ ચંદ્રવિમાનમાં ચંદ્ર સંબંધી અને સૂર્ય વિમાનમાં સૂર્ય સંબંધી અને એ રીતે ગ્રહ-નક્ષત્ર અને તારા વિમાનોમાં પણ તેના તેના સંબંધવાળા જ્યોતિષ્ઠદેવોની સ્થિતિ સામાન્ય રીતે જઘન્ય સ્થિતિ એટલેકે અલપસ્થિતિ એક પલ્યોપમકાળના આઠમા ભાગ જેટલી સ્થિતિ હોય છે. તથા ઉત્કર્ષથી અથતુ અધિકતાથી એક લાખ વર્ષ વધારે એક પલ્યોપમ કાળની સ્થિતિ કહી છે. ત્યાં ત્યાં તે તે વિમાનની અધિષ્ઠાત્રી દેવિયોનો તથા તે તે અમહિષિયોનો તેમના પરિવારનો સામાનિક અંગરક્ષિકાઓનો જઘન્યતાથી એક પલ્યોપમના આઠમાં ભાગ તુલ્યકાળ Page #89 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૮ 87 હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપલ્યોપમકાળ પરિમાણ યાવતું ત્યાં તે તે વિમાનોમાં સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યપણાથી એક પલ્યો પમ કાળના ચોથા ભાગ પ્રમાણ કાળની યાવત્ સ્થિતિ હોય છે. તથા ઉત્કરથી એટલે કે સવકિપણાથી એક પલ્યોપમ કાળની અર્થાત્ એક લાખ વર્ષથી કંઈક વધારે સમય ચંદ્રવિમાનમાં ચંદ્રવિમાનાધિષ્ઠાતા દેવોની અને તેમના સામાનિક અંગરક્ષકો વિગેરે ની સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહી. છે ? જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી અધપલ્યોપમથી જેટલા કાળથી કંઈક અધિક . કાળ પર્યન્તની સ્થિતિ કહી છે. સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને સવાધિકપણાથી એક પલ્યોપમ અથતુ એક હજાર વર્ષથી કંઈક વધારે સ્થિતિ હોય છે. સૂર્ય વિમાનમાં દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે? સૂર્ય વિમાનની અધિષ્ઠાત્રી દેવિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ તથા પાંચસો વર્ષથી કંઈક વધારે કાળની હોય છે. ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યો પમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કથી અધ પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. ગ્રહવિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? જાન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ કાળની સ્થિતિ હોય છે. નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલાકાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપત્યો પમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. નક્ષત્રવિમાનમાં તેઓની અધિષ્ઠાત્રી દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યથી એક પલ્યોપમના આઠમા ભાગ જેટલા કાળની સ્થિતિ હોય છે. અને ઉત્કર્ષથી એક પલ્યોપમના ચોથા ભાગ જેટલા કાળની યાવતુ નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ હોય છે. તારા વિમાનમાં તેના અધિષ્ઠાતા દેવોની સ્થિતિ કેટલાકાળની પ્રજ્ઞપ્ત કરેલ છે ? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ચોથા ભાગ પર્યન્ત જેટલા કાળની ત્યાં સ્થિતિ રહે છે. તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળ ની કહી છે? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ જેટલી તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કહેવામાં આવી છે. ચંદ્ર અને સૂર્ય પરસ્પર તુલ્ય હોય છે. અર્થાત્ આકાર, પ્રકાર, પરિ માણ, તેજ, પ્રકાશ, પ્રભાવ પ્રમાણાધિકારાદિમાં સરખા હોય છે. તથા સૌથી ઓછા ગ્રહ, નક્ષત્ર, તારારૂપથી અલ્પ પરિમાણવાળા કહેલા છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિ પાદન કરીને કહેવું. ચંદ્ર-સૂર્ય એ બને બધા વિષયો માં સમાન હોય છે, તેમની અપેક્ષાએ નક્ષત્ર સંખેગણા કહ્યા છે. સંખ્યાતીતગણા હોતા નથી. | પાહુડ-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૯) [129-1e આ લોકમાં સૂયોં કેટલા કહ્યા છે? હે ભગવાન કેટલા અને કેટલા પ્રમાણવાળા ચંદ્ર-સૂર્ય બધા લોકમાં અવભાસિત થાય છે? સર્વલોક સંબંધી ચંદ્ર સૂર્યના Page #90 -------------------------------------------------------------------------- ________________ 88 સરપનતિ-૧૯/૧ર૯-૧૯૩ અસ્તિત્વના સંબંધમાં આ પ્રતિપત્તિયો છે. કોઈ એક કહે છે કે ચંદ્ર રકજ છે, અને તે સર્વજ્ઞતને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તથા એકજ સૂર્ય સવલોકને તાપિતા કરે છે. પ્રકાશિત કરે છે એ એક બીજો કહે છે. ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય સઘળા જગતને અવભાસિત કરે છે ઉદ્યતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. કોઈ એક ત્રીજો કહે છેકે સાડા ત્રણ ચંદ્ર સમસ્ત લોકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, સાડાત્રણ સૂર્ય સંપૂર્ણ જગતને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. આ પ્રમાણેના અભિલાપ પ્રકારથી. કહેવું. હું આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરું છું. બે સૂર્યોએ તાપિત કરેલ છે. કરે છે અને તાપિત કરશે. છપ્પન નક્ષત્રોએ યોગ કર્યો હતો કરે છે અને કરશે. એકસોછોંતેર ગ્રહો ચાર કરતા હતા. ચાર કરે છે, અને ચાર કરશે, એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ તારાગણ શોભા કરતા હતા, શોભા કરે છે, કરશે. બે ચંદ્રો અને બે સૂય તથા છપ્પન નક્ષત્રો હોય છે તથા ગ્રહો એકસોબોંતેર જેબૂદ્વીપમાં વિચરે છે, તથા કોટિકોટિ તારાગણ એક લાખ તેત્રીસહજાર નવસોપચાસ હોય છે, જેબૂદ્વીપમાં લવણનામનો સમુદ્ર વૃત્ત વલયાકાર બધી દિશાઓ અને વિદિશાઓને વીંટળાઈને રહે છે, લવણસમુદ્ર સમચક્રવાલથી સંસ્થિત ચક્રવાલના આકારના જેવા સંસ્થાનવાળો છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભથી કેટલા પરિમાણ વાળો કહેલ છે? તેની પરિધિ કેટલી હોય છે? બે લાખ યોજન ચક્રવાલવિખંભથી છે, ૧૫૮૧૧૩થી કંઈક વિશેષ ચૂન પરિધિવાળો કહેલ છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થતા હતા, થાય છે અને પ્રભાસિત થશે ચાર સૂર્યો તાપિત કરતા હતા, તાપિત કરે છે અને કરશે એકસો બારસો નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે, અને યોગ કરશે ત્રણસો બાવન મહાગ્રહ ચાર કરતા હતા ચાર કરે છે, અને ચાર કરશે. 268940 તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. હવે લવણ સમુદ્રના પરિક્ષેપાદિનું ત્રણ ગાથા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.-(પૂર્વોક્ત કથનને જ સંગ્રહીત કરવાવાળી આ ગાથાઓ છે. તેમાં વિશેષ કંઈજ કહેલ નથી.) લવણ સમુદ્રમાં ધાતકી ખંડ નામનો દ્વીપ વલયાકારથી આવેલ છે. તથા તે સમચક્રવાલ સંસ્થિત છે. ધાતકી ખંડ દ્વીપનો ચક્રવાલ વિખંભ કેટલો છે? અને તેની પરિધી કેટલા પ્રમાણની છે? ચારલાખ યોજન ચક્રવાલ વિધ્વંભથી છે. તથા 4110961 ધાતકી ખંડની પરિધિ હોય છે. ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રભાસિત થતા હતા. થાય છે અને થશે. ત્રણસો છત્રીસ નક્ષત્રો ધાતકી ખંડ દ્વીપમાં યોગ કરતા હતા, કરે છે, અને યોગ કરશે. ૧૦પ૬ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે. અને ચાર કરશે.૮૩૦૭૦૦ તારા ગણ કોટિ કોટિ શોભા કરતા હતા શોભા. કરે છે અને શોભા કરશે. હવે આ વિષયને ત્રણ ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે. (આ સઘળું કથન પહેલા કહેવાઈ ગયેલ છે.) ધાતકીખંડ દ્વીપમાં ફરતા કાલોદધિ નામનો સમુદ્ર વૃત્તવલયાકાર સંસ્થાનથી સંચિત કાવતુ સમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત હોય છે. કાલોદધિ સમુદ્ર આઠલાખ યોજનના ચક્રવાલ વિધ્વંભવાલો પ્રજ્ઞપ્ત કરેલ છે. તથા ૯૧૭૦૬૦પ યોજનથી કંઈક વધારે પરિધિવાળો કહેલ છે. કાલોદધિ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્રોએ પ્રકાશ કર્યો હતો, કરે છે અને કરશે. બેંતાલીસ સૂર્યો ત્યાં આતાપિત થયા હતા થાય છે અને થશે. અગ્યાર Page #91 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૯ 89 સોછોંતેર નક્ષત્રોએ કાલોદધિ સમુદ્રમાં યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. ત્રણહજાર છસો છ– મહા ગ્રહોએ સંચરણ કર્યું હતું. કરે છે, અને સંચરણ કરશે. 2812950 કોટિ કોટિ તારા ગણોએ શોભા કરી હતી શોભા કરે છે અને શોભા કરશે, હવે આનેજ ચાર ગાથાઓ દ્વારા કહે છે. (આ ગાથાઓ મૂળના કથન પ્રમાણે જ છે.) કાલોદધિ સમુદ્ર ફરતો પુષ્કરવર નામનોદ્વીપ વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઈને ચારે તરફ વીંટળાઈને રહે છે. પુષ્કરવરદ્વીપ શું સમચક્રવાલ સંસ્થાન વાળો છે ? પુષ્કરવરદ્વીપ સમચક્રવાલ સંસ્થિત હોય છે. સોળહજાર યોજન ચક્રવાલ વિખંભથી કહેલ છે. તથા તેની પરિધિ એક કરોડ બાણુલાખ ઓગણપચાસહજાર યોજન છે. પુષ્કરવારદ્વીપમાં ચુંમાલીસસો ચંદ્રો પ્રભાસિત થયા હતા, થાય છે, અને પ્રભાસિત થશે? ચુંમાલીસસો સૂર્યો તાવિત થયા હતા તાપિત થાય છે. અને તાપિત થશે. ચારહજાર બત્રીસ નક્ષત્રોએ યોગ કર્યો હતો યોગ કરે છે, અને યોગ કરશે. બારહજાર છસોબોતેર મહાગ્રહોએ ચાર કર્યો હતો ચાર કરે છે અને ચાર કરશે. 9644400 તારાગણ કોટિકોટીએ શોભા કરી હતી, શોભા કરે છે અને શોભા કરશે. હવે આ બધાની ચાર સંગ્રહ ગાથા કહે છે. આનો અર્થ મૂળના કથન અનુસાર કહેલ છે.) પુષ્કરવરદ્વીપનો બહુ મધ્ય દેશાભાગમાં માનુષોત્તર નામનો પર્વત વલયાર સંસ્થાનથી રહેલ છે. તેથી આ પુષ્કરવરકીપ બે ભાગમાં વહેંચાઈને રહેલ છે. અત્યંતર અને બાહ્ય આ રીતના બે ભાગથી વહેંચાયેલ છે. તેથી અત્યંતર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરાઈ આ પ્રમાણે કહેવામાં આવે છે. પુષ્કરાઈ દ્વીપ સમચક્રવાલથી સંસ્થિત છે. વિષમ ચક્રવાલથી સંસ્થિત નથી. અત્યંતર પુષ્કરાઈ ચક્રવાલ વિધ્વંભથી 14230 249 પ્રમાણની પુષ્કરવર દ્વીપની પરિધી કહી છે અભ્યત્તર પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર ચંદ્રો પ્રભાસિત થતા હતા પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. તથા બોંતેર સૂર્ય તપતા હતા તપે છે તપશે. બેહજાર સોળ નક્ષત્રોએ યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. 6336 મહાગ્રહોએ ચાર કર્યો હતો ચાર કરે છે અને ચાર કરશે. 482200 તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા. શોભા કરે છે અને શોભા કરશે. હવે મનુષ્ય ક્ષેત્રના વિષયમાં કથન કથન કરવામાં આવે છે. મનુષ્યક્ષેત્ર પિસ્તાલીસલાખ યોજન આયામ વિખંભથી એક કરોડ યોજન બેંતાલીસલાખ આટલા પ્રમાણની પરિધીવાળું કહેલ છે. એક લાખ જંબૂઢીપનું તે પછી લવણસમુદ્રનું પૂર્વનું એલાખ અને પશ્ચિમનું બેલાખ આ રીતે ચાર લાખ ધાતકીખંડની બન્ને તરફના ચાર ચાર લાખ આ રીતે આઠ લાખ તથા કાલોદધિ સમુદ્રના પૂર્વપશ્ચિમ બંને બાજુના મેળવાથી સોળલાખ તથા અભ્ય તર પુષ્કરાઈ પૂર્વ પશ્ચિમના આઠ આઠલાખ વિષ્ઠભ માનુષક્ષેત્રનો થાય છે. મનુષ્ય ક્ષેત્રમાં પૂર્વપ્રતિપાદિત ક્રમ પ્રમાણે એકસોબત્રીસ ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે એકસોબત્રીસ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે ? ત્રણ હજાર છસોનુ નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે.- અગીયાર હજાર છસોસોળ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે. અઠ્યાવીશ લાખ ચાલીસહજારને સાતસો તારાગણ કોટિ કોટિ શોભા કરા હતા, શોભા કરે છે, અને શોભા કરશે ? અહીં સૂત્રમાં કહેલા તમામ વિષયોને ગાથાઓ દ્વારા આચાર્ય કહે છે. આઠ લાખ યોજન આત્યંતર પુષ્કરાર્ધનો વિખંભ છે. મનુષ્ય ક્ષેત્રનો વિધ્વંભ પિસ્તા Page #92 -------------------------------------------------------------------------- ________________ સરપનતિ- ૧૯/૧ર૯-૧૯૩ લીસ લાખ યોજનનો થાય છે. 14230 થી 249 કંઈક વધારે માનુષક્ષેત્રનો પરિધિ થાય છે. બોંતેર ચંદ્ર અને બોંતેર સૂર્ય કહ્યા છે, આ ચંદ્ર સૂય અભ્યતર પુષ્કરાર્ધમાં વિચારણા કરતા પ્રકાશિત થાય છે. છહજાર ત્રણસો છત્રીસ આબ્યુતર પુષ્કરોધમાં આટલા મહાગ્રહોએ ચાર કર્યો હતો કરે છે, અને કરશે. બેહજારસોળ નક્ષત્રોએ અત્યંતર પુષ્કરાર્ધમાં યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. 4822200 તારાગણ કોટિ કોટીએ શોભા કરી હતી શોભા કરે છે અને કરશે. એકસીબત્રીસ ચંદ્રો અને એકસો બત્રીસ સૂય સંપૂર્ણ મનુષ્યલોકને પ્રકાશિત કરીને વિચરણ કરે છે. 11616 મહાગ્રહો સમગ્ર. મનુષ્યલોકમાં ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે 3696 થી કંઈક વધારે નક્ષત્રો મનુષ્ય લોકમાં યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે. 880 700 આટલા કોટિ કોટિ તારા ગુણો સંપૂર્ણ મનુષ્ય લોકમાં શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. આ પહેલાં કહેલ ગાથા દ્વારા પ્રતિપાદન કરેલ સંખ્યાવાળા તારાગણા બધા મનુષ્ય લોકમાં કહેલ છે. મનુષ્યલોકની બહાર જે તારાઓ છે તે સર્વજ્ઞ જીન ભગવાને અસંખ્યાત કહ્યા છે. તારાઓ જ્યોતિષ્ક દેવના વિમાનરૂપ કહેબ ના પુષ્પસમાન બધીજ તરફ વિસ્તારવાળું કિંજલ્કોથી વ્યાપ્ત નીચે સંકુચિત ઉપર વિસ્તાર યુક્ત ઉંચુ કરેલ અધ કપિત્થ ફળના જેવા આકાર વાળ હોય છે. T સૂર્ય, ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાગણ મનુષ્ય લોકમાં એટલા પ્રમાણના સર્વજ્ઞ ભગવાને કહ્યા છે યથોક્ત સંખ્યાવાળા જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓના સકલ મનુષ્ય લોક ભાવી નામો અને ગોત્ર યથાયોગ્ય સ્વસિદ્ધાંત પરિભાષાથી યુક્ત કહેલ નામ ગોત્ર કહેવાય છે અહીં બે ચંદ્ર અને બે સૂર્યોનું એક પિટક કહેવાય છે, આ પ્રમાણેના છાસઠ પિટકો ચંદ્ર સૂર્યના સંપૂર્ણ મનુષ્યલોકમાં હોય છે. કારણ કે મનુષ્ય લોકમા એકસો બત્રીસ ચંદ્રો અને એકસો બત્રીસ સૂર્યો હોય છે. સંપૂર્ણ મનુષ્યલોકમાં કુલ સંખ્યાથી નક્ષત્રોના પિટકો છાસઠ થાય છે. નક્ષત્રોના પિટકોનું પરિમાણ બે ચંદ્રની નક્ષત્ર સંખ્યા ના પ્રમાણ બરાબર હોય છે. એક એક પિટકમાં છપ્પન નક્ષત્રો હોય છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં છાસઠ પિટકો મહાગ્રહોના હોય છે. ગ્રહના પિટકનું પરિમાણ બે ચંદ્રની ગ્રહ સંખ્યાના પરિમાણ જેટલું હોય છે. એક ગ્રહ પિટકમાં એકસો છોંતેર ગ્રહો હોય છે. મનુષ્યલોકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિયો થાય છે. બે પંક્તિ ચંદ્રની તથા બે પંક્તિ સૂર્યની હોય છે, એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્ર સૂર્ય હોય છે. આ મનુષ્યલોકમાં બધા મળીને છપ્પન નક્ષત્રોની પંક્તિયો હોય છે, એકએક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્ર હોય છે. મનુષ્યલોકમાં અંગારકાદિ ગ્રહોની કુલ સંખ્યાથી છસોસિત્તેર પંક્તિયો હોય છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહો હોય છે. મનુષ્યલોકવતિ એ બધાજ ચંદ્રો અને બધા સૂર્યો અને બધા ગ્રહગણ અનવસ્થિત એટલેકે કમરહિત યથાયોગથી બીજા. નક્ષત્રોની સાથે યોગ કરીને રહે છે. પ્રકર્ષથી બધી દિશાઓ અને વિદિશાઓમાં પરિભ્રમણ કરતાં ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની દક્ષિણદિશામાંજ મેરૂ પર્વત હોય છે. જે મંડળ પરિભ્રમણમાં જે મંડળનું દક્ષિણ આવતું હોય એ પ્રદક્ષિણાવર્તમંડળ કહેવાય છે. એ મૈરૂને લક્ષ્ય કરીને પરિભ્રમણ કરે છે. નક્ષત્રો અને તારાઓના મંડળ અવસ્થિત હોય છે. એ નક્ષત્રો અને તારાઓ પ્રદક્ષિણાવર્તજ હોય છે. મેરૂને લક્ષ્ય કરીને વિચારણા કરે છે. ચંદ્ર સૂર્યનું ઉપર નીચેનું ગમન થતું નથી. પોતપોતાની સીમાને લક્ષ કરીનેજ સૂર્ય ચંદ્ર Page #93 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૧૯ ભ્રમણ કરે છે. તે મંડળની બહાર નીકળીને કદાપિ ભ્રમણ કરતા નથી. સાભ્યન્તર બાહ્ય સંક્રમણ થાય છે. ચંદ્ર સૂર્યના તથા નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખદુઃખ પ્રકાર થાય છે. પ્રાયઃ શુભ કર્મના શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી વિપાક નું કારણ હોય છે, અને અશુભવેદ્ય કર્મના અશુભ દ્રવ્યક્ષેત્ર વિગેરે સામગ્રી હોય છે. સૂર્ય ચંદ્રના સર્વબાહ્ય મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશના સમયે તાપક્ષેત્ર દરરોજ ધીરે ધીરે નિયમથી આયામથી વધે છે. તથા જે પ્રકારના ક્રમથી વધે છે, એજ ક્રથી સૂર્ય ચંદ્રના સભ્યતર મંડળથી બહાર નીકળવાને સમયે એજ સૂર્ય ચંદ્રનું તાપક્ષેત્ર જૂન થાય છે. ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રનો વધઘટનો ક્રમમાર્ગ આ રીતે હોય છે. કસંબુના પુષ્પના આકારનો એટલેકે નાલિકાના પુષ્પ સરખા આકારની હોય છે.અંદર સંકુચિત મેરૂની દિશામાં કળીના આકાર જેવો તથા બહાર લવણ સમુદ્રની દિશામાં પુષ્પના આકાર જેવો એજ પ્રમાણે ચોથા પ્રાભૃતમાં કહેલા વિશેષણોવાળા સંસ્થાનની. સ્થિતિ સમજી લેવી. શુકલ પક્ષમાં ચંદ્ર કેવી રીતે વધે છે? તથા કયા કારણથી ચંદ્રનો કૃષ્ણપક્ષમાં ક્ષય થાય છે? તથા કયા કારણથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ અને એક પક્ષ શુકલ હોય છે ? આ બધા પ્રશ્નોના ઉત્તર આ જ શાસ્ત્રમાં પૂર્વે કહેવાય છે. મનુષ્યક્ષેત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષ્ક હોય છે, જે આ પ્રમાણે છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓ આ. પાંચે સંચરણશીલ હોય છે. આ મનુષ્ય ક્ષેત્રથી પર એટલે કે બહાર જે બાકીના ચંદ્રો-સૂય-ગ્રહો-નક્ષત્રો અને તારાઓની વિમાનો ની ગતિ થતી નથી, અને તેઓ મંડળ ગતિથી પરિભ્રમણ કરતા નથી. જે દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ, તારા પરિમાણને જાણવા ઈચ્છે તો એ દ્વીપના કે સમુદ્રના ચંદ્રના પરિવારરૂપ નક્ષત્ર પરિમાણ, ગ્રહપરિમાણ અને તારા પરિમાણને તેનાથી ગુણાકાર કરવાથી જેટલા થાય તેટલા પ્રમાણના એ દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ કે ગ્રહ પરિમાણ અથવા તારા પરિમાણ થઈ જાય છે. જેમકે-લવણ સમુદ્રમાં નક્ષત્રનું પરિમાણ જાણવું હોય તો લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. એક ચંદ્રના પરિવારરૂપ અઠ્યાવીસ નક્ષત્રો હોય છે, તેનો ચારથી ગુણાકાર કરવો તો એકસો બાર થઈ જાય છે. લવણ સમુદ્રમાં એટલાજ નક્ષત્રો હોય છે, તથા એક ચંદ્રનો ગ્રહપરિવાર અક્યાસી હોય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર હોય છે. તેથી અઠ્યાશીનો ચારથી ગુણાકાર કરવો. આ રીતે ત્રણસોબાવન ચાર ચંદ્રનો ગ્રહ પરિવાર થઈ જાય છે. અર્થાત્ લવણ સમુદ્રમાં આટલા ગ્રહો હોય છે. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે, અથતિ એકરૂપ પ્રતિભાસિત થતો રહે છે. સૂર્ય સદાકાળ અનતિ ઉષ્ણ તેજવાળો હોય છે. મનુષ્યલોકની સમાન કદાપિ તેજની ક્ષય વૃદ્ધિ થતી નથી ચંદ્રમા પણ સર્વ અનતિશીત લેશ્યાવાળો હોય છે મનુષ્યલોકમાં શિશિર કાળની જેમ અત્યંત શીત તેજવાળો હોતો નથી, મનુષ્ય ક્ષેત્રની બહાર બધા ચંદ્ર સર્વધ અભિજીત નક્ષત્રની સાથે યુક્ત રહે છે. તથા સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રથી સૂર્યનું અંતર તથા સૂર્યથી ચંદ્રનું અંતર પુરેપુરૂ પચાસહજાર યોજન હોય છે. માનુષોત્તર પર્વતની બહાર એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરનું અંતર તથા એક ચંદ્રથી બીજા ચંદ્રનું પર સ્પરનું અંતર એક લાખ યોજનાનું હોય છે. ચંદ્ર સૂર્યનું પરસ્પરનું અંતર પચાસહજાર યોજન હોય છે. મનુષ્ય લોકની બહાર પંક્તિમાં રહેલા ચંદ્ર સૂર્ય સૂર્યથી અંતરિત ચંદ્ર હોય Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નતિ-૧૯૧૨૯-૧૯૩ છે અને ચંદ્રથી અંતરિત સૂર્ય હોય છે. એ ચંદ્ર સૂર્ય કેવા પ્રકારના હોય છે? તે માટે કહે છે, અનેક વર્ષથી વર્ણવાળા પ્રકાશરૂપ લેશ્યાવળા ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી ચિત્ર અંતરવાળા કહ્યા છે. અને સૂર્ય ચંદ્રાન્તરિત હોવાથી ચિત્ર અંતર એમ કહેલ છે. ચંદ્ર શીતલેશ્યાવાળો હોવાથી અને સૂર્ય ઉલેશ્યાવાળો હોવાથી ચિત્ર વેશ્યાવાળા કહેવાય છે. ચંદ્રની સુખ લેયા હોય છે. તથા સૂર્યની ચંદ્ર વેશ્યા હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં જે ચંદ્ર -સૂર્યગ્રહગણ નક્ષત્ર તારારૂપ દેવો છે તેઓ શું ઉર્ધ્વપપન્નક હોય છે ? અથવા વિમા નોપપન્નક હોય છે? અથવા, ચારોપપન્નક હોય છે? અથવા ચાર સ્થિતિક અભાવવાળા હોય છે? અથવા ગતિરતિક હોય છે? એ ચંદ્રાદિ દેવો ઉધ્ધપ પન્નક હોતા નથી. અને કલ્પોપપન્નકપણ નથી હોતા. પરંતુ વિમાનોપપનક હોય છે. તથા ચારોપપનક હોય છે. ચાર સ્થિતિક એટલેકે ગતિરહિત હોતા નથી. તથા સ્વભાવથીજ ગતિરતિક એટલે કે સાક્ષાત્ ગતિયુક્ત હોય છે. એ ચંદ્રાદિ દેવો ઉપરની તરફ મુખ કરેલ કલંબુકા પુષ્પના જેવા આકારવાળું તથા હજારો યોજન પ્રમાણવાળા તાપક્ષેત્ર સાહગ્નિકોથી અનેક હજાર સંખ્યાવાળા બાહ્યપર્ષદાઓથી વિમુર્વિત અનેકરૂપ ધારિયોથી કરેલ આહત એટલેકે અવિચ્છિન્ન નાટ્યગીત વાજિંત્ર તથા જે તંત્રી તલતાલ અને ત્રુટિત તથા બાકીની તૂર્ય ધનમૃદંગ ના તુમુલ શબ્દો કે જેને નિપુણ પુરૂષોદ્વારા શ્રેષ્ઠ પ્રકારથી વગાડવામાં આવેલ મૃદંગદિની ધ્વનિથી તથા ગતિ રતિવાળા, બાહ્ય પર્ષદની અંતર્ગતના દેવો દ્વારા વેગથી જતા વિમાનોમાં ઉત્કર્ષથી કરવામાં આવેલા સિંહનાદ તથા બોલ કલકલ એટલે કે વ્યાકુલિત શબ્દસમૂહને તેના અવાજથી મેરૂને લક્ષ કરીને પરિભ્રમણ કરે છે. ઈન્દ્રના. વિરહકાળમાં ચાર કે પાંચ સામાનિક દેવો. એ સ્થાનને પ્રાપ્ત કરીને વિચરે છે. તે વિરહિત ઈન્દ્રસ્થાન જઘન્યથી એક સમય યાવતું ઉત્કૃષ્ટથી છમાસ પર્યન્ત એ ઈન્દ્ર વિનાના સ્થાનની સામાનિક દેવો રક્ષા કરે છે. મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જે ચંદ્ર સૂર્ય મહ-નક્ષત્ર અને તારાઓ જ્યોતિષ્ક દેવ છે, એ ઇન્દ્રાદિદેવો ઉધ્ધપપન્નક હોતા નથી. તથા કલ્પોપપનક પણ હોતા નથી. પરંતુ વિમાનોપપન્નક હોય છે. તથા ચારોપપનક નથી હોતા અથતિ મંડળગતિથી ચાર કરતા નથી. પરંતુ ચાર સ્થિતિક ચાર રહિત હોય છે. તેથી જ તેઓ ગતિરતિક હોતા નથી. તથા ગતિસમાપનક પણ હોતા નથી. પાકેલ ઈટના આકારથી સંસ્થિત થઈને એક લાખ યોજનવાળા તાપક્ષેત્રથી હોય છે. એ જ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલ એ ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારા રૂપોનું તાપક્ષેત્ર પણ આયામથી અનેક લાખ યોજના પ્રમાણવાળું અને વિસ્તારથી એક લાખ યોજન પરિમિત હોય છે. શુભલેશ્યાવાળા અર્થાત્ આનંદદાયક પ્રકાશયુક્ત આ વિશેષણ ચંદ્રમાનું છે. તેથી તે અત્યંત ઠંડા તેજ વાળો નહીં પણ સુખોત્પાદક હેતુભૂત પરમલેશ્યાવાળો, મંડલેશ્યા એટલેકે અતિ ઉષ્ણ. લેશ્યાવાળો નહીં. આ વિશેષણ સૂર્ય સંબંધી છે. તેજ કહે છે. મંદાતપલેશ્યા, અનતિઉષ્ણ સ્વભાવની તડકારૂપ લેશ્યાવાળો, તે ચંદ્ર ચિત્રાન્તર લેશ્યા આ પ્રકારના તે ચંદ્ર સૂર્ય અન્યાન્ય અવગાઢ એટલેકે મળેલી લેશ્યાવાળા હોય છે. ચંદ્રાદિ દેવોનો ઈદ્ર જ્યારે વિત થાય છે, જ્યાં સુધી બીજો ઈન્દ્ર એ સ્થાન પર ન આવે એટલા કાળ પર્યન્ત ચાર કે પાંચ સામાનિક દેવો પરસ્પર મળીને ઈન્દ્ર શૂન્ય એ સ્થાનનું જે પ્રમાણે ઈન્દ્ર પાલન કરતો હોય એજ પ્રમાણે રક્ષણ કરે છે પુષ્કરવર નામનો દ્વીપ અને પુષ્કરોદ નામનો સમુદ્ર વૃત્ત Page #95 -------------------------------------------------------------------------- ________________ પાહુડી વલયાકાર સંસ્થાનવાળો અને સર્વતઃ વ્યાપ્ત થઈને રહે છે. પુષ્કરવરોદ સમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો છે ? અધિકાધિક સંખ્યાવાળા હજાર યોજનના આયામ વિખંભવાળો દીર્ઘ વ્યાસવાળો પ્રજ્ઞપ્ત કરેલ છે. એ જ પ્રમાણે અધિકાધિક સંખ્યાવાળા હજારો યોજન પ્રમાણવાળા વ્યાસ પ્રમાણવાળા પરિક્ષેપથી કહેલ છે. પુષ્કરોદ સમુદ્રમાં સંખ્યય ચંદ્રો. પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે, અને પ્રભાસિત થશે ! યાવતુ સંખ્યય તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે, એજ પ્રમાણે વરૂણવરાદિ દ્વીપમાં અને વરૂણોદાદિ સમુદ્રનાઅભિલાપો કહી લેવા, હવે કુંડલવરાવભાસ સમુદ્રની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીભગવાનું કહે છે- કુંડલવરાવભાસ સમુદ્રને રૂચકદ્વીપ કે જે વૃત્ત વલયાકાર સંસ્થાનથી રહેલ છે. તે ચારે બાજુથી વાત કરીને રહે છે. આ પ્રમાણે કહીને ફરીથી કહે છે. રૂચક નામનો દ્વીપ સમચક્રવાલના આકારથી યુક્ત છે. વિષમચક્રવાલ સંસ્થાનથી યુક્ત નથી. રૂચક દ્વીપ વ્યાસમાન અસંખ્યય યોજન પરિમિત તથા ત્રણ ગણી વ્યાસની સમીપની પરિધીપણ અસંખ્યય યોજન પરિમિત કહેલ છે. રૂચકદ્વીપમાં સંખ્યા તીત ચંદ્રો પ્રકાશિત થતા હતા. પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત તારાગણો કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે. અને શોભા કરશે. હવે પાંચ દેવતાવાળાદ્વીપ સમુદ્રોનું પ્રતિપાદન કરવામાં આવે છે. સૂર્યવરાવ ભાસોદ સમુદ્રમાં દેવ નામનો દ્વિપ વૃત્ત વલયના જેવા આકારવાળો ચારે તરફથી ઘેરીને રહેલ છે. યાવતું તે વિષમ ચક્રવા લથી સંસ્થિત નથી. દેવનામના વ્યાસમાન અસંખ્યય યોજન સહસ્ત્ર પરિમિત કહેલ છે. તથા તેની પરિધિ પણ અસંખ્યય યોજન પરિમિત હોય છે. દેવ નામના દ્વીપમાં અસં ખેય ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે, અને પ્રકાશિત થશે, યાવતુ અસંખ્યાત તારાગણ કોટિ કોટિએ શોભા કરી હતી શોભા કરે છે, અને શોભા કરશે. દેવદ્વિીપના પ્રતિપાદનના પ્રકારથી જ દેવીદ સમુદ્રમાં પણ અસંખ્યય ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે. અને પ્રભાસિત થશે, તથા અસંખેય સૂર્યો તાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે. આ પ્રમાણેના ક્રમથી નાગ નામનો દ્વિીપ દેવીદ સમુદ્રના કથન પ્રમાણે નાગોદ સમુદ્રના સંબંધમાં પણ પ્રતિપાદન કરી લેવું, નાગદ્વીપની સરખો યક્ષ દ્વીપ તથા નાગોદ સમુદ્ર પ્રમાણે યક્ષોદ સમુદ્રનું કથન કહી લેવું, યક્ષ દ્વીપની સમાન ભૂતો સમુદ્ર તથા ભૂતદ્વીપ તથા યક્ષોદ સમુદ્રની સમાન ભૂતોદ સમુદ્ર તથા ભૂતદ્વીપની સમાન સ્વયંભૂરમણદ્વીપ તથા ભૂતોદ સમુદ્રની જેમ સ્વયંભૂર મણ સમુદ્ર અથત આ દેવાદિ પાંચ દ્વીપો તથા દેવોદાદિ પાંચ સમકો એક સરખા છે. તેમાં ત્રિપ્રત્યવતારતા હોતી નથી. જમબૂદ્વીપ કેટલા કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યય જંબૂ દ્વીપ કહ્યા છે. દેવદ્વીપો કેટલા કહ્યા છે? હે ગૌતમ ! દેવદ્વીપ એકજ હોય છે. તથા દેવ દ્વીપ, દેવસમુદ્ર નાગદ્વીપ, નાગોદસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષોદસમુદ્ર, ભૂતદ્વીપ ભૂતોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ દીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આ દસે એક આકારવાળા આદિ છે. | પાહુડ-૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડ-૨૦) [197-207] હે ભગવન્! કયા પ્રકારથી અને કયા આધારથી આપે ચંદ્રાદિનો અનુભાવ કહેલ છે ? શ્રીભગવાનું કહે છે. ચંદ્રાદિના અનુભાવના સંબંધની બે પ્રતિપ Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂરપનતિ-૨-૧૯૭-૨૦૭ તીયો છે પહેલો તીર્થિક પ્રતિપાદન કરે છે. ચંદ્ર સૂર્ય જીવરૂપ નથી પરંતુ અજીવ એટલેકે મનુષ્યાદિ પ્રાણિથી ભિન્ન સ્વરૂપવાળા છે. તથા ઘન-કઠણ નથી પરંતુ સુષિર જાળના. જેવા સ્વરૂપવાળા છે. તથા શ્રેષ્ઠ શરીરધારી હોતા નથી પરંતુ કેવળ ફ્લેવર માત્રવાળા. હોય છે, એ ચંદ્ર સૂર્યનું ઉર્ધ્વગમન થતું નથી. તથા એ ચંદ્ર સૂયમાં ક્રિયા કરવાનો સ્વભાવ હોતો નથી. પુરૂષકાર પરાક્રમથી તેઓ રહિત હોય છે. વિજળીના જેવો ચમક ધર પદાર્થ પ્રવર્તાવતા નથી ચંદ્ર સૂર્યમાં મેઘધ્વનિનું પ્રવર્તન હોતું નથી. પરંતુ એ ચંદ્ર સૂર્યની નીચેના ભાગમાં બાદર નામનો કોઈ પદાર્થ વાયુરૂપે સમૂચ્છિત થાય છે. એજ નીચેનો વાયુકાયિક બાદર વાયુની સાથે સંમૂર્ષિત થઈને વિજળીને પ્રવર્તિત કરે છે. વજપાત પણ કરે છે. મેઘધ્વનિ પણ કરે છે. હવે બીજા મતનું કથન કરે છે. ચંદ્ર સૂર્ય સજીવ અથતું. પ્રાણિ સ્વરૂપ છે. અજીવ નથી, જડ એટલે કે પ્રાણરહિત છે. ઘનરૂપ છે, પણ સુષિર નથી. શ્રેષ્ઠ શરીરવાળા હોય સામાન્ય શરીરના આકારવાળા નથી હોતા. તેઓ ઉર્ધ્વગમન શીલ હોય છે. તેઓ ઉલ્લેષણાવક્ષેપણાદિ કર્મ કરી શકે છે. પ્રાણ પણ હોય છે. આંતરિક ઉત્સાહરૂપ વીર્ય પણ હોય છે. પુરૂષકાર પરાક્રમ પણ હોય છે. ચંદ્ર સૂર્ય સ્વયં વિજળી પ્રવર્તિત કરે છે. વજને પણ પાડે છે. ગર્જના પણ કરે છે. શ્રી ભગવાનું કહે છે.સકલશાસ્ત્ર તત્વજ્ઞ કેવળજ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કરીને આ પ્રમાણે કહું છું. ચંદ્ર-સૂર્ય દેવ સ્વરૂપ છે. મહર્ફિક મહાસમૃદ્ધિશાળી, મહાનુભાવ મહાદ્યુતિવાળા, મહાબળશાળી મહાયશવાળા છે. દ્રવ્યાસ્તિક મતથી ઐશ્વર્ય પૂર્ણ એ દેવો પહેલા ઉત્પન્ન થયેલા અને પોતાના આયુષ્યનો ક્ષય થતાં ચવિત થાય છે. આ રીતે ભ્રમણ પરાયણ તે દેવો એક સ્થાનમાં ક્ષણમાત્ર પણ રહી શકતા નથી. એ સૂર્ય-ચંદ્ર-ગ્રહ નક્ષત્ર અને તારારૂપ વિગેરે બધા દેવો બધાજ ઐશ્વર્યથી પૂર્ણ હોય છે. બધાજ પ્રકારથી સ્વતંત્ર હોય છે, તથા કતી અકતું અન્યથા કતું બધું જ કરવામાં સમર્થ હોય છે. બીજા વાયુકાયિકાદિના સંઘર્ષથી વિદુદાદિને પ્રવર્તિત કરતા નથી પોતેજ વિજળીને પણ પ્રવર્તિત કરે છે. મેઘગર્જના પણ. વર્ષે ઉત્પન્ન કરે છે. અશનિપાત પણ કરે છે. એઓ સર્વથા સ્વાતંત્ર્ય પણાથી ક્ષણક્ષ. ણમાં જગતને નવીન કરતા રહે છે, હે ભગવન! આપે રાહુની ક્રિયા કેવી રીતેની પ્રતિપાદિત કરી છે? શ્રી ભગવાન કહે છે. રાહુની પ્રવૃત્તિની વિષયે વિચારણામાં આ બે પ્રતિપત્તિયો છે. પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે. રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે જે સમયે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. બીજે તીર્થોત્તરીય પોતાનો મત પ્રદર્શિત કરે છે કે એ પ્રમાણેનો રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે જ નહીં કે જે સમયે સમયે પર્વના દિવસે ચંદ્રને કે સૂર્યને પ્રસિત કરે છે. ભગવાનું કહે છે, રાહુના ભાવાભાવ વિષયના વિચારમાં જે વાદી એમ કહે છે કે-રાહુ નામનો કોઈ દેવ વિશેષ છે, તે ચંદ્ર કે સૂર્યનો ગ્રાસ કરે છે. તેનો કહેવાનો ભાવ એમ છે કે-પોતાના વિમાનમાં ભ્રમણ કરતો રાહુ નામનો દેવ વિશેષ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. ગ્રસિત. કરીને કોઈવાર અધોભાગથી ગ્રહણ કરીને અધોભાગથી જ ચંદ્ર કે સૂર્યને છોડી દે છે કોઈવાર અધોભાગથી ગ્રસિત કરીને ઉપરના ભાગથી છોડી દે છે. કોઈવાર ઉપરના ભાગથી ગ્રસીત કરીને નીચેના ભાગથી છોડી દે છે. અથવા કોઈ સમય ઉપરના ભાગથી ગ્રહણ કરીને ઉપરના ભાગથી છોડે છે. હવે બીજા પ્રકારથી કહે છે- કોઈવાર એજ રાહુ નામનો દેવ ચંદ્રને અગર સૂર્યને બિમ્બના વામ ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથીજ Page #97 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨૦ 5 છોડી દે છે. અથવા ડાબા પાર્થથી પકડીને જમણા પાર્થથી છોડે છે. અથવા જમણા ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી છોડે છે. અથવા કોઈવાર જમણા ભાગથી પ્રહણ કરીને જમણા ભાગથીજ છોડી દે છે. એ મતાંતરવાદિયોમાં જે એમ કહે છે કે રાહુ નામના કોઈ દેવ નથી. કે જે સમયે સમયે ચંદ્રને કે સૂર્યનિ ગ્રસિત કરે છે. તેનો કહેવાનો ભાવ આ પ્રમાણે છે. આ ગ્રતમાં આ કથ્યમાન પ્રકારના પંદર કાળાં વર્ણવાળા પરમાણુ સમૂહ કહેલા છે. સિંહનાદ જટિલ ક્ષર ક્ષત અંજન ખંજન શીતલ હિમ શીતલ કૈલાસ અરૂણાભ પરિજય નભસૂર્ય કપિલ પિંગલ રાહુ કૃષ્ણપક્ષની આ પૂર્વ કથિત પંદર ભેદોવાળા કૃષ્ણવર્ણના પરમાણુ સમૂહ હમેશાં ચંદ્રના કે સૂર્યના બિંબગત પ્રભાનું આરાધન કરનારા હોય છે. ત્યારે મનુષ્યલોકમાં ચર્મચક્ષુવાળા મનુષ્યો ચર્મચક્ષુથી જોઈને આ પ્રમાણે કહે છે કે-રાહુજ ચંદ્ર સૂર્યને ગ્રસિત કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા પુદ્ગલો સદાકાળ ચંદ્ર કે સૂર્યની વેશ્યાનુબંધ અથતુ ચંદ્ર સૂર્યના બિંબની પ્રભાનું અનુચરણ નથી કરતા ત્યારે મનુષ્યલોકના મનુષ્યો આ પ્રમાણે કહેતા નથી. કે-રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અથતુ સમગ્ર બિંબને પુલોથી આચ્છાદિત જોઈને રાહુ ગ્રસિત ચંદ્ર સૂર્યને ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ એ રીતે લોકો કહે છે પરંતુ એક દેશમાં વ્યાપ્ત થયેલ લેણ્યાનુબંધના કારણથી કૃષ્ણ થવા છતા ગ્રહણ કહેતા નથી. પૂર્વકથિત નિયમ રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. આ પ્રમાણેના લૌકિક મતની પ્રતિપત્તિમાં વિકાસ કરવો પણ પૂર્વકથિત પરતીર્થિકના અભિપ્રાયમાં વિશ્વાસ કરવો નહીં પૂર્વ કહેલ અભિપ્રાયથી સંબંધિત પોતાના મતનું સમર્થન કરે છે. એ પ્રમાણે પરતીથિકોના અભિપ્રાયનું સારી રીતે કથન કરીને હવે શ્રીભગવાનું કહે છે. રાહુ દેવ નથી. એમ નથી. પરંતુ તે રાહુદેવ મહાદ્ધિવાળો અત્યંત સમૃદ્ધિશાળી, મહાદ્યુતિવાળો મહાબળવાળો, મહાયશવાળો અને સર્વ પ્રકારથી ઉપભોગ્ય સુખસામગ્રીવાળો હોવાથી મહાસૌખ્યસંપન મહાપ્રભાવશાલી, ઉત્તમ વસ્ત્રો ધારણ કરવાવાળો અનેક પ્રકારના મહા મુલ્યવાનું રત્નખચિત આભરણોને ધારણ કરવાવાળો ઉત્તમ પુષ્પમાળાઓને ધારણ કરવાવાળો અનેક સામન્તાદિ પરિવારથી યુક્ત દિવ્યભોગોપ ભોગોને ભોગવવાવાળો દેવ વિશેષ રાહુ પોતાના વિમાનથી નિશ્ચિતપણાથી ભ્રમણ કરવાવાળો વિશેષ પ્રકારનો દેવ છે. તથા બીજું પણ કહે છે- રાહુ દેવના નવનામો છે. જે આ પ્રમાણે છે. સિંહનાદ જટિલ ખરક ક્ષેત્રક ધદ્વર મકર મત્સ્ય કચ્છપ કણસર્પ રાહુ દેવના પાંચ વિમાન પાંચ વર્ણન કહેલા છે. રાહુ વિમાનના પાંચ વર્ષના પ્રતિપાદનથી વિમાનોની સંખ્યા પણ પાંચજ હોય છે. તેના વર્ણ આ પ્રમાણે છે. કૃષ્ણ નીલ લોહિત. હારિદ્ર તથા શુકલ પૂર્વોક્ત રાહુવિમાનના. વર્ણવનના સંબંધમાં પાયાન્તરથી કહે છે. જે કૃષ્ણ વર્ણવાળું પહેલું રાહુવિમાન કહ્યું છે તે કૃષ્ણ એટલેકે ખંજનના જેવા વર્ણવાળું હોય છે, બીજું જે નીલવવાનું વિમાન કહ્યું છે તે લીલા તુંબડાના વર્ણના જેવા વર્ણનું કહ્યું છે. લાલ વર્ણવાળું ત્રીજું વિમાન કહ્યું છે તે મજીઠના વર્ણના જેવું લાલ વર્ણનું હોય છે. હરિદ્ર વર્ણનું વિમાને કહ્યું છે, તે હલદરના જેવા વર્ષનું હોય છે. સફેદ વર્ણનું વિમાન કહ્યું છે તે તેજના પુંજ જેવું હોય છે. જે કોઈ સમયમાં દેવરૂપ રાહુ કોઈ સ્થાનથી આવતાં કે કોઈ સ્થાનમાં જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયાઓ કરતી વખતે તથા પરિભ્રમણની દ્રષ્ટિથી આમ તેમ Page #98 -------------------------------------------------------------------------- ________________ સૂરપન્નતિ-૨-૧૯૭૨૭૭ ભ્રમણ કરતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યા અથતું વિમાનમાં રહેલ શ્વેતતાને પૂર્વભાગથી આચ્છાદિત કરીને પાછળના ભાગથી છોડે છે. ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય આપણને દેખાય છે. અને પશ્ચિમભાગથી રાહુ દેખાય છે. જ્યારે મોક્ષકાળમાં ચંદ્ર કે સૂર્ય પૂર્વદિશામાં પોતાનું પ્રાગટ્ય પ્રાપ્ત કરે છે ત્યારે નીચેના ભાગમાં પશ્ચિમ દિશામાં રાહુ હોય છે એજ પ્રમાણે અન્ય સ્થિતિને બતાવવા કહે છે.- જ્યારે દેવરૂપ રાહુ કોઈ સ્થાનમાંથી આવીને અગર જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયા કરતાં અગર પરિચરણની બુદ્ધિથી આમતેમ ભ્રમણ કરતાં ચંદ્રના કે સૂર્યના વિમાનની ચેતતાને દક્ષિણ દિશાથી આવૃત્ત કરીને એટલેકે ઢાંકી દઈને ઉત્તર દિશાથી વ્યતિકરણ કરે છે. તે સમયે દક્ષિણદિશાથી ચંદ્ર અથવા સૂર્ય પ્રગટ થાય છે. તથા ઉત્તરભાગમાં રાહુ હોય છે. આ પ્રમાણે પૂર્વકથનાનુસારના અભિલાષ પ્રકારથી પશ્ચિમ દિશાથી આવૃત્ત કરીને પૂર્વદિશાથી છોડે છે. અને ઉત્તર દિશાથી આચ્છાદિત કરીને દક્ષિણ દિશાથી છોડે છે. રાહુની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે કે જ્યારે રાહુદેવ કોઈ સ્થાનથી આવતી વખતે કે જતી વખતે સ્વેચ્છાથી કોઈપણ વિક્રિયા કરીને પરિચારણ બુદ્ધિથી આમતેમ જતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યાને દક્ષિણ પૂર્વ તરફના ખૂણાથી ઢાંકી દઈને ફરીને ઉત્તર પશ્ચિમ થી મુક્ત કરે છે. ત્યારે અનિખુણામાંથી ચંદ્ર અથવા સૂર્ય પોતાને પ્રગટ કરે છે. તથા રાહુ વાયવ્ય ખૂણામાં સ્થિત રહે છે. અર્થાત્ તેઓ પરસ્પર એકબીજા સન્મુખ થઈ જાય છે. રાહુદેવ જ્યારે દક્ષિણ પશ્ચિમ થી ચંદ્રની અથવા સૂર્યની વેશ્યાને આચ્છા દિત કરે છે, ત્યારે ચંદ્ર કે સૂર્ય નેઋત્ય ખુણામાંથી પોતાને પ્રગટ કરે છે. અને રાહુ ઈશાન ખુણા માંથી ગમન કરે છે. આ પૂર્વકથિત ભાવના પ્રકારથી રાહુ નામનો દેવ જ્યારે ચંદ્રની અથવા સૂર્યની ગ્લેશ્યાને વાયવ્ય ખુણામાંથી આચ્છાદિત કરે છે, અને અગ્નિ ખૂણામાંથી દોડે છે, તો આ પરિસ્થિતિમાં વાયવ્ય ખૂણામાં ચંદ્ર, સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને અગ્નિ ખૂણામાં લેશ્યાને છોડતો રાહૂ સ્થિત રહે છે. આ પ્રમાણે જ રાહુ જ્યારે ચંદ્ર સૂર્યની એક તરફની વેશ્યાને ઈશાન ખુણામાં ઢાંકી દે છે, અને નૈઋત્ય ખુણામાંથી છોડે છે, ત્યારે ઈશાન ખૂણામાં ચંદ્ર કે સૂર્ય પ્રગટ થયેલા દેખાય છે. નૈઋત્ય કોણમાં રાહુસ્થિત રહે છે. જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાને આચ્છાદિત કરીને સ્થિત રહે છે, ત્યારે લોકમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કે રાહુથી ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થયેલ છે. જ્યારે રાહૂ લેશ્યાને આચ્છાદિત કરીને પાર્થભાગથી છોડે છે. ત્યારે મનુષ્યો આ પ્રમાણે કહે છે કે ચંદ્ર કે સૂર્યે રાહુની કુક્ષિને વિદારિત કરેલ છે. જ્યારે રાહૂ ચંદ્ર અને સૂર્યની વેશ્યાને આચ્છા દીપ કરે છે તો લોકો કહે છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરીને મુખમાંથી બહાર કાઢે છે. જ્યારે ચંદ્ર કે સૂર્યની વેશ્યાને મધ્યભાગથી આચ્છાદિત કરીને રાહગમન કરે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છે કે-ચંદ્ર કે સૂર્યને રાહુએ મધ્યભાગથી. વિદારિત કરેલ છે. આ કથન કેવળ જલ્પન માત્ર છે. જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના ગમન કરતી વખતે અથવા આવતી વખતે કે વિતુર્વણા કરતી વખતે અથવા પરિચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યાને આચ્છાદિત કરીને નીચે બધા પક્ષમાં અને બધી દિશાઓમાં સ્થિત રહે છે. ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે કે ચંદ્ર કે સૂર્યને રાહુએ બધી રીતે ગ્રસીત કરેલ છે. રાહુએ ચંદ્રને ગ્રસીત કરેલ છે. રાહુ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રીભગવાનું કહે છે.- ધ્રુવરાહુ અને પર્વરાહુ આજ Page #99 -------------------------------------------------------------------------- ________________ 7 પાહુડ-૨૦ પ્રમાણે બે રાહુ પ્રજ્ઞપ્ત કરેલા છે. તેમાં જે ધ્રુવરાહુ છે, તે કણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને પોતાના પંદરમા ભાગથી ચંદ્રની પંદરમા ભાગની વેશ્યાને આચઅછાદિત કરીને રહે છે. અને પૂર્ણિમાં અને અમાવાસ્યાના પર્વકાળમાં ક્રમાનુસાર ચંદ્રનો કે સૂર્યનો ગ્રાસ કરે છે, તે પર્વરાહુ છે. તેમાં જે ધૃવરાહૂ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને દરેક તિથિમાં પોતાના પંદરમા ભાગની ચંદ્ર વેશ્યાને આચ્છાદિત કરીને રહે છે. અંતની અમાવાસ્યા તિથિમાં ચંદ્ર રાહૂ વિમાનથી સર્વ પ્રકારે આચ્છાદિત થાય છે. બાકિની પ્રતિપદા, દ્વિતીય, તૃતીયાદિકાળમાં ચંદ્ર કંઈક અશંથી રાહૂ વિમાનથી આચ્છાદિત ન થવાથી પ્રકાશિત રહે છે. શુકલ પક્ષમાં ચંદ્ર ઉપદ્રશ્યમાન રહે છે જેમકે-શુકલ પક્ષની પ્રતિપદાથી આરંભ કરીને એક પંદરમા ભાગને એટલેકે દરેક તિથિમાં પંદરમાં પંદરમાં ભાગને પ્રકાશિત કરે છે. યાવતુ પૂર્ણિમામાં પંદરમાં પંદરભાગને અથવા સંપૂર્ણ ચંદ્રમંડળને પ્રગટ કરે છે. પર્વરાહુની વિચારણામાં જે આ પર્વરાહુ કહ્યો છે, તે જઘન્યથી છ ચાંદ્રમા સની પછી ચંદ્રને ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે કોઈ સમયે સૂર્યનું પણ ગ્રહણ થાય છે. તે પછી છ માસની અંદરજ ફરી સૂર્ય ગ્રહણ માટે પ્રવૃત્ત થાય છે. છ માસની અંદર કોઈ પણ સમયે ચંદ્રનું કે સૂર્યનું ગ્રહણ થઈ જાય છે. હે ભગવનુ શા કારણથી ચંદ્ર શશિ આ પ્રમાણે લોકમાં પ્રતિપાદિત કરેલ છે ? જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના મૃગના ચિન્હવાળા વિમાનના ભ્રમણ માર્ગમાં કમનીય સ્વરૂપવાળા દેવ સ્થિત રહે છે. અને મનોજ્ઞ સ્વરૂપવાળી દેવાયો હોય છે. અને મનોજ્ઞ, મનને અનુકૂળ દર્શનીય એવા આસન શયન, સ્તભ ભાંડામાત્ર ઉપકરણ અર્થાત્ સર્વ પ્રકારના ભોગપભોગ્ય એવા ઉપકરણ સાધન સામગ્રી ત્યાં પ્રાપ્ત થાય છે. તથા શ્રી જ્યોતિષ, જ્યોતિષરાજ ચંદ્રદેવ સ્વતઃ સુરૂપ આકૃતિવાળો હોય છે. કાંતિવાળો હોય છે. લાવણ્યથી યુક્ત હોય છે. સૌભાગ્ય પૂર્ણ હોય છે. સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળો હોય છે. સર્વાવયવ સંપૂર્ણવાળી હોય છે. સૌજનને પ્રિયદર્શનવાળો હોય છે સુદંર આકૃતિવાળો હોય છે, સુરૂપ હોય છે. આ રીતે પૂર્વકથિત સર્વગુણોથી યુક્ત ચંદ્ર વિકાસ પ્રકાશથી પોતાના વિમાનમાં નિયત રૂપથી ભ્રમણ કરતો વિચરે છે. આ પહેલાં કહેલ કારણોથી ચંદ્ર શશિ છે, ચંદ્ર શશિ છે. આ પ્રમાણે લોકમાં કહેવાય છે. હે ભગવનું આપે સૂર્યને આદિત્યના નામથી વ્યવહાર કર્યો છે, અને આદિત્ય પણ સૂર્યનામથી કહેવાય છે. તેમાં શું કારણ છે? સૂર જેમાં આદિ હોય તે સૂરાદિ કહેવાય છે. અહોરાત્રાદિ કાળનો જે નિર્વિભાગ ભાગ હોય છે, તે સૂરાદિક કહેવાય છે. સર્વ વ્યાપક હોવાથી સૂર્ય એ પ્રમાણે નામ કહ્યું છે. તેથીજ કહે છે કે- આ પૂર્વકથિત પ્રકારથી સર્વવ્યાપકાદિ દર્શન કારણથી સૂર્ય આદિત્ય છે અને આદિત્ય જ સૂર્ય છે. તેમ કહ્યું છે. આ પ્રમાણે શિષ્યોને કહેવું સર્વત્ર ગમન કરે તે સૂર્ય, જે પ્રમાણે સૂર્યની સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે આદિત્યની પણ સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. જેમકે-આદિમાં જે હોય તે આદિત્ય એ જ કારણથી સૂર્ય અને આદિત્યનો અભેદભાવ છે. જ્યોતિષ્કન્દ્ર જ્યોતિષ્કરાજ દેવરૂપ ચંદ્રની અગ્રમહિષી અર્થાતુ પટ્ટરાણીયો કેટલી કહેલ છે ? જ્યોતિન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્ર મહિપિયો કહેવામાં આવેલ છે. આદિ પૂર્વ વતુ જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં હોય છે એજ પ્રમાણે યાવતુ કેવળ ભોગવૃષ્ટિથી ભોગોપભોગ થાય છે. ચંદ્ર પ્રકારની જેમ સૂર્યના સંબંધમાં પણ [7] Page #100 -------------------------------------------------------------------------- ________________ 98 સૂરપનત્તિ-૨-૧૯૨૦૭ સમજી લેવું. ચંદ્ર સૂર્ય જ્યોતિષ્કરાજ કેવા પ્રકારના કામભોગોનો અનુભવ કરીને વિમાનમાં વિચરે છે ? કોઈ અનિર્દિષ્ટ અજાણ્યા નામવાળો પુરૂષ યોવનના આરંભ કાળના બળથી યુક્ત હોય, તે યુવાવસ્થાના આરંભકાળની બલવતી પોતાની પત્નિની સાથે કે જેનો વિવાહ થોડા સમય પહેલાંજ થયેલ હોય તથા તેનો પતિ ધનાર્થી હોવાથી ધન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈને પોતાના ઘરમાં આવીને સ્નાન અને બલિકર્મ કરીને કૌતુકશાંતી માટે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈને વેષને યોગ્ય મુલ્યવાનું વસ્ત્રો ધારણ કરીને તથા અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરીને તથા મનોજ્ઞ આહારને કરે છે ભોજન કર્યા પછી અંદરના ભાગમાં ચિત્ર કર્મ કરવાથી ચિત્ર વિચિત્ર તથા બહારમાં ધૂપિત એટલેકે ચુનાથી ધોળેલ અને ધૃષ્ટ એટલે પત્થરથી ઘસીને એકદમ લીસુ કરેલ અનેક પ્રકારના ચિત્રવાળા-ચંદરવાથી ચિન્નેલ હોવાથી દેદીપ્યમાન તથા ઘરની મધ્યભાગમાં બહુસમ અત્યંત સરખા અને સુવિભક્ત સમ્યક વિભાગ કરેલ ભૂમિભાગ જેનો હોય એવા તથા મણિરત્નાદિના પ્રકાશથી નાશ પામેલ છે અંધકાર જેનો એવું તથા કાલાગુરૂ કંદુરૂષ્ક, તુરૂષ્કના મધમઘાટવાળો ગન્ધની જે આમતેમ વિસ્તૃત થવાથી સુગંધદાર અને અત્યંત રમણીય એવા શયનીય ગૃહમાં પાર્શ્વ ભાગમાં ઉન્નત. તથા મધ્યમાં નત હોવાથી ગંભીર તથા સહા લિંગન વૃત્તિથી શરીર પ્રમાણના ઉપધાન આતરણ વિશેષથી સુપરિકમિત ક્ષૌમિક રેશમી તથા દુકુલ કપાસના વસ્ત્ર વિશેષથી ચારે તરફ વીંટાયેલ ચર્મ વિશેષનું વસ્ત્ર તે સ્વભાવથીજ અત્યંત કોમળ હોય છે. તથા પુષ્પના ચૂર્ણની શય્યા જેવા શયનમાં સુગંધવાળા જે ઉત્તમ પુષ્પોના ચૂર્ણ યુક્ત શયનોપચારથી કલિત-યુક્ત તથા કહેવામાં એવા પુણ્યવાનોને યોગ્ય શૃંગાર સમાન આકાર સીનિવેશ વિશેષ જેનો હોય એવા પ્રકારની સુંદર શય્યામાં સંગત-મૈત્રિયુક્ત જે ગમન અર્થાત્ વિલાસપૂર્વક સંક્રમણ અને હસિત ભણિત અથ, કામોદ્દીપક વિચિત્ર વાકપટુતા અને ચેષ્ટિત અથતું સકામ અંગ પ્રત્યંગ અવયવોના પ્રદર્શન પૂર્વક પ્રિયની સન્મુખ આવવું. તથા સંલાપ એટલેકે પ્રિયની સાથે આનંદ પૂર્વક કામ પરસ્પરનું મિલન આવા પ્રકારના વિલાસથી યુક્ત તથા દેશકાળાનુકૂળ જે ઉપચાર તેમાં કુશળ એવી તથા અનુરક્ત એવી કોઈ પણ સમયે અવિ રક્ત ન હોય તેવી પત્નીની સાથે એકાન્તમાં જે રમણમાં રક્ત અન્યત્ર મન ન કરતો ઈષ્ટ શબ્દ સ્પર્શ રસ, રૂપ, અને ગંધ રૂપ પાંચ પ્રકારના મનુષ્ય ભવસંબંધી કામ ભોગોનો ઉપભોગ કરીને વિચરે છે, એ નામ ગોત્ર વિનાના પુરૂષના કામભોગનું જે આટલા પર્યન્ત યાવતુ વર્ણવેલા છે. તેનાથી પણ અનંત ગણું વધારે વ્યંતર દેવના કામભોગ હોય છે. વ્યંતર દેવોના. કમ ભોગોથી પણ અનંત ગણું વિશિષ્ટતર કામભોગનું સુખ અસુરેન્દ્રવર્ય દેવોનું હોય છે. તેનાથી પણ અનંતગણું વિશિષ્ટતર ઈદ્રરૂપ અસુરકુમાર દેવોના કામ ભોગનું હોય છે. અસુરેન્દ્ર દેવોથી પણ અનંતગણું વિશિષ્ટતર કામભોગનું સુખ ગ્રહ નક્ષત્ર, અને તારારૂપ દેવોનું હોય છે. તેનાથી પણ અનંત ગણું વિશિષ્ટતર ચંદ્ર સૂર્ય દેવોના. કામભોગનું હોય છે. જ્યતિષેન્દ્ર જ્યોતિશ્કરાજ ચંદ્ર સૂર્ય દેવ આ પ્રકારના ઉપર વર્ણવેલ કામભોગોને ભોગવીને સુખપૂર્વક પોત પોતાના વિમાનોમાં વિચરે છે. પહેલાં કરેલ અાશી ગ્રહના કેવળ નામમાત્રનું અહીં પ્રતિપાદન કરેલ છે. અંગારક વિકાલક લોહિત્ય શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણ કણ કણ કણક Page #101 -------------------------------------------------------------------------- ________________ પાહુડ-૨૦ કવિતાનક કણસંતાનક સોમ સહિત આશ્વાસન કાયોપગ કબૂટક અજકરક દુદુભક શંખ શંખનાભ ખવણભ કંસ કંસનાભ કંસવણભ નીલ નીલાલભાસ રૂપી રૂપ્રભાસ ભસ્મ ભસ્મરાશિ તિલ તિલ પુષ્પવર્ણ દક દકવણું કવ્ય વધ્ય ઈન્દ્રાગ્નિ ધૂમકેતુ હરિ પિંગલ બુધ શુક્ર બૃહસ્પતિ રાહુ અગતિ માણવક કામસ્પર્શ ધુર પ્રમુખ વિકટ વિસન્ધિકલ્પ પ્રકલ્પ જટાલ અરૂણ અગ્નિ કાલ મહાકાળ સ્વસ્તિક સૌવસ્તિક વર્ધમાનક પ્રલમ્બ નિત્યાલોક નિત્યદ્યોત સ્વયંપ્રભ અવભાસ શ્રેયસ્કર ક્ષેમંકર આભંકર પ્રભંકર અરજ વિરજા અશોક વીતશોક વિવર્ત વિવસ્ત્ર વિશાલ શાલ સુવૃત. અનિવર્તિ એકજટીદ્વિટી કટ કટિક રાજ અર્ગલ આ પ્રમાણે અદ્યાશી સંખ્યાત્મક નામો કહ્યા છે. કનકની જેવા એક દેશથી નામવાળા પૂર્વોક્ત ક્રમથી પાંચ ગ્રહો સમજવા નીલ અને રૂપ્પીના બન્ને પ્રકારના નામોની સંભાવના હોવાથી ચાર નામો થાય છે. હવે આજ નામોના સુખાવબોધ માટે અહીં સંગ્રહણી ગાથાઓ કહી છે. પાહુડ-૨૦નીમુનદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ [208-214] સૂત્રની ફલશ્રુતિરૂપ સમગ્ર શાસ્ત્રના ઉપસંહાર રૂપથી આ છેલ્લું સૂત્ર છ ગાથા દ્વારા કહ્યું છે. ઈત્યાદિ આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ અથતું જીનવચન તત્વને જાણનારાઓના અભ્યદય માટે આ પ્રમાણે પ્રકટાર્થ હોવા છતાં પણ અભવ્ય જનોને હૃદયથી એટલે કે વાસ્તવિકપણાથી દુર્લભ આ પ્રમાણે આ શાસ્ત્ર ઉત્કીર્તિત કરેલ છે, આ ભગવતી અથતુ જ્ઞાનૈશ્ચર્ય રૂપ દેવતા જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ એટલે કે જ્ઞાન વિશેષ રૂપ દેવતાને સ્વયે ગ્રહણ કરીને જેને તેને કહેવું નહીં આ શાસ્ત્ર સ્વયં સમ્યફ પ્રકારથી જાણીને સ્તબ્ધ-જડ અથતું ગૌરવશાલી શ્રધ્યાદિમદ યુક્ત અચિંત્ય ચિંતા મણિ સમાન આ તથા તેને જાણનારા આચાર્યદિને અવજ્ઞાથી જુવે છે. તે અવજ્ઞા દૂત નરકાદિમાં પાડનારી છે, તેથી તેના ઉપકાર માટે તેવાઓને આપવું ન જોઈએ. તથા મોનિમાન યુક્ત અલ્પશ્રુત એવાઓને કહેવામાં આવે તો પણ રૂચિકર થતું નથી, શ્રવણ માટે ઈચ્છા ધૃતિ-ધર્મ આત્મવિશ્વાસ - ઉત્સાહ હોય તો પણ અભાજન ન હોય તેવાને ઉપદેશ કરવો. ઇત્યાદિ ધર્મોપદેશકારોની કુળથી બહાર તથા ગણિસમૂહથી બહાર કરેલા હોય કારણ કે જ્ઞાન વિનયાદિથી રહિત તથા ભગવાનું અહંતુ સ્થવિર ગણધરની મર્યાદાથી એટલે કે ભગવદાદિએ કરેલ વ્યવસ્થાથી વ્યતિક્રાંત-રહિત હોય આ પ્રમાણે આપ્ત વચનવ્યવસ્થિતનું તથા ભગવદીંદાદિ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાવાળાને દીર્ઘ સંસારિતા પ્રાપ્ત થાય છે. ધૃતિ ઉત્થાન ઉત્સાહ કર્મ બલવીર્યવાળો પુરૂષ સૂર્યપ્રજ્ઞપ્તિ વિષયક જ્ઞાન પોતે મુમુક્ષુ હોવા છતાં પણ શિખ્યું હોય અગર ઉપદિષ્ટ કરેલ હોય તે નિયમથી આત્મામાં ધારણ કરવું તે કયારેય પણ અવિનીત અને ઉદ્ધતને આપવું નહીં આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મિથિલા નગરીમાં શ્રી ભગવાનું વર્ધમાન સ્વામીએ સાક્ષાત્ કહી છે, તેથી અર્થ પ્રણેતા હોવાથી તથા વર્તમાન તથધિપતિ હોવાથી શાસ્ત્રના અંતમાં મંગલ કામના માટે તેમને નમસ્કાર કહેવામાં આવે છે. કલેશાદિ દોષોથી રહિત મહાત્મા સ્વરૂપ શ્રી ભગવાનના સુખ ઉપજાવનારા ચરણકમલ જે મોક્ષને પ્રાપ્ત કરાવનારા હોય છે, એ ચરણોમાં વિનયથી નમ્ર એવો હું વંદના કરું છું. 16 ! સૂરપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ | ઉવંગ-૧૬-ગુર્જરછાયાપૂર્ણ Page #102 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 乔乔未来养朱 ShI9hna mii 112nR H1c17e lle શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ, અમદાવાદ 1-1715K h13 Hlcile