SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 58 પ્રાપ્ત કર્યા છે. સાત વિકેત સાધન વિગેરે સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, સ્વાતી વિગેરે સાત. સક્ષત્રો ઉત્તર દ્વારવાળા પ્રાપ્ત કર્યા છે, | પાહુડ-૧૦૨૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડપાહુડ-૨૨) [87-97 હે ભગવન્! નક્ષત્રોના સ્વરૂપના વિષયમાં કેવા પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો આ સમીપ0 જંબુદ્વિપ નામનો દ્વીપરાજ બધા દ્વીપો અને સમુદ્રો મા મધ્યવર્તી તથા બધા દ્વીપોને પ્રકાશિત કરવાવાળો હોય છે, આ જંબૂદ્વીપમાં બે ચંદ્રમાં પ્રકાશિત થાય છે. પ્રકાશિત થયા હતા અને પ્રકાશિત થશે. તથા એજ પ્રમાણે બે સૂર્યો ભૂતકાળમાં તાપિત થયા હતા વર્તમાનમાં તાપિત થાય છે અને ભવિષ્યમાં તાપિત થશે. છપ્પન નક્ષત્રો એ ચંદ્રાદિ ગ્રહોની સાથે ચાર વશાતુ યોગ કરેલ હતો. કરે છે. અને કરશે. બે અભિજીતુ બે શ્રવણ બે ધનિષ્ઠા યાવતુ બે ઉત્તરાષાઢા પૂર્વ પ્રતિપાદિત અઠ્યાવીસ નક્ષત્રોને બમણા કરીને અઠ્યાવીસ સંખ્યાથી પ્રતિપાદિત કર્યો છે, એટલે એનાથી કંઈ જુદા નથી. અઠ્યાવીસ નક્ષત્રોને બમણા કરીને કહેલા છપ્પન નક્ષત્રોમાં એવા નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની સાથે નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગો જેટલા કાળ પર્યન્ત ચંદ્રની સાથે યોગ એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ પંદર મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ ત્રીસ મુહૂર્ત પર્યન્ત અર્થાતુ સંપૂર્ણ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. એવા પણ નક્ષત્રો હોય છે કે જે પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે. જે આ છપ્પન નક્ષત્રો પ્રતિપાદિત ક્યાં છે, તેમાં બે અભિજીતુ નક્ષત્ર એવા છે કે જે નવમુહૂર્ત કરે છે બે શતભિષા, બે ભરણી, બે આદ્ર બે અશ્લેષા, બે સ્વાતી, તથા બે યેષ્ઠા આ રીતે આ બાર નક્ષત્રો પંદર મુહૂર્ત ચંદ્રની સાથે યોગ કરે છે. તેના જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃત્તિકા, બે મૃગશીર્ષ, બે પુષ્ય, બે મઘા, બે પૂર્વાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ, અને બે પૂવષાઢા બે ઉત્તરપ્રૌષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસુ બે ઉત્તરાક્ષશુની બે વિશાખા બે ઉત્તરાષાઢા, નક્ષત્રોના ચંદ્રયોગ કાળની. વિચારણમાં આ પૂર્વોક્ત બાર નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે. પ૬ છપ્પન નક્ષત્રોમાં એવા પણ કેટલાક નક્ષત્રો હોય છે, કે જેઓ સ્વસંચાર ભોગ ક્રમમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો એવા છે કે જેઓ ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત કાળ પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે. બે શતભિષા, બે આબે અશ્લેષા, બે સ્વાતી બે વિશાખા અને બે જ્યેષ્ઠા આ બાર નક્ષત્રો છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. બે શ્રવણ યાવતુ બે પૂવષાઢા અથ િનક્ષત્રોના ભોગ કાળની વિચારણામાં જે બાવન નક્ષત્રો તેર અહોરાત્ર અને ચાર મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે બેંતાલીસ, નક્ષત્રો એવા કે જે જે વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તેના બે ઉત્તરાપ્રૌષ્ઠાપદા, યાવતું બે ઉત્તરાષાઢા 'હે ભગવનું નક્ષત્રોના યોગ પરિમાણની વિચારણામાં કેવા પ્રકારની વિભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005076
Book TitleAgam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy