Page #1
--------------------------------------------------------------------------
________________
|| નમો નમો નિમનસાસ ||
આગમસૂત્ર
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુન દીયરખામર
For Private & Perconal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
૦ નિશીથ
૦ વ્યવહાર
તા. ૨૩/૧૦/૨૦૦૯
૦ બૃહત્કલ્પ ૦ દશાશ્રુતસ્કંધ
~: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
૦ જીતકલ્પ
Jain [29/1| International
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રૂા-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, જ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ,
૨૦૬૬ કા.સુ.પ
Page #3
--------------------------------------------------------------------------
________________
આ ભાગ
આગમ સટીક અનુવાદના
૨૯ માં છે...
TA
-
X
૦ નિશીથ આદિ પાંચ છેદ સૂત્રો -
-
-૦- નિશીથ - છેદસૂત્ર-૧
-
-૦- બૃહત્કલ્પ - છેદસૂત્ર-૨
-૦- વ્યવહાર - છેદસૂત્ર-૩
-૦- દશાશ્રુતસ્કંધ - છેદસૂત્ર-૪ -૦- જીતકલ્પ - છેદસૂત્ર-પ
આગમસૂત્ર સટીક અનુવાદ
- ટાઈપ સેટીંગ
શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
X - — - — * -
- મુદ્રક :નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 679-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રચાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક
પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
3
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
૯ ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી કારેલીબાગ શ્વે.મૂ.પૂ. જૈન સંઘ વડોદરા
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
(અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક પગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આ દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી રવ આચાર્યદેવશ્રી વિજય ઋચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્રેમૂ પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન દોમૂપૂ સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જેન જે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જેન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ.
પરમપૂજ્ય આયાદિલ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવતી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પચાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કનૅલ.
પૂષ્પ ક્રિયારૂચિવત, પ્રભાવક, અદેય નામકર્મધર સ્વર્ગસ્થ
આચારવિ શ્રીમદ્વિજય ચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુજવતી શ્રમણીવઓિની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આયાદિવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવતી મિલનસાર સાદનીશ્રી સીપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે– - (૧) શ્રી કારેલીબાગ, ચેમ્પૂ જેનસંધ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
3- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવતી પપૂ સાળીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાર્વશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
શ્રી માંગરોળ જેન જે તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
હવ્યસહાયકો
૪. પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
પ- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના !!
સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન ચેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દીર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયત ચુત,
અનુરાગીણી શ્રમણીવયઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંદ્રયશાશ્રીજી મથી પ્રેરિત -- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાધીશ્રી પ્રશમશીલાથીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાગ્ની પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાદનીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી
• “શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
|| (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન એ મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મહના વ્યવરદક્ષ શિષ્યા સાળશ્રી હિતશાસ્ત્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વી શ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી
સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ અદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાપ્ની
પ્રેરણાથી . “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર,
| (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ0
ની પ્રેરણાથી – “અભિનવ જેન મૂળપૂ૦ સંઘ,” અમદાવાદ.
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી |
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
(૪) પ.પૂ. જચલાવણ્યશ્રીજી મસાહના સુશિષ્યા સો સુપ્રભાશ્રીજી મ.ની
પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાળીશ્રી
પ્રીતિઘમસ્ત્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ જૈમૂછપૂછ તપા. જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા પ્રમાણીવશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. ||
“શ્રી પરમ આનંદ જૈમૂળપૂ૦ જેનસંઘ,” પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं
૪૯-પ્રકાશનો
દ
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસોસો, આનમનામોમાં, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪-પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ’’ સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી
પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीनं
૪૬૫કારનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમંજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. અગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશ અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. - ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથફ-પૃથફ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइकोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૩૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગામોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માનસુરાશિ- સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
- તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને પ્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુarfજ તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
આગમશ સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
- આકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩ર૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તસ્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂત્ર-ટ્રિી અનુવામાં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મા૫ % અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો આગમ કાર્ય વિષચક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને સ્થાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી મોત જઈ શકાય. છઠા ભાગમાં અકારાદિકમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૂછાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂત્રા માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાલીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કહ્યું [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુકત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪પ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
આ હતી આગમ સંબધી અમારા ર૫૦ પ્રકાશનોની યાદી
- * - --
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂમ સટીક અનુવાદ
- આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
[૪]
(૧) વ્યાકરણ સાહિત્ય :૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે કાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
0 કૃદામાલા - - આ લધુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય : ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મHહ જિસાણં” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોકનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
- શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય - ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ o તત્ત્વાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
- આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂઝપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રકમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ સ્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
)
'
(૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ :
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
o સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. o પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(9) ચંબ સંયોજન - 0 ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी
ત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિચિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૩૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-મૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग o અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો 0 શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર આભ્યાસ-સાહિત્ય - છે જેન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ 0 પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમાણ ૩૫ પ્રકાશનો થયા છે.
- -
Page #18
--------------------------------------------------------------------------
________________
બાલાહાચારી શ્રી નેમિનાશાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
(ભાગ-૨૯)
આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂબના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાક્તમાં અનુક્રમે નિદિ, વૃદ, વવહાર, સાસુ વંધ, નીય હેવામાં આવે છે.
નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ કૃત મૂર્તિ છે. બૃહત્કામાં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતાનું ભાગ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીક્ર સાહિત્ય ઉપલબ્ધ છે જ.
અમારા આ પ્રશ્નશનમાં ટીક્સ સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અમે હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદસૂત્ર વિષયક સટીક અનુવાદ ગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂમોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે.
મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – "નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ"માં લગ-અલગ બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે.
વ્યવહારમાં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્યનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં સમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ' સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિકમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોપ વર્ણન છે.
અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત કામસુતજ-સરીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીક સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2|
Page #19
--------------------------------------------------------------------------
________________
૪૩
૩૭ દશાશ્રુતધ-છેદસૂત્ર-૪
મૂળ સૂત્ર અનુવાદ
• દસાશ્રુતસ્કંધને હાલ ચોથા છેદ સૂગ રૂપે સ્વીકારાયેલ છે જેના ઉપરની ચૂર્ણિ સુપ્રાપ્ય છે. અમે અમારા ગ્રાહુનિ-સટી માં આ સૂત્રને નિયુક્તિ અને શૂર્તિ સહિત પ્રક્રશિત #લ છે. સૂત્રના રહસ્યને સમજવા આ ચૂર્ણિ અત્યંત ઉપયોગી પણ છે. વળી છેદસૂત્રોની કહેવાતી ગોપનીયતા અહીં લાગુ પણ પડતી નથી. છતાં ગતાનુગતિક્તાથી થતાં વિરોધને કારણે અમે અહીં માત્રા મૂળ સૂત્રનો અનુવાદ રજૂ કરેલ છે.
ક દશા-૧ “અસમાધિસ્થાન” સંયમના સામાન્ય દોષ કે અતિયારને અહીં “અસમાધિસ્થાન” ફ્રેલ છે. જેમ શરીરની સમાધિ-શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હૈય છે. કાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરી જેવી સામાન્ય વ્યાધિ હોય તો શરીરની સમાધિ-સ્વસથતા રહેતી નથી. તેમ સંયમમાં નાના કે આવા દોષોથી પણ સ્વસ્થતા રહે છે નથી, તેથી આ સ્થાનોને અસમાધિસ્થાનો કહ્યા છે. જે આ પ્રથમ દશામાં વર્ણવેલા છે.
Nિ] અરિહંતોને મારા નમાર થાઓ, સિદ્ધોને મારા નમશ્નર થાઓ, આચાર્યોને મારા નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વે સાધુને મારા નમસ્કાર થાઓ.
આ પાંચેને કરેલો નમસ્કાર - સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
હે આયુષ્યમાન છે તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેચી મેં એવું સાંભળેલ
રિ] આ જિન પ્રવચનમાં) નિશ્ચિયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન હેલાં છે. એ સ્થાનો ક્યા છે ?
૧. અતિ શીધ્ર ચાલવાવાળા હોવું.
૨. અપમાર્જિતાચારી હોવું – રજોહરણ આદિથી પ્રમાર્જના ક્યા સિવાયના સ્થાને ચાલવું ઇત્યાદિ.
૩. દુષ્પમાર્જિતાચારી હોવું – ઉપયોગરહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્થના કરવી.
૪. વધારાના શય્યાઆસન સખવા. – શરીર પ્રમાણ લંબાઈવાળી હોય. માનિ સ્વાધ્યાયાદિ જેના ઉપર ાય છે.
પ. દીક્ષા પર્યાયમાં મોટા હોય તેની સામે બોલવું ૬. વિસે અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાતને ચિંતવવાં. ૩. પૃથ્વીાય આદિ જીવોનો ઘાત રે.
Page #20
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-દસુર-૩ ૮. આક્રોશ જવા, બળ્યા ક્રવું તે. ૯. ક્રોધ રવો, સ્વ-પર સંતાપ કરવો. ૧૦. પીઠ પાછ નિંદા કરવાવાળા થવું. ૧૧. વારંવાર નિશ્ચયારી ભાષા બોલવી. ૧૨. અનુત્પન એવા નવા જીયા ઉત્પન્ન ક્રવા. ૧૩. ક્ષમાપનાથી ઉપશાંત ક્રાયેલા જીયા ફરી ઉભા ક્રવા. ૧૪. માત્ર સ્વાધ્યાય વર્જિન કાળે સ્વાધ્યાય ક્રવો. ૧૫. સચિત્ત રજયુક્ત હાથ-પગવાળા પાસેથી ભિક્ષાદિ લેવા. ૧૬. અનાવશ્યક મોટે-મોટેથી બોલવું, ૧૭. સંઘ કે ગણમાં ભેદોત્પાદક વચનો બોલાવ. ૧૮. ૬ વાક્યુદ્ધ કે જીયા કરવા. ૧૯. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ કંઈ ખાતા રહેવું. ૨૦. નિર્દોષ ભિક્ષાદિ ગવેષણામાં સાવધાન ન રહેવું.
સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિસ્થાન કહ્યા. તે પ્રમાણે હું કહું છું. (જો કે આ વીસની સંખ્યા તો આધાર તરીકે મૂકાઈ છે. આવા અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. તેનો સમાવેશ વીસની અંદર જાણવો. જેમ કે વધારાના શય્યા-આસન ફ્લા, તેમાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપણ એ સર્વે દોષનો સમાવેશ સમજી લેવો.) ચિત્ત સમાધિને માટે આ સર્વે સ્થાનોનો ત્યાગ કરવો.
દશાક્ષતધની દસા-૧ નો મુનિ દીપરત્નસાગરે સૂરાનુવાદ પૂર્ણ
Page #21
--------------------------------------------------------------------------
________________
પ
મા દશા-ચરબલા ઝાક
• સબલનો સામાન્ય અર્થ વિશેષ બળવાન કે ભારે થાય. સંયમના સામાન્ય દોષો, પહેલી દસામાં સ્થા, તેની તુલનાએ મોટા કે વિશેષ દોષોનું વર્ણન આ દશામાં છે.
]િ હે આયુષ્યમાન છે તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ અહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૨૧-સબલ દોષો પ્રરૂપેલા છે. તે ક્યા છે ? સ્થવિર ભગવંતે નિશ્ચિયથી હેલાં ર૧-સબલ દોવો આ પ્રમાણે છે–
૧. હસ્ત કર્મ ક્રવું – મૈથુન સંબંધી વિષયેચ્છાને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગોપાંગનું સંચાલન ક્રવું.
૨. મેથુન પ્રતિસેવન કરવું. ૩. સબિ ભોજન જવું – અવિના અશનાદિ આહાર વાપસ્વો. ૪, આધાર્મિક - સાધુ નિમિત્તે થયેલ આહારાદિ વાપરવો. ૫. સજા નિમિત્ત બનેલ અશનાદિ આહાર ખાવો.
૬. જિત-ખરીદેલ, ઉધાર લાવેલ, છિનવી લીધેલ, આજ્ઞા વિના અપાયેલ કે સાધુને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો.
૩. વારંવાર પ્રત્યાખ્યાન કરીને, તે જ અશનાદિ લેવા. ૮. છ માસમાં એક ગાણમાંથી બીજા ગણમાં ગમન ક્રવું.
૯. એક માસમાં ત્રણ વખત જળાશય આદિ એ કરીને સચિત્ત પાણીનો સંસ્પર્શ -ઉદક્લેપ કરવો.
૧૦. એક માસમાં ત્રણ વખત માયાસ્થાનો સ્પર્શવા. ૧૧. શય્યાતર કે સ્થાનદાતાના ચશનાદિ આહાર ખાવા. ૧૨. જાણી બૂઝીને પ્રાણાતિપાત – જીવઘાત ક્રવો. ૧૩. જાણી બૂઝીને મૃષાવાદ – અસત્ય બોલવું. ૧૪. જાણી બૂઝીને અદત્તાદાન - અણ દીધેલું લેવું.
૧૫. સચિત્ત પૃથ્વી કે સયિત્ત રજ ઉપર કાયોત્સર્ગ #વો, બેસવું, સુવું, સ્વાધ્યાયાદિ ક્રવા.
૧૬. જાણી બૂઝીને સ્નિગ્ધ – ભીની, સચિત્ત રયુક્ત પૃથ્વી ઉપર કયોત્સર્ગ, સ્વાધ્યાયાદિ જવા.
૧૭. જાણી બૂઝીને સચિત્ત શીલા, પત્થર, ધુણાવાળા કે સચિત્ત લાક્કાં ઉપર, અંડ-બેઇઢિયાદિ જીવો સચિત બીજ, વ્રણાદિ, ઝાળ આદિ સ્થાનો રોળીયાના મળાયુક્ત સ્થાનો ઉપર ક્રયોત્સર્ગ, બેસવું, સવું, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ વી.
૧૮. મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત વનસ્પતિ આદિનું ભોજન કરવું.
૧૯. એક વર્ષમાં દશ વખત ઉદક લેપ કરવો.
૩િio
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્રનું ૨૦. એક વર્ષમાં દશ વખત માયાસ્થાનોને સ્પર્શવા.
૨૧. જાણી બૂઝીને સચિત્ત પાણીયુક્ત હાથ, પોષ, ક્કછી કે વાસણથી કોઈ અશન, પાન, આદિમ, સ્વાદિમ આપે તો લેવા.
વિર ભગવંતોએ નિશ્ચયથી આ ર૧ન્સબલ દોષ હ્યા છે. તે પ્રમાણે
અહીં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એ ત્રણે ભેદ સબલ દોષની વિચારણા કરવી, કેમ કે દોષનું સેવન એ તો સ્પષ્ટ અનાચાર છે જ. આ સબલ દોષનું સેવન ક્રનાર સબલ આયારી કહેવાય.
જો કે સબલ દોષની આ સંખ્યા પણ ફક્ત ૧- નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને સમજી લેવા.
દશાશ્રુતસ્કંધની દશા-ર નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂણાનુવાદ પૂર્ણ
Page #23
--------------------------------------------------------------------------
________________
૩
મા દશા-૩ “આશાતના” નું • આશાના એટલે વિપરીત વતન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન, દર્શનનું ખંડન રે, તેની લઘુતા કે તિરસ્કાર રે તેને આશાતના ધેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફક્ત ૩૩. આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન - દર્શન – ચાસ્ત્રિ આદિ ગુણોમાં અધિક્તાવાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરક્કર રૂપ આશાતના અહીં વર્ણવાયેલી છે.
]િ હે આયુષ્યમાન છે તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર 33-આશાતના પ્રરૂપેલી છે તે સ્થવિરોએ ખરેખર કઈ ૩૩-આશાતનાઓ કહેલી છે ? તે આ પ્રમાણે છે.
૧. શૈક્ષ નિવ દીક્ષિત સાધુ શનિક સાધુની આગળ ચાલે. ૨, શેક્ષ સાધુ શનિક સાધુની જોડાજોડ ચાલે. ૩. શેક્ષ સાધુ સક્નિક સાધુની અતિ નીક્ટ ચાલે. ૪. શૈક્ષ સનિક સાધુની આગળ ઊભો રહે. ૫. શૈક્ષ સનિક સાધુની જોડાજોડ ઊભો રહે. ૬. રીક્ષ, સનિક સાધુની અતિ નિક્ટ ઊભો રહે. ૭. શૌક્ષ, સનિક સાધુની આગળ બેસે. ૮. શૈક્ષ, સનિક સાધુની જોડાજોડ બેસે. ૯. શૈક્ષ, સનિક સાધુની અતિ નીક્ટ બેસે. આ નવે શોમાં સાથે “તો શૈક્ષને આશાતના દોષ લાગે" તેમ જોડવું.
૧૦. શૈક્ષ, રસનિક સાધુની સાથે બહાર મલોત્સર્ગ સ્થાને ગયા હોય, ત્યાં શૈક્ષ, શનિની પહેલાં શૌચ-શુદ્ધિ રે,
૧૧. રીક્ષ, સનિક સાધુની સાથે બહાર વિચારભૂમિ કે વિહાભૂમિ જાય, ત્યારે શૈક્ષ, રાત્નિની પહેલાં ગમનાગમન આલોચે.
૧૨કોઈ વ્યક્તિ ત્રિક પાસે વાર્તાલાપ માટે આવે ત્યારે શૈક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ રવા લાગે.
૧૩. રાત્રે કે વિમલે જો રાત્વિક, શૈક્ષને સંબોધન ક્રીને પૂછે કે હે આર્ય ! કોણ-કોણ સુતા છે. કોણ-કૅણ જાગે છે ? ત્યારે શૈક્ષ સત્નિન્ને વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, પ્રત્યુત્તર ન આપે.
૧૪. શૈ, જો અશન, પાન, આદિમાં સ્વાદિમ આહાર લાવીને પહેલાં તેની આલોચના નેઈ અન્ય શેક્ષ પાસે કરી પછી સનિક પાસે રે.
૧૫. શૈક્ષ, જે અશનાદિ લાવીને પહેલા કોઈ અન્ય ક્ષને દેખાડે, પછી શનિને દેખાડે.
૧૬. શૌક્ષ, જે અશનાદિ લાવીને પહેલાં બીજા કેઈ શૈક્ષાને નિમંત્રણા રૈ, પછી સનિકને નિમંત્રણા રે.
૧૭. ક્ષ, જે સાધુની સાથે અશનાદિ લાવી, રાત્નિન્ને પૂછયા વિના જે જે
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩ સાધુને દેવા ઇચ્છતો હોય, તેને જલદી જલ્દી અધિઅધિક માત્રામાં આપી દે.
૧૮, શિક્ષ, અશનાદિમાં વિવિધ પ્રારના શાક, શ્રેષ્ઠ, તાજા, રસદાર, મનોજ્ઞ, મનોભિલપિત નિષ્પ અને રૂક્ષ આહાર જલ્દી-જલ્દી ફ્રી લે.
ઉક્ત પાંચ સૂત્રમાં તેને આશાતના લાગે' તેમ જોડવું. ૧૯. સત્વિક બોલાવે ત્યારે શૈક્ષ તેને ન સાંભળ્યું ક્રી ચુપ બેસી રહે.
૨૦. સર્બિક બોલાવે ત્યારે રશક્ષ પોતાના રસાને જ બેઠો બેઠો તેમની વાત સાંભળે પણ ઊભો ન થાય.
૨૧. સત્મિક બોલાવે ત્યારે શૈક્ષ “શું કહો છો ?" એમ ધે. - તો આ ત્રણેમાં શૈક્ષને આશાતના દોષ લાગે.
૨૨, શૈક્ષ સત્નિન્ને “તું' એમ એક વચન હે. ૨૩. શૌક્ષ સળિકની સામે નકામો બકવાદ રે.
૨૪. શેક્ષ, સનિક દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને કહી સંભળાવે, જેમકે"તમે તો આવું કહેતા હતાં."
૫. શૈક્ષ, સન્નિક્તા ક્યા કહેવાના સમયે હે કે – “આ આમ કહેવું જોઈએ.”
૨૬. શેક્ષ, રાત્વિક ક્યા કહેતા હોય ત્યારે “તમે ભૂલો છો” એમ દ્દીને ભૂલો માટે.
૨૭. ત્મિક કથા કહેતા હોય ત્યારે શૈક્ષ પ્રસન્ન રહે અર્થાત્ દુભાવ પ્રગટ કરે.
૨૮. રાત્વિક ધર્મક્યા કહેતા હોય ત્યારે શૈક્ષ જો કોઈ બહાનુ કાઢી પરિપનું વિસર્જન ક્ર દે.
૨૯. સનિક ધર્મક્યા કહેતા હોય ત્યારે શેક્ષ જે ક્યામાં બાધા-વિજ્ઞ ઉપસ્થિત કરે.
૩૦. પર્ષદાના ઉઠવાના, છિન્ન-ભિન્ન થવાના, વિખેરવાની પૂર્વે શેક્ષ, સનિકે હેલી શાને બીજી, ત્રીજી વખત પણ કહેતો હોય.
૩૧, સનિક સાધુના શય્યા-સંથારને પગથી સ્પર્શ થઈ જાય ત્યારે શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના ક્યાં વિના ચાલ્યો જાય,
૩૨. સનિક્તા શશ્ચા-સંવારે ઉભે, બેસે, સવે. ૩૩. રાત્નિકથી ઉંચા કે સમાન આસને શૈક્ષ ઊભો રહે, બેસે કે સુવે. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ૩૩-આશાતના હેલી છે, તે હું તમને કહું છું.
દશાશ્રુતસ્કંધની દશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુરઇનુવાદ પૂર્ણ
Page #25
--------------------------------------------------------------------------
________________
પ
આ દશા-૪ “ગણિસંપદા • વહેલી, બીજી, ત્રીજી દિશામાં કહેવાયેલા દોષ શૈક્ષને ત્યાગ કરવા યોગ્ય છે, એ બધાંનો ત્યાગ ક્રવાથી તે શૌક્ષ ગણિ સંપદાને યોગ્ય થાય છે. તેથી હલ્વે આ “દિશા”માં આઠ પ્રકારની ગણિ-સંપદાનું વર્ણન કરે છે.
પિ] હે આયુષ્યમાન છે તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર આઠ પ્રકારની ગણિ સંપદા કહેલી છે. તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ ગણ સંપદા ફ્રી છે ?
તે સ્થવિર ભગવંતોએ જે આઠ પ્રકારની સંપદા નિચ્ચે કહી છે, તે આ પ્રમાણે છે – (૧) આચાર, (૨) સૂત્ર, (૩) શરીર, (૪) વચન, (૫) વાચના, (૬) મતિ, (9) પ્રયોગ, (૮) સંગ્રહપરિજ્ઞા.
]િ તે આચાર સંપદા ઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મર્યાદા, બીજી રીતે જ્હીએ તો જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, વીર્ય એ પાંચની આચરણા અને સંપદા એટલે સંપત્તિ.]
આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – સંચમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું. અહંકાર રહિત થવું. અનિયત વિહારી થવું અતિ એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું. શ્રુત સ્થવિર તથા દીક્ષા પર્યાય જયેષ્ઠની માફક ગંભીર થવું.
]િ તે શ્રુતસંપત્તિ કઈ છે ? [શ્રુત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન] આ વ્યુત સંપત્તિ ચાર પ્રકારે જ્હી છે
(૧) બહુશ્રુતતા - અનેક શાસ્ત્રોના જ્ઞાતા થવું. (૨) પરિચિત પણું – સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું. (૩) વિચિત્રદ્યુતતા સ્વસમય અને પરસમયના તથા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતા થવું. (૪) ઘોષ વિશુદ્ધિ દ્મરક્તા – શુદ્ધ ઉચ્ચારણવાળા થવું. [૮] તે શરીર સંપત્તિ શું છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે ક્વી છે, તે આ –
(૧) શરીરની લંબાઈ-પહોળાઈનું યોગ્ય પ્રમાણ હોવું. (૨) કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીરવાળા ન હોવું. (૩) શરીરનું સંવનન સુર્દઢ હોવું (૪) પાંચે ઇંદ્રિયોનું પરિપૂર્ણ હોવું.
[] તે વચન સંપત્તિ કઈ છે? [વચન એટલે વાણી વચન સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે
(૧) આદેયતા – જેનું વચન સર્વજન આદરણીય હોય, (ર) મધુરવચન વાળા હોવું. (૩) અનિશ્ચિતતા - રાગદ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વયનવાળા હોવું. (૪) અસંદિગ્ધતા - સંદેહ રહિત વચનાવાળા હોવું.
[૧] શિષ્યની યોગ્યતાનો નિશ્ચય ક્રવાવાળી હોવી. (૨) વિચારપૂર્વક અધ્યાપન ાવનારી હોવી, (૩) યોગ્યતા અનુસાર ઉપયુક્ત શિક્ષણ દેનારી હોવી. (૪) અર્થસંગતિપૂર્વક નય-પ્રમાણ થી અધ્યાપન ક્રાવવાળી હોવી,
Page #26
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ છેદસૂત્ર-૩ [૧૧] તે મતિ સંપત્તિ કઈ છે? [મતિ એટલે જલ્દીથી પદાર્થને ગ્રહણ કરવો તે મતિ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ
(૧) અવગ્રહ – સામાન્ય રૂપે અર્થને જાણવો તે, (૨) ઇહા વિશેષ રૂપે અર્થને જાણવો તે, (૩) અપાય - ઇહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચિય વો, (૪) ધારણા – જાણેલી વસ્તુનું કાલાંતરે પણ મરણ સખવું, તે રૂપ સંપત્તિ.
તે અવગ્રહણ સંપત્તિ કઈ છે ? અવગ્રહમતિ સંપત્તિ છ પ્રારે છે. તે આ
પ્રમાણે
(૧) શીધ્ર ગ્રહણ ૬ (૨) એક સાથે ઘણાં અર્થોને ગ્રહણ ક્રવા, (૩) અનેક પ્રકારે ઘણાં અથને ગ્રહણ કરવા. (૪) નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ ક્રવો, (૫) અનિશ્ચિત અને અનુમાનથી ગ્રહણ કરવો, (૬) સંદેહ રહિત થઈને અને ગ્રહણ ક્રવો.
એ જ પ્રમાણે ઈહામતિ સંપતિ અને અપાયમતિ સંપત્તિ બંનેને છ-છ પ્રકારે જાણવી.
તે ધારણા મતિ સંપત્તિ કઈ છે ? ધારણા મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે -
(૧) બહુંધર, (૨) બહુવિધંધર, (3) પોસબંધર, (૪) દુધરને ધરનાર (૫) અનિશ્રિલંધર (૬) અસંદિગ્ધધર.
એ પ્રમાણે ધારણામતિ કહી, મતિ સંપદા કહી. [૧] તે પ્રયોગ સંપત્તિ કઈ છે ? પ્રયોગ સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–
(૧) પોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ ક્રવો, (૨) સભાના ભાવો જાણીને વાદ #વો, (૩) ક્ષેત્રની જાણકારી મેળવીને વાદ વો (૪) વસ્તુ વિષયને જાણીને પષવિશેષ સાથે વાદ-વિવાદ કરવો. તે પ્રયોગ સંપત્તિ.
વિB] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે ? સંગ્રહ પરિતા સંપત્તિ ચાર પ્રકરે છે, તે આ પ્રમાણે -
(૧) વર્ષાવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું. (૨) અનેક મુનિજનોને માટે પાછા દેવાનું દ્દીને પીઠફલક, શય્યા, સંથારો ગ્રહણ
સ્વા. (૩) કાળને આશ્રિને ઉચિતકાર્ય ક્રવું-કરાવવું. (૪) ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર #વો. તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ છે.
વિઝ] આઠ પ્રકારે સંપદાના વર્ણન પછી હવે ગણિનું ક્તવ્ય કહે છે – આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનય-પ્રતિ પતિપત્તિ શીખવીને પોતાના બાણથી મુક્ત થાય.
(૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા - મિથ્યાત્વમાંથી સમ્યક્તમાં સ્થાપના જવા રૂપ વિનય, (૪) દોષ નિધતિના વિનય – દોષનો નાશ
સ્વા રૂપ વિનય.
Page #27
--------------------------------------------------------------------------
________________
૪/૧૪
૧
• તે આચારવિનય શું છે ? તે આચારવિનય ચાર પ્રકારનો કહેવાયેલ છે, આ
પ્રમાણે છે—
(૧) સંયમના ભેદ પ્રભેદોનો જ્ઞાન કરાવી, આચરણ કરાવવું.
(૨) ગ્લાન અને વૃદ્ધને સાયવવા વ્યવસ્થા કરવી.
(૩) તપની સામાચારી શીખવવી
(૪) એકાકી વિહારની સામાયારી શીખવવી,
• ભગવન્ ! તે શ્રુત વિનય શું છે
શ્રુત વિનય ચાર પ્રકારે કહેવાયેલ છે, તે આ રીતે– (૧) મૂત્ર સૂત્રોને ભણાવવા.
(૨) સૂત્રોના અર્થોને ભણાવવા.
(૩) શિષ્યને હિતનો ઉપદેશ આપવો.
(૪) સૂત્રાર્થનું યથાવિધિ સમગ્ર અધ્યાપન કરાવવું.
• ભગવન્ ! વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રકારે હેવાયેલ છે. તે આ પ્રમાણે
(૧) જેણે સંયમધર્મને પૂર્ણ રૂપે સમજેલ નથી, તેને સમજાવવો. (૨) સંયમધર્મના જ્ઞાતાને જ્ઞાનાદિ ગુણોથી પોતા જેવો બનાવવો, (૩) ધર્મથી ચ્યુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર કરવો,
(૪) સંયમ ધર્મમાં સ્થિત શિષ્યના હિતને માટે, સુખને માટે, સામર્થ્યને માટે, મોક્ષને માટે અને ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય, તે માટે પ્રવૃત્ત રહેવું.
• ભગવન ! તે દોષ નિતિના વિનય શું છે ? દોષ નિર્ધાતના વિનય ચાર પ્રારે કહેલ છે. તે આ પ્રમાણે
(૧) શુદ્ધ વ્યક્તિના ક્રોધને દૂર રવો.
(૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર કરવો.
(૩) આકાંક્ષાવાળા વ્યક્તિની આકાંક્ષા નિવારવી
(૪) પોતાના આત્માને સંયમમાં જોડી રાખવો.
[૧] આવા ગુણવાન આચાર્યના અંતેવાસી-શિષ્યની આ ચાર પ્રકારની વિનય
પ્રતિપતિ છે, જેમ કે
(૧) સંયમના ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિ પ્રાપ્ત કરવા
(૨) અશક્ત સાધુઓની સહાયતા કરવી.
(૩) ગણ અને ગણીના ગુણો પ્રગટ કરવા. (૪) ગણના ભારનો નિર્વાહ કરવો.
• ઉપકરણ ઉત્પાદક્તા શું છે ? તે ચાર પ્રકારે છે–
(૧) નવા ઉપકરણો મેળવવા, (૨) પ્રાપ્ત ઉપણનું સંરક્ષણ અને સંગોપન કરવું, (૩) અલ્પ ઉપધિવાળા મુનિને તેની પૂર્તિ કરવી, (૪) શિષ્યોને માટે યથાયોગ્ય ઉપકરણોનો વિભાગ કરી દેવો.
Page #28
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
• સહાયક્તા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે—
(૧) ગુરુને અનુકૂળ વચન બોલનારા હોવું, (ર) ગુરુ હે તેવી જ પ્રવૃત્તિ વી, (3) ગુરુની યથોચિત સેવા કરવી, (૪) બધાં કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુકૂળ વ્યવહાર કરવો.
પરે
• વર્ણ સંજ્વલનતા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે—
(૧) યથાતથ્ય ગુણોની પ્રશંસા કરનાર થવું, (૨) અયથાર્થ દોષ હેનાને નિરુત્તર કરવા, (૩) વર્ણવાદીના ગુણોનું સંવર્ધન કરવું, (૪) સ્વયં વૃદ્ધોની સેવા રનાર થવું.
• ભાર પ્રત્યારોહણતા વિનય શું છે ? તે ચાર પ્રકારે
(૧) નવા શિષ્યોનો સંગ્રહ કરવો, (૨) નવીક્ષિતોને આયાર ગૌચરની વિધિ શીખવવી, (૩) સાધર્મિક રોગી સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી, (૪) સાધર્મિકોમાં પસ્પર ક્લહ થઈ જાય તો રાગ-દ્વેષનો ત્યાગ કરતા, કોઈ પક્ષ વિશેષને ગ્રહણ ન કરીને માધ્યસ્થ ભાવ રાખવો. અને સમ્યક્ વ્યવહારનું પાલન કરતાં તે ક્લહના ક્ષમાપન અને ઉપશમનને માટે સદા તત્પર રહેવું – તેમજ
-
આ વિચાર કરવો કે ફઈ રીતે સાધર્મિક પરસ્પર અનર્મલ પ્રલાપ ન કરે, તેમનામાં ઝંઝટ ન થાય. ક્લહ, પાય અને તું-તા ન થાય, સાધર્મિક જન સંયમસંવ-સમાધિ બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચર રશે.
આ રીતે આઠ પ્રારે ગણિ સંપદા કહી છે.
દશાશ્રુતસ્કંધની દશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #29
--------------------------------------------------------------------------
________________
૫૧૬
દશા-૫ ચિત્તસમાધિસ્થાન
• જે રીતે સાંસારિક આત્માને ધન, વૈભવ, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ આદિ થવાની ચિત્ત આનંદમય બને છે. તે જ રીતે મુમુક્ષુ આત્મા અથવા સાધુજન આત્મગુણોની અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે, જે ચિત્ત સમાધિસ્થાનનું આ ‘દસામાં વર્ણન કરાયેલ છે.
[૧૬] હૈ આયુષ્યમાન તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલ છે કે
નિશ્ચયથી આ જિનપ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિસ્થાન કહેલા છે. તે ક્યા ચિત્ત સમાધિસ્થાન છે ? સ્થવિર ભગવંતો હેલાં તે સમાધિસ્થાનો આ છે
તે ળે અને તે સમયે એટલે ચોથા આરામાં ભગવંત મહાવીરના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન ઉપવાઈ સૂત્રાનુસાર ચંપા નગરી માફક જાણવું તે વાણિજયનગર બહાર દૂતિપલાશક નામે ચૈત્ય હતું. ચૈત્ય વર્ણન જાણી લેવું. ત્યાં જિતશત્રુ રાજા, ધારિણી નામે સણી હતા. એ પ્રમાણે સર્વ સોસરણ ઉપવાઈ સૂત્રાનુસાર જાણવું. યાવત્ પૃથ્વીશીલા પટ્ટક ઉપર વર્ધમાન સ્વામી બિરાજમાન થયા. પર્યાદા નીકળી. ભગવંતે ધર્મનું નિરૂપણ ર્ક્સ, પર્ષદા પોત-પોતાના
સ્થાને પાછી ગઈ.
[૧૭] હે આર્યો ! એમ સંબોધન કરી શ્રમણ ભગવંત મહાવીર સાધુ અને સાધ્વીઓને કહેવા લાગ્યા. હે આર્યો ! ઇર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણક જલ પરિષ્ઠાપના એ પાંચ સમિતિ યુક્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિત, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધમાં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન કરવાવાળા સાધુસાધ્વીઓને પહેલાં ઉત્પન્ન ન થયેલ હોય તેવી ચિત્ત સમાધિના દસ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે
પહેલાં ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઈ જાય તો ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય છે.
જેનાથી બધાં ધર્મો જાણી શકે છે.
(૧) ધર્મ ભાવના
(૨) સંજ્ઞિ જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વ ભવો અને જાતિનું
સ્મરણ થાય છે.
(૩) સ્વપ્ન દર્શનનો યથાર્થ અનુભવ.
1
૫૩
(૪) દેવ દર્શન (૫) અવધિજ્ઞાન – (૬) અવધિ દર્શન (૭) મનઃ પર્યવજ્ઞાન ભાવને જાણે
--
જેનાથી દિવ્ય ઋદ્ધિ, દિવ્યકાંતિ, દેવાનુભાવ જોઈ શકે. જેનાથી લોને જાણે છે.
જેનાથી લોક્ને જોઈ શકે છે.
જેનાથી અઢી દ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગત
(૮) કેવળ જ્ઞાન (૯) કેવળ દર્શન – (૧૦) કેવળ મરણ [૧૮] રાગદ્વેષ રહિત
—
જેનાથી સંપૂર્ણ લોકાલોક્ને જાણે છે જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. જેનાથી સર્વ દુઃખનો સર્વથા અભાવ થાય. નિર્મળ ચિત્તને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન
Page #30
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતધચ્છેદ-૩ ઉત્પન્ન થાય છે. શંક રહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત ક્રે છે.
[૧] આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખતે લોકમાં ઉત્પન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે.
રિ૦] સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે. બધાં દુઃખ છૂટી જાય છે.
[૧] અંતપ્રાંતભોજી, વિવિક્ત શયન-આસન સેવી, અલ્પ આહાર કરનારા, ઇંદ્રિયોને દમન કરનારા, પાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે. . [ સર્વ ક્ષમ ભોગોથી વિરક્ત, ભીમ-ભૈરવ પરિષહ-ઉપસર્ગોને સહન ક્રવાવાળા તપસ્વી સંયતને અવધિજ્ઞાન થાય છે.
૩િ] જેણે તપ દ્વારા અશુદ્ધ વેશ્યાઓને દૂર ફ્રી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે. અને તેના થકી સર્વ ઉર્ધ્વ અધો-તી-લોને જોઈ શકે છે.
[૨] સુસમાધિયુક્ત પ્રશસ્ત લૈશ્યાવાળા વિતર્ક રહિત ભિક્ષુ અને સર્વબંધનથી મૂકાયેલા આત્મા મનના પર્યાયોને જાણે છે. એટલે કે મન:પર્યવજ્ઞાની થાય છે.] | [] જ્યારે જીવના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમા લોકાલોને જાણે છે.
[૨] જ્યારે જીવના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોમલોને જુએ છે.
[] પ્રતિમા અતિ પ્રતિજ્ઞાની વિશુદ્ધ રૂપે આરાધના ક્રતા અને મોહનીય કર્મનો ક્ષય થતાં સુસમાહિત આત્મા સંપૂર્ણ લોમલોને જુએ છે.
રિ૮ થી ૩૦ જે પ્રકારે તાલવૃક્ષ ઉપર સોય ભોવાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે... જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે. જે રીતે ધમાળા વિનાનો અગ્નિ ઇંધણના અભાવે ક્ષય પામે છે. તે રીતે મોહનીય ર્મનો સર્વથા સયા થતાં બાકીના સર્વ ર્મનો ક્ષય કે વિનાશ થાય છે.
[૩૧] જેમ સૂક્ષ મૂળીયાવાળું વૃક્ષ જળસિંચવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી તેમ મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના ર્મો ઉત્પન્ન થતાં નથી.
ફિર જેમ બીજ બળી ગયા પછી પુનઃ અંક્સ ઉત્પન્ન થતાં નથી, તેમ કમબીજ બળ્યા પછી ભવાં ઉત્પન્ન ન થાય.
[૩] દારિક શરીરનો ત્યાગ કરી નામ, ગોત્ર, આય અને વેદનીય કર્મનું છેદન જી કેવલી સર્વથા કર્મજ રહિત થાય છે.
[૩૪] હે આયુષ્યમાન ! આ રીતે સમાધિને જાણીને સગપ્લેપ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણીને પામી આત્મા શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આથતિ ક્ષપક શ્રેણી માંડી મોક્ષે જાય છે.
દશાશ્રુતસ્કંધની દશા-૫ નો મુનિ દીપરત્નસાગરે ક્ષ ભૂટાનુવાદ પૂર્ણ
Page #31
--------------------------------------------------------------------------
________________
૬/૩૫
* દશા-૬ ઉપાશપ્રતિમા'
જે આત્મા શ્રમણપણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણપણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને શ્રમણોપાસક કહે છે. ટુંકમાં તેઓ ઉપાસક તરીકે ઓળખાય છે. આવા ઉપાસકને આત્મા સાધના માટે ૧૧ પ્રતિમા અર્થાત્ વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞાનું આરાધન જણાવેલ છે, તેનું અહીં વર્ણન છે.
[૩૫] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલ છે કે -આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ૧૧ ઉપાસક પ્રત્તિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ફ્ક્ત ૧૧-ઉપાસક પ્રતિમાઓ કહેલી છે ? સ્થવિર ભગવંતોએ હેલી ૧૧-ઉપાસક પ્રતિમાઓ આ પ્રમાણે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૭) સૂચિત પરિત્યાગ, (૮) આરંભ પરિત્યાહગ, (૯) પ્રેષ્ઠ પરિત્યાગ [૧૦] ઉદિષ્ટભક્ત પરિત્યાગ [૧૧] શ્રમણ ભૂત.
[પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા
જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોના અસ્તિત્વનો અપલાપ કરે છે, તે નાસ્તિક્વાદી છે. નાસ્તિબુદ્ધિ છે, નાસ્તિક દ્રષ્ટિ છે, જે સમ્યવાદી નથી, નિત્યવાદી નથી – ક્ષણિક્વાદી છે. જે પરલોક્વાદી નથી, જે હે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, બલદેવ
નથી, વાસુદેવ નથી, નક નથી, નાસ્કી નથી, સુત અને દુષ્કૃત ર્મોના ફળ વૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ ર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આચરેલા ર્મ અશુભ ફળ દેતા નથી. ક્લ્યાણ કર્મ અને પાપર્મ ફળ રહિત છે. વ પરલોક્માં જઈને ઉત્પન્ન થતો નથી. નરક આદિ યાર ગતિવાળો નથી. સિદ્ધિ નથી. - જે આ પ્રમાણે કહે છે, આવી બુદ્ધિવાળો છે, આવી દ્રષ્ટિવાળો છે, આવી ઇચ્છા અને રાગ કે દાગ્રહથી યુક્ત છે, તે મિથ્યાદ્રષ્ટિ જીવ છે.
-
આવો મિથ્યાદ્રષ્ટિ જીવ મહાઇચ્છાવાળો, મહારંભી, મહા પરિગ્રહી છે. ધાર્મિક, અધર્માનુગામી, અધર્મસેવી, અધર્મખ્યાતિવાળો, અધર્માનુરાગી, અધર્મદ્રષ્ટા, અધર્મજીવી, અધર્માંતુક્ત, અધાર્મિક શીલવાળો, અધાર્મિક આચરણવાળો, અધર્મથીજ આજીવિકા કરતાં વિચરે છે.
૧૫૫
તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક આજીવિક્સ માટે બીજાને મ્હે છે. જીવોને મારો, તેના અંગોને છંદો, માથું-પેટ વગેરે ભેદો, કાપો, તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા છે. તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. વિના વિચાર્યે કાર્ય કે છે, સાહસિક હોય છે, લોકોની રિશ્વત લે છે. ચેતરપિંડી, માયા, છળ, ફડ, પટ અને માયાજાળ રચવામાં કુશળ હોય છે તે દુઃશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુશ્ચરિત્ર, દારુણસ્વભાવી, દુવતી, દુષ્ટકૃત કરવામાં આનંદિત હોય છે. શીલરહિત, ગુણરહિત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ ન કરનારો અને અસાધુ હોય છે.
તે યાવજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી અપ્રતિવિસ્ત રહે છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫૬
દાશ્રુતસ્કંધ-છેદ-૩ અથતિ હિંસક રહે છે. એ જ પ્રમાણે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનો પણ ત્યાગ ક્રતો નથી. સર્વ પ્રકારે ક્રોધ, માન, માય, લોભ, રાગ, દ્વેષ,
ક્લહ, આળ, ચુગલી, નિંદા, તિ-અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્યથી ચાવજીવન અવિરત રહે છે. અતિ આ અઢારે પાપસ્થાનનું સેવન કરતો રહે છે.
તે મિથ્યાદ્રષ્ટિ સર્વ પ્રકારે સ્નાન, મર્દન, વિલેપન, શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ, માળા, અલંકારોથી સાવજજીવન અપતિવિરત રહે છે. શફટ, થ, યાન, યુગ્ય, ગિલિ, શિલિ, શિબિા, અંદમાનકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહસંબંધી વસ્ત્ર પાત્ર આદિથી ચાવજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ કાશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દાદા-દાસી, નોકર પુરષથી ચાવજજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનું, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગાથી ચાવજીવન અપ્રતિવિરત રહે છે.
ચાવજીવને માટે હિતાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વ કાર્યો કરવા#ાવવા, પચન-પાચન, કૂટવું-પીસવું, તર્જન-ન્તાડન, વધ-બંધ, પરિફ્લેશ યાવત તેવા પ્રાક્રના સાવધ અને મિથ્યાત્વ વર્ધક બીજા જીવોને પ્રાણોનો પરિતાપ પહોંચાડનાર કર્મ હે છે. આ સર્વે પાપ કાર્યોથી અપ્રતિવિરત અર્થાત જોડાયેલો રહે છે.
જેમ કોઈ પ્રરુષ ક્લમ, મસુર, તલ, મગ, અડદ, વાલ કળથી ચોળા, તુવેર, કાળા ચણા, જુવાર અને તે પ્રકારના બીજ ધાન્યોને જીવનરક્ષાના ભાવ સિવાય કુરતાપૂર્વક ઉપમદન ક્રતો મિથ્યાદંડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેસ, લાવા બૂતર, કપિલ, મૃગ, ભેંસ, સુવર, મગર, ગોધા, કચબો અને સર્પ વગેરે નિમ્પરાધ જીવોને ક્રુરતાપૂર્વક મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂર્વક વાત કરે છે.
વળી જે તેની બાહ્ય પર્ષદા છે. જેમ કે- દાસ, કડી, વેતન થકી કામ કરનાર, ભાગીદાર, કર્મક, ભોપુરૂષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતે જ મોટો દંડ ક્રે છે. આને દંડો, આને મુંડો, આની તર્જતા કરો – તાડન કરો, આને હાથમાં, પગમાં, ગળામાં બધે બેડી નાખો. એના બંને પગમાં સાંકળ બાંધી અને પણ વાળી દો, ના હાથ કાપો, પગ કાપો, નાખ છેદો, હાથ છેદો, માથે ઉડાવી દો, મોટું. ભાંગી નાંખો, પુરષ ચિલ કાપી દો, હૃદય ચીરી નાખો.
એ જ પ્રમાણે આંખ-દાંત-મોટું જીભ ઉખાડી દો, આને દોરડાથી બાંધીને ઝાડ ઉપર લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન ક્રો, શૂળીએ ચડાવો, ત્રિશુલથી ભેદો, શાસ્ત્રોથી છિન્ન ભિન્ન ક્રો, ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો. તેના ધામાં ઘાસ ખોલો. તેને સિંહ, વૃષભ, સાંઢની પૂંછડીએ બાંધો, દાવાગ્નિમાં બાળી દો, ટુકડા કરીને ઝગડાને પધરાવી દો, ખાવા-પીવાનું બંધ ક્રી દો. જીવજજીવ બંધનમાં રાખો, અન્ય કોઈ પણ પ્રકારના મોતથી તેને મારી નાખો.
તે મિથ્યાદ્રષ્ટિની જે અસ્વંતર પર્ષદા છે, જેમ કે માતા, પિતા, ભાઈ, બહેન, ભાય, પત્રી, પુત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે – જેમ કે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમ પાણી શરીર ઉપર રેડ, આગથી
Page #33
--------------------------------------------------------------------------
________________
૬૩પ
૧પ૦ તેઓના શરીરને બાળે, જોતાવેંત આદિના દોરડાથી ચાબક્કી છિવાડાથી, જાડી વેલથી મારી મારીને બંને પડખાના ચામડાં ઉખેડી નાંખે, દંડ, મૂડી, પત્થર, ખપરથી તેમના શરીરને ફૂટ – પીસે.
આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુ:ખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશાં ડંડો સાથે સખે છે, અને કોઇનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત રહે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંનેમાં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે. શોક સંતપ્ત રે છે, ઝુરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે. એ રીતે વધ, બંધ, ક્લેશાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે.
આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધી કામભોગોમાં મૂર્શિત, વૃદ્ધ, આસક્ત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે.
એ રીતે તે ચાર, પાંચ, છ યાવત્ દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વેર ભાવોના બધાં સ્થાનો સેવી ઘણાં અશુભ કર્મો એઠાં ક્રીને, જેવી રીતે લોઢા કે પત્યસ્નો ગોળો પાણીમાં ફેંક્તા જળતલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજૂ જેવા ઘણાં પાપક્લેશ, કાદવ, વૈર, દંભ, માયા પ્રપંચ, આશાતના, અયશ, અપ્રીતિવાળો થઇને પ્રાયઃ બસપાણીનો ઘાત તો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરકભૂમિમાં સ્થાન પામે છે,
તે તરફ અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અતરાના આકારવાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિન્દ્રી પ્રભાથી રહિત છે.
તે નરકોની ભૂમિ ચમ્બી, માંસ, લોહી, પરના સમૂહ જેવા ફીચડથી લેપાયેલી છે. મળ મૂત્રાદિ અશુદ્ધિ પદાર્થોથી ભરેલી છે. અને પરમ દુર્ગન્ધમય છે. કાળી કે ક્યોત વર્ણવાળી, અગ્નિનાવણની આભાવાળી છે, ર્કશ સ્પરશવાળી હોવાથી અસહ્ય છે. અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે. નિદ્રા લઈ શક્તા નથી.
તે નારી જીવો, તે નરકમાં અશુભ વેદનાનો પ્રતિ સમય અનુભવ કરતાં વિયરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગે ઉત્પન્ન થયેલ વૃક્ષ, મૂળ ભાગ ફ્લાવથી ઉપરનો ભાગ ભારે થતાં જ્યાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે. ત્યાં જ પડે છે, તે જ રીતે ઉપર ઢ્યા મુજબના મિથ્યાત્વી, ઘોર પાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક મરણમાંથી બીજી મરણમાં, એક દુઃખમાંથી બીજા દુખમાં પડે છે. તે દક્ષિણ દિશાવતી ઘોર નરમાં જાય છે.
તે કૃષ્ણપાક્ષિક નારશ્ન ભાવિમાં દુબલ બોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [૩૬] તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકાસ્તો છે જે આતિજ્યાદી
Page #34
--------------------------------------------------------------------------
________________
૫.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-3
છે, આસ્તિક બુદ્ધિ છે, આસ્તિક દ્રષ્ટિ છે. સમ્યવાદી અને નિત્ય અર્થાત્ મોક્ષવાદી છે. પરલોક્વાદી છે. તેઓ માને છે કે આલોક, પરલોક છે. માતા-પિતા છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. હત-દુષ્કૃત કર્મોનું ફળ છે. સદાચરિત ક્યોં શુભફળ, અસાદાયારિત ઓં અશુભ ફળ આપે છે. પુન્ય-પાપ ફળ સહિત છે. જીવ પરલોકમાં જાય છે અને આવે છે. નક આદિ ચાગતિ છે, મોક્ષ પણ છે.
તથા -
આ પ્રકારે માનનારા આસ્તિક્વાદી, આસ્તિક બુદ્ધિ, આસ્તિક દ્રષ્ટિ, સ્વચ્છંદ, સગ અભિનિવિષ્ટ યાવત્ મહાન ઇચ્છાવાળો પણ થાય છે. અને ઉત્તર દિશાવર્તી નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય, તો પણ તે શુક્લપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ, સુગતિ પ્રાપ્ત કરતો અંતે મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી,
[૩૭] પહેલી ઉપાસક પ્રતિમા :
-
ક્રિયાવાદી મનુષ્ય સર્વ [શ્રાવક અને શ્રમણ] ધર્મરુચિ વાળો હોય છે, પણ તે સમ્યક પ્રકારે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચચક્ખાણ, પૌષધોપવાસનો ધારક હોતો નથી. [પરંતુ] સમ્યક્ શ્રદ્ધાવાળો હોય છે. આ પહેલી 'દર્શન' ઉપાસક પ્રતિમા જાણવી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ એક માસની હોય છે.
[૩૮] બીજી ઉપાસક પ્રતિમા :
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. [શુદ્ધ સમ્યક્ત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધર્મોની દૃઢ શ્રદ્ધાવાળો હોય છે.
તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિસ્મણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેશાવાસિનું સમ્યક પ્રતિપાલન કરી શક્તો નથી. વ્રત પાલન કરે છે. આ બીજી ઉપાસક પ્રતિમા – ‘વ્રત પ્રતિમા' છે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે.
[૩૯] હવે ત્રીજી ઉપાશક પ્રતિમા લ્હે છે–
તે સર્વ ધર્મરુચિવાળો અને પૂર્વોક્ત બંને પ્રતિમાઓનો [દર્શન અને વ્રતનો
સમ્યક પરિપાલક હોય છે.
તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવર્ત, પ્રાણાતિયાતાદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષદોપવાસનું સમ્યક પ્રકારે પ્રતિપાલન કરે છે. સામાયિક અને દેશાવાસિક વ્રતનો
પણ સમ્યક પાલક છે.
પરંતુ તે ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરી શક્તો નથી.
તે આ ત્રીજી સામાયિક ઉપાસક પ્રતિમા,
આ સામાયિક પ્રતિમાના પાલનનો ઉત્કૃષ્ટકાળ ત્રણ માસ છે.
[૪૦] હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મરુચિવાળો [યાવત્ આ પૂર્વે હેવાઈ તે દર્શન, વ્રત અને સામાયિક
Page #35
--------------------------------------------------------------------------
________________
૧પ૯
એ ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન ફરનારો હોય છે. તેવો ઉપાસક)
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાલિતપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પોપઘોપવાસ તેમજ સામાયિક, દેશાવર્ષાસિક એ બંનેનું સમ્યક પરિપાલન કરે છે, પરંતુ એક સબિકી ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન તે ઉપાસક #ી શક્તો નથી.
આ ચોથી પૌષધ નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ ચાર માસ હોય છે. [૧] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે -
તે સર્વધર્મચિવાળો હોય છે. ચાવતુ પૂર્વોક્ત દર્શન, વ્રત, સામાયિક અને પૌષધ એ ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન નાર હોય છે, તેવો ઉપાસક]
નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પૌષધોપવાસનું સમ્યક પાલન ક્રે છે.
તે સામાયિક, દેશવાસિફ વ્રતનું યથાસ્ત્ર, યથા૫, યથાતથ્ય, યથામાર્ગ શરીરથી સખ્યપ્રકારે સ્પર્શ ક્રનાર પાલન, શોધન અને તિન તો જિનાજ્ઞા મુજબ પાલક થાય છે.
તે ચૌદશાદિ પર્વતિથિએ પૌષધનો અનુપાલક થાય છે. એક રાશિફી ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન ક્રે છે.
તે જ્ઞાન નથી તો, સત્રિ ભોજન જતો નથી. તે મુકુલીકૃત અર્થાત્ ધોતીની પાટલી નથી તો.
તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું સગક પરિપાલન કરે છે.
આ પાંચમી “દિવસે બ્રહ્મચર્ય' નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ પાંચ માસની હોય છે. [જર] હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મ રચિવાળો ચાવતું એક રાત્રિકી ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન કર્તા હોય છે. અર્થાત (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય પ્રતિમા પાછળે છે.)
તે ઉપાસક નાન ન ક્રનારો, દિવસે જ ખાનારો, ધોતીના પાટલી ન બાંધનારો હોય છે.
તે દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરે છે.
પરંતુ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. ઉક્ત આચરણ પૂર્વક વિચરતો
તે જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી સૂત્રોક્ત માનુસાર આ છઠ્ઠી પ્રતિમાનું સમ્યક પરિપાલન #નારો થાય છે.
આ છઠ્ઠી દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમા ઉત્કૃષ્ટ છ માસની હોય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭
દશાશ્રુત -છેદસૂત્રક [૪૩] હવે સાતમી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. ચાવત દિન-રાત બ્રહ્મચારી અને સચિત આહાર પરિત્યાગી હોય છે.
[દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહમચર્ય, દિવસ નિ બ્રહ્મચર્ય એ છે પ્રતિમા પાલક તથા સચિત્ત પરિત્યાગી છે.]
પરંતુ આ ઉપાસક ગૃહ આરંભના પરિત્યાગી ન હોય.
આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે કે ત્રણ દિવસ ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે.
આ સાતમી સચિત્ત પરિત્યાગ નામક ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ સાત માસની હોય છે. ]િ હવે આઠમી ઉપાસક પ્રતિમા કહે છે -
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. (૧) દર્શન, (૨) વ્રત (3) સામાયિક (૪) પૌષધ (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રે બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી એ પૂર્વની સાત પ્રતિમાના પાલન ઉપરાંત ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે.
પરંતુ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી.
આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જઘન્યથી એક, બે, ત્રણ યાવતુ આઠ મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે.
આ “આરંભ પરિત્યાગ' નામે આઠમી ઉપાસક પ્રતિમા કહી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ આઠ માસ સુધીની હોય છે. [૫] હવે નવમી ઉપાસક પ્રતિમાં કહે છે -
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ આરંભ પરિત્યાગી હોય છે. અથતિ (૧) દર્શન, (૨) વ્રત, (3) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસરાત બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગ અને (૮) આરંભ પરિત્યાગ એ આઠ ઉપાસક પ્રતિમાના પાલનક્ત, બીજા દ્વારા આરંભ ાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ ઉદિષ્ટ ભક્ત અથતુ પોતાના નિમિત્તે બનાવેલા ભોજન #નાર પરિત્યાગી હોતા નથી.
આ પ્રશ્નરે આચરણાપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી નવ મહિના સુધી રોક્ત માગનુસાર પ્રતિમાને પાળે છે.
આ નવમી “પૈષ્ય પરિત્યાગ' ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનું ઉત્કૃષ્ટ પાલન નવ માસ સુધી હોય છે. [૪] હવે દશમી ઉપાસક પ્રતિમા હે છે -
તે સર્વ ધર્મ રચિવાળો હોય છે. પૂર્વોક્ત નવે પ્રતિમાનો ધારક હોય છે, તે આ પ્રમાણે
દર્શન, વ્રત, સામાયિક, પોષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત પરિત્યાગી, આરંભી પરિત્યાગી અને નવમી પે પરિત્યાગી પ્રતિમા પાલક હોય છે.]
Page #37
--------------------------------------------------------------------------
________________
૬૬
૧૧ તદુપરાંત ઉષ્ટિ ભક્ત – તેમના નિમિત્તે બનાવાયેલા ભોજનના પરિત્યાગી હોય છે. તે માથે મુંડન ક્રાવે છે પરંતુ માત્ર યોટી સખે છે. તેમને જોઈ દ્વારા એક ફે વધુ વખત પૂછતાં તેમને બે ભાષા બોલવી ક્યું છે
જે તે જાણતો હોય તો હે “હું જાણું છું.” જો ન જાણતો હોય તો કહે “હું જાણતો નથી.”
આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ દશ મહિષ્મા સુધી – સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન ક્ય છે,
આ દશમી ઉદિષ્ટ ભોજન નામે ઉપાસક પ્રતિમા કહી.
આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ દશ માસનું હોય છે. 9િ] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે -
તે સાધુ અને શ્રાવક સર્વ ધર્મની રુચિવાળો હોય છે.
તે ઉક્ત દશે પ્રતિમા (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૩) સચિત્ત પરિત્યાગી, (૮) આરંભ પરિત્યાગી, (૯) પ્રેક્ટ પરિત્યાગી અને[૧૦] ઉદ્વિષ્ટ ભક્ત પરિત્યાગીનો પાલક હોય છે.
-- તે માથે મુંડન કરાવે છે કે લોચ ક્રે છે.
– તે સાધુ આચાર અને પાત્ર ઉપક્રણ ગ્રહણ કરીને શ્રમણ નિર્ગસ્થનો વેશ ધારણ ક્રે છે.
– તેમને માટે પ્રરૂપિત શ્રમણ ધર્મને સમ્યક પ્રકારે કાયાથી ઐશ ક્રતો અને પાલન ક્રતો વિચરે છે.
- ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે.
– [એ પ્રમાણે ઇયસિમિતિનું પાલન ક્રતો ત્રસપ્રાણીને જોઈને તેની રક્ષા માટે પણ ઉપાડી લે છે. પણ સંક્ષેચીને ચાલે છે કે આડા પગ રાખીને ચાલે છે.
– એ રીતે જીવ રક્ષા ક્રે છે.] જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શક્ય હોય તો બીજા વિધમાન માર્ગે ચાલે છે,
- જયણા પૂર્વક ચાલે છે, પણ પૂરું નિરીક્ષણ ક્ય વિના સીધા માર્ગે ચાલતો નથી..
– ફક્ત જ્ઞાતિવર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેમને જ્ઞાતિના લોકોમાં ભિક્ષાવૃત્તિ માટે જવાનું કયે છે અર્થાત્ સ્વજનોને ત્યાંથી આહાર લાવે છે. પિરંતુ તેમાં આ હેવાયેલ નિયમો પાળે
તે ઉપાસક સ્વજન, સંબંધીના ઘેર પહોંચે તે પહેલાં
(૧) ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થયેલ ન હોય તેને ભાત લેવા કલ્પ, દાળ લેવી નહીં.
(૨) જો પહેલાં મગની દાળ રંધાઈ ગયેલી હોય, પણ ભાત રંધાઈ ગયા ન હોય, તો તે ઉપાસન્ને ત્યાંથી મગની દાળ લેવી ત્યે પણ ભાત લેવા ન સ્પે.
(3) જો તેના પહોંચ્યા પહેલા દાળ અને માત બંને રંધાઈ ગયા હોય, તો બંને 2િ9]in
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૬૨
લેવા ક્યો છે.
(૪) જો તેના પહોંચ્યા પહેલા બેમાંથી એક રંધાયેલા ન હોય તો તે ઉપાસકને
શું લેવું ક્લ્પતું નથી.
-
સંક્ષેપમાં ઝ્હીએ તો
તે ઉપાસના પહોંચ્યા પહેલા જે પદાર્થ તૈયાર થયેલ હોય તે લેવા ક્યે, પણ તેના ગયા પછી બનાવાયેલો કોઇપણ પદાર્થ લેવો ન પે.
—
જ્યારે આ અગિયારમી પ્રતિમા-શ્રમણ ભૂત પ્રતિમાનો ધારક ઉપાસક ગૃહપતિ ના કુળ [ઘર]માં આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ -
પ્રતિમા ધારી શ્રમણો પાસને ભિક્ષા આપો.''
-
આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા એવા તે ઉપાસક્તે જોઈને દાય કોઈ પૂછે—
“હે આયુષ્યમાન ! તમે કોણ છો ?”
ત્યારે તે અગિયારમી પ્રતિમા વહન કરી રહેલા ઉપાસકે હેવું જોઈએ કે - ‘હું પ્રતિમાધારી શ્રાવણ છું.'
આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે (૧) જઘન્યથી એક, બે અથવા ત્રણ દિવસ– (૨) ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી–
આ અગિયારમી ‘શ્રમણભૂત' નામક ઉપાસક પ્રતિમાને અનુપાલિત રીતો વિચરે
એ પ્રમાણે અગિયારમી શ્રમણ ભૂત પ્રતિમા ક્હી આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ ૧૧ માસનું હોય છે.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
—X—-X-X-X
• આ પ્રમાણે તે સ્થાવર ભગવંતોએ નિશ્ચયથી
અગિયાર ઉપાસક પ્રતિમા
શ્રાવકોએ આદરવાની અને આચવાની વિશિષ્ટ અગિયાર પ્રતિજ્ઞાઓ] હેલી છે.
—
તે પ્રમાણે હું તમને કહું છું. * અહીં આ દશાના આરંભે અક્રિયાવાદી અને ક્રિયાવાદીનું વર્ણન ક્યા કારણોથી જોડાયેલ છે. તે અમે સમજી શક્યા નથી.
સમ્યક રીતે
દશાશ્રુતસ્કંધની દશા-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #39
--------------------------------------------------------------------------
________________
¥¢
* દશા-૭ ‘ભિક્ષુ પ્રતિમા'
• આ દસાનું નામ ભિક્ષુ-પ્રતિમા છે, જે રીતે આ પૂર્વેની દસામાં શ્રાવક-શ્રમણોપાસની ૧૧ પ્રતિમાઓનું નિરૂપણ કરેલ છે. તેમ આ દસામાં ભિક્ષુ અર્થાત્ શ્રમણ કે સાધુની ૧૨ પ્રતિમાઓનું સૂત્રકારશ્રી નિરૂપણ ી રહેલાં છે.
અહીં પણ ‘પ્રતિમા’ શબ્દનો અર્થ ‘વિશિષ્ટ પ્રકરના આચારયુક્ત પ્રતિજ્ઞા' એ પ્રમાણે જ સમજવો.
[૪૮] હે આયુષ્યમાન ! તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલું છે કે – આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિક્ષુપ્રતિમાઓ કહી છે. તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિક્ષુપ્રતિમા કઈ કહી છે ? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી વ્હેલી બાર ભિક્ષુ પ્રતિમા આ પ્રમાણે છે
(૧) એક્માસિકી, (૨) દ્વિમાસિકી, (૪) ત્રિમાસિકી, (૪) ચતુર્માસિકી, (૫) પંચમાસિકી, (૬) છમાસિકી, (૭) સાતમાસિકી, (૮) પહેલી સાત અહોરાત્રિડી, (૯) બીજી સાત અહોરાત્રિકી, (૧૦) ત્રીજી સાત અહોરાત્રિકી (૧૧) અહોરાત્રિકી (૧૨) એક રાત્રિકી.
[૪૯] માસિકી ભિક્ષુપ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે.
દેવ, મનુષ્ય ફે તિર્યંચ સંબંધી જે કાંઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અહીંન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમતાપૂર્વક તેનો સામનો કરે છે.
૧૬૩
માસિક ભિક્ષુ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું Ò. [દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણીનો દાતા આપે તે.] આ દત્તિ પણ અજ્ઞાત કુળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ, ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, પણ, ભિખારી આદિના ભિક્ષા લઈને
ચાલી ગયા બાદ ગ્રહણ કરવી ક્શે છે.
વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી સ્પે. પણ બે, ત્રણ, ચાર, પાંચ, વ્યક્તિ સાથે બેસીને ભોજન કરતા હોય ત્યાંથી લેવી ન Ò. ગર્ભિણી, નાના બાળવાળી કે બાળકને દૂધ પાતી હોય તેની પાસેથી આહાર પાણીની દત્તિ લેવી ન પે.
જેના બંને પગ ડેલી ઉંબરાની બહાર હોય કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી ન Ò, પણ એક પગ અંદર ને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું Ò. પણ જો તે દેવા ન ઇચ્છતી હોય તો તેના હાથે લેવું ક્શે નહીં.
ન
માસિકી ભિક્ષુ પ્રતિમા ધારણ કરેલા સાધુને આહાર લાવવા માટેના ત્રણ સમય
મધ્યાહ્ન અને (૩) અંતિમ
--
ઝ્યા છે
(૧) આદિ દિવસનો પહેલા ભાગ, (૨) મધ્યે દિવસનો અંતિમ ભાગ
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૬૪.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર જે ભિક્ષુ આદિમાં ગૌચરી જાય, તે મધ્યે કે અંતે ન જાય, જે મધ્યે જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મળે ન જાય, તિ વિધિ છે.].
માસિકી ભિક્ષ પ્રતિમાધારી સાધુને છ પ્રકારની ગૌચરી કહી છે. (૧) પેટા – પેટીની જેમ ચાર ખૂણાથી ગમન જવા પૂર્વક ગૌચરી જવું.
(૨) અર્ધ પેટા – બે ખૂણાથી ગમન જવું
(૩) ગોમૂત્રિકા – ચાલતા ચાલતા બળદ જયારે પેશાબ કરે ત્યારે જે વાંકી ચૂર્ણ રેખા અંકિ થાય તે રીતે ગૌચરી જવું.
(૪) પતંગવીથિક – પક્ષીની જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યો બેસે. તે રીતે કમરહિત ગૌયરી જવું.
(૫) શબૂકાવતી – દક્ષિણાવર્તી કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગૌચરી જવું.
(૬) ગવા પ્રત્યાગતા – ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગૌચરી ગમન ક્રવું.
- આ છ પ્રકારની ગૌચરીમાંથી જોઈ એક પ્રકારની ગીરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી કલ્પે.
જે ગામ યાવત મંડળમાં એક માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને જો કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું પે. જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું સ્પે. પણ જો તેના ક્રતા વધુ નિવાસ રે તો તે ભિક્ષુ તેટલા દિવસના છેદ કે પરિહાર તપને પાત્ર થાય છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને ચાર ભાષા બોલવી ક્યું છે. તે આ પ્રમાણે – ચાયની, પૃચ્છની, અનુજ્ઞાપની, વાણી.
(૧) વાચની – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે (૨) પૃચ્છની – સ્વાધ્યાય આદિમાં ઉદ્ભવેલ પ્રસ્તના નિવારણ માટે બોલાય છે.
(૩) અનુજ્ઞાપની – શય્યાતર પાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે (૪) પૃષ્ઠ વાણી – પૂછેલા પ્રશ્નના ઉત્તર માટે બોલતી.
માસિકી ભિક્ષુ પ્રતિમા પ્રતિપદ સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન ક્રવું કે આજ્ઞા લેવી કે ત્યાં રહેવું છે. તે આ પ્રમાણે – (૧) ઉધાનમાં રહેલું ગૃહ (૨) ચારે તરફી ઢંકાયેલું ન હોય તેવું ગૃહ (3) વૃક્ષની નીચે બનેલું ગૃહ.
ભિક્ષુ પ્રતિમા ધારફ સાધુને ત્રણ પ્રકારના સંસ્તારન્ની પ્રતિલેખના રવી, આજ્ઞા લેવી કે ગ્રહણ કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે – પૃથ્વીશિલા, લાકડાની પાટ, પહેલાંથી બિછાવેલી તૃણ.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને ઉપાશ્રયમાં ઈ સ્ત્રી પુરુષ આવીને અનાયારનું આચરણ રતાં જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રર્વેશ વો ન સ્પે.
ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તે પ્રતિમા ધારને નિષ્ક્રમણ
Page #41
--------------------------------------------------------------------------
________________
offe
૧૬૫ કે પ્રવેશ વો ન સ્પે.
કદાચ કોઈ હાથ પકડીને બહાર બઢવા ઇચ્છે તો પણ તેનો સહારો લઇને ન નીકળે પણ જયણાપૂર્વક ચાલતા ચાલતા નીકળે.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુના પગમાં વંટો, કંરો, ક્ષય થતી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ બીજ રજ આદિ પડે તો તેને મઢવાનું કે શુદ્ધિ ક્રવાનું ન સ્પે. પરંતુ જયણાપૂર્વક રહેવાનું સ્પે.
માસિકી ભિક્ષુ પ્રતિમા ધારક સાધુને વિહાર જતા જતાં જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રહેવું પડે.
તે સ્થાન જલ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમાર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત્રિ ત્યાં જ રહેવું પડે. એક ડગલું પણ આગળ ન જવાય.
પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર દિશા અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન ક્રવું પે.
માસિકી ભિક્ષ પ્રતિમાઘારક સાઘને સચિત્ત પૃથ્વી ઉપર નિદ્રા લેવી કે સવું ભે નહીં. વળી ભગવંતે તેને કર્મબંધનું કારણ હેલું છે તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાતેથી ભૂમિને સ્પર્શ ક્રે તો જીવહિંસા થશે.
ઉક્ત કરણે તેણે સૂત્રોક્ત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કરવો જોઈએ.
જો તે સાધુને મળ-મૂત્રની શંક થાય તો રોકવી જોઈએ નહીં, પણ પૂર્વે પડિલેબણ રેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ, સ્થાને રહેવું.
માસિકી ભિક્ષુ પ્રતિમાધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું ભતું નથી.
જે તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત્ત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે, તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન #વું કહ્યું છે.
વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોટું એકવાર કે વારંવાર ધોવું ૫તું નથી. ફક્ત મળમૂત્રાદિથી લેવાયેલ શરીર કે ભોજન પાનથી લિપ્ત એવા હાથ અને મુખ જ ધોવા ક્ષે છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુની સામે વિહાર કરતી વેળાએ ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંક, પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો -
ભયભીત થઇને એક ડગલું પણ પાછળ ખસવું ન કહ્યું.
એ જ રીતે ઠંડી લાગે તો તડામાં જવું કે ગરમી લાગે તો છાયામાં જવું પણ તેને ન જે.
પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન ક્રવી.
Page #42
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ - માસિકી ભિક્ષુ પ્રતિમાને તે સાધુએ (૧) સૂર મુજબ, આચાર મુજબ, માર્ગ મુજબ (૨) જે રીતે કહેવાયેલ હોય તે રીતે સમ્યક્યારે
(૩) કાયા દ્વારા સ્પર્શવી, પાલન ક્રવી, શુદ્ધિ પૂર્વક કીતન અને આરાધના જવું
ત્યારે તે ભિક્ષ જિનાજ્ઞા મુજબ પાલન કરવાવાળા થાય છે. [૫૦] હવે બે માસિકી ભિક્ષ પ્રતિમા ધે છે– " - બે માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુ હંમેશાં ક્રયાની માયાનો ત્યાગ ક્લા ઇત્યાદિ બધું પ્રથમ ભિક્ષુ પ્રતિમા વત્ જાણવું
વિશેષ એ કે- ભોજન, પાણીની બે દત્તિ ગ્રહણ વી ક્વો છે, અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે માસ સુધી ક્રે.
એ પ્રમાણે ભોજનપાનની એક એક દતિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દત્તિ સુધી સમજી લેવું. અર્થાત–
(૩) ત્રીજી પ્રતિમા, ત્રણ દતિ,, ત્રણ માસ પાલન. (૪) ચોથી પ્રતિમા, ચાર દલિ, ચાર માસ પાલન. (૫) પાંચમી પ્રતિમા, પાંચ દત્તિ, પાંચ માસ પાલન. (૬) છઠ્ઠી પ્રતિમા, છ દરિ, છ માસ પાલન (9) સાતમી પ્રતિમા, સાત દક્તિ, સાત માસ પાલન.
[એ પ્રમાણે બીજી પ્રતિમાના સૂત્રમાં ત્રીજી થી સાતમી પ્રતિમા પર્યન્ત અતિદેશ જણાવી સાત પ્રતિમાનું ક્યન પુરુ ક્યું પિ૧] હવે આઠમી ભિક્ષ પ્રતિમા કહે છે
પહેલી સાત અહોરાત્રિકી અર્થાત એક સપ્તાહની આઠમી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ
હંમેશા કારચાની મમતા સહિત પણે યાવત ઉપસદિને સહન ક્રે છે. તે સર્વે પહેલી પ્રતિમા મુજબ જાણવું
તે સાધુ નિર્જળ ચોશ ભક્તએિટલે કે ઉપવાસ પછી અન્ન-પાન લેવું ભે છે.
ગામ યાવતુ રાજધાનીની બહાર ઉપાસન, પાર્શ્વસન અથવા નિષાધાનાથી કાયોત્સર્ગ કરે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ જે તે સાધુને ધ્યાનથી ચલિ કે પતિત રે તો તેને ચલિત કે પતિત થવું ન સ્પે.
જો મળ-મૂત્રની બાધા ઉત્પન થાય તો તેને રોકે નહીં પરંતુ પૂર્વ પડિલૈહિત ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ ક્રવો જે. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ કી શિત રહેવું પડે છે.
આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ – આઠમી ભિક્ષુ પ્રતિમાનું સૂબાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન વાવાળો હોય છે. તેિમ આખો આલાવો
Page #43
--------------------------------------------------------------------------
________________
હેવો.]
• આ જ રીતે નવમી ભિક્ષ પ્રતિમા–
નવમી ભિક્ષ પ્રતિમા જેને બીજી સાત અહોરાબિકી ધે છે અથાત તે એક સપ્તાહની હોય છે.
વિશેષમાં એ કે – આ પ્રતિમાના આરાધક ભિક્ષને દંડાસન, લંગડાસન કે ઉત્ક્રાસનમાં સ્થિત રહેવું જોઈએ.
• આ જ રીતે – દશમી ભિક્ષ પ્રતિમા–
દશમી ભિક્ષુ પ્રતિમા જેને ત્રીજી સાત અહોરાત્રિકી ધે છે અથતું તે એક સપ્તાહની હોય છે તે પૂર્વવત.
વિશેષમાં એ કે આ ભિક્ષુ પ્રતિમાના કાળમાં તે સાધુ ગોદોહિક આસન, વીરાસન અથવા આશ્વ કુબ્બાસને સ્થિત રહેવું. પર] અગિયારમી ભિક્ષ પ્રતિમાને - આ પ્રતિમાને એક અહોરાત્રિી ભિક્ષ પ્રતિમા ધે છે. - તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમા વાટ જાણવું. – વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી
(૧) નિર્જળ કટ્ટભકત એટલે કે ચોવિહારો છઠ્ઠ ક્રીને ભોજન તથા પાનનું ગ્રહણ ક્યનું સ્પે.
(૨) ગામ યાવત્ રાજધાનીની બહાર – બંને પગોને સંકોચીને, - બે હાથ જાનુ પ્રયન્ત લાંબા રાખી, – તે ભિક્ષુ કાયોત્સર્ગ રે.
- સમગ્ર પ્રતિમાની આરાધન વિધિ પૂર્વે કહ્યા મુજબ છે. યાવત તે રીતે એક્રાત્રિી પ્રતિમાને અથતિ અગિયારમી પ્રતિમાને આધતો ભિક્ષુ જિનાજ્ઞાનુસાર પાલન ક્રે છે.
• હવે બારમી ભિક્ષપ્રતિમા હે છે. -
બારમી ભિક્ષુપ્રતિમા અર્થાત્ એક સમિઠી ભિક્ષ પ્રતિમાપારી અણગારને શરીરના મમત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વેના સૂત્રમાં સ્થા મુજબ જાણવા.
• વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી. (૧) નિર્જળ અહમ ભકત એટલે કે ચોવીહારો અઠ્ઠમ કરે. (૨) પછી પ્રતિમા-૧૧-મુજબ અન-જળ ગ્રહણ રે.
(3) ગામ બહાર અથવા રાજધાનીની બહાર જઈને, શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સખી.
અનિમેષ નેત્રો વડે અને નિશ્ચલ અંગોથી– સર્વે ઈન્દ્રિયોને ગોપવીનેબંને પગોને સંકોચીને – તથા –
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૬૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર બંને હાથ જાનુ પર્યત લટક્તા રાખીને તે ભિક્ષુ કાયોત્સર્ગ ક્રે. • તે ભિક્ષુ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધીજે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સત્ન કરે– પણ તેને ચલિત થવું કે પતિત થવું ન કલ્પે.
- મળમૂત્રની બાધા થાય તો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વી સ્થાને વિધિપૂર્વક આવીને તે ભિક્ષ કાયોત્સર્ગ આદિ ક્રિયામાં પુનઃ સ્થિર થાય,
ઉક્ત એwાત્રિ કી પ્રતિમાનું સમ્યક પાલન ન ક્રનાર સાધુ માટે ત્રણ સ્થાનો (૧) અહિતક, (૨) અશુભ (૩) અસામર્થ્યક્ર, (૪) અચાણક્ય અને દુખદ ભાવિવાળા હોય છે, તે આ
(૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) લાંબા ગાળાના રોગ - આંતકની પ્રાપ્તિ (૩) કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું.
• ઉક્ત એmત્રિકી પ્રતિમાનું સમ્યક પાલન ક્રનાર સાધુને ત્રણ સ્થાનો (૧) હિતક (૨) શબ (૩) સામર્મજ
(૪) લ્યાણક્ય અને સુખદ ભાવિવાળા હોય છે તે આ (૧) અવધિ જ્ઞાનની ઉત્પત્તિ (૨) મન:પર્યન્ત જ્ઞાનની ઉત્પત્તિ (3) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ
આ રીતે એક રાત્રિી ભિક્ષુ પ્રતિમાને સૂબાનુસાર સ્પાનુસાર, માગનુસાર યથાર્થરૂપે
સમ્યફ પ્રકારે શરીરથી પર્શિત કરી, પાલિત-શોધિત-પૂરિત-કિર્તિત કરી અને – જેઓ આરાધે છે તે જિનાજ્ઞાના આરાધક હોય છે.
આ બાર ભિક્ષ પ્રતિમાને નિશ્ચયથી તે સ્થવિર ભગવંતોએ કહેલી તે પ્રમાણે હું તમોને કહું છું.
- દશાશ્રુતસ્કંધની દશા- નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #45
--------------------------------------------------------------------------
________________
૮૫૩
૧૬૯
જ દશા-૮ “પર્યુષણા” [૫૩] તે છે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીસ્તી પાંચ બાબતો ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં થઈ
(૧) ઉત્તરા ફાલ્ગની માં દેવલોકથી ચ્યવને ગર્ભમાં આવ્યા (૨) ઉત્તરા ફાલ્ગનીમાં ગર્ભ સંકરણ થયું. (3) ઉત્તરા ફાગનીમાં જન્મ થયો.
(૪) ઉત્તરા ફાગુની નક્ષત્રમાં મૂડીત થઈને અગાર માંથી અનગાસ્પણાને – સાધુપણાને પામ્યા.
(૫) ઉત્તરા ફાગુની નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવિનાશી નિરાવરણ, સંપૂર્ણ જ્વળજ્ઞાન, કેવલ દર્શન ઉત્પન્ન થયા.
– સ્વાતિ નક્ષત્રમાં પરિનિવણિ પામ્યા. મોક્ષે ગયા
(કાવત) આ પર્યુષણા ક૫ વિશે પુનઃપુનઃ ઉપદેશ જાય છે. (અહીં પયુષણા ક્ય થકી આયારની સાથે સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર ચરિત્ર નાવ શબ્દથી સમજી લેવું.
અર્થાત પૂર્વભવ અને ચ્યવન, જન્મચાણક તથા પૂર્વેનું જીવન દીક્ષા ચય, ઉપસર્ગ આદિ રહેવા, વલ જ્ઞાનનો ઉપદેશ, નિર્વાણ કલ્યાણક એ પ્રમાણે ભગવંતે કહેલું હું તમને હું છું.
દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન આઠમી દસા] એ કલ્પસૂત્ર છે. તેવો મત આપણે ત્યાં પ્રસિદ્ધ છે.
તો પણ સાસુથરથની ઉપલબ્ધ પ્રતિઓમાં બધે હાલ ઉપરોક્ત આટલું જ સૂત્ર મુદ્રિત થયેલ જોવા મળે છે.
ક્લાસૂત્રની વ્યાખ્યામાં તેને આઠમાં અધ્યયનરૂપે ભલે ઓળખાય છે. પણ દશાશ્રુતધમાં અંતર્ગત પણે તો આ સંક્ષિપ્ત સૂત્રથી વિશેષ કશું જ નથી. તેથી અભ્યાસકે કોઈ વ્યામોહમાં પડવું નહીં. કેમ કે તત્ત્વ તો બહુશ્રુત જ જણાવી શકે.
હા, એટલું ચોક્કસ કે પ્રાપ્ત ૫સૂત્ર ઉપર નિર્યુકિત, ચૂર્ણિ ઉપરાંત ક્લા પંજિક, ૫ રિસાવલી, ૫ પ્રદીપિ%, ૫ દીપિકા, પ્રદિપિક, સુબોધિત, ક્ય કૌમુદી, કાઠુમકણિકા, શ્વમંજરી ઈત્યાદિ અનેક વૃત્તિઓ છે.
તદુપરાંત ૫સૂત્ર અવસૂરિ, અવચૂર્ણિ, ટીપ્પણકદિ પણ ઉપલબ્ધ છે જ. ટમ્બા પણ મળે છે, અનુવાદ પણ મળે છે.
સંવત - ૧૩૬૪ થી સંવત ૧૭૦૭ સુધીમાં અનેક સંસ્કૃત ટીકાઓ અને તે પૂર્વે પણ ચૂર્ણિ આદિની રચના થયેલી જ છે.
સારાંશ એ કે ઉક્ત લ્પસૂત્ર દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે અથવા નથી અને જો હોય તો અહીં સંક્ષિપ્ત સૂત્ર જ કેમ છે ? ઇત્યાદી વિશે મૂર્તિપૂજક શ્વેતાંબર સિવાયના વિદ્વાનો, સંશોધો કે શ્રમણ વર્ગ ઊભો રેલ વ્યામોહ તાર્તિક લાગે તો પણ શાસ્ત્ર સંમત છે કે નહીં તેનો નિર્ણય શ્રદ્ધાવાળા બહુશ્રુત પાસે મેળવવો
દશાશ્રુતસ્કંધની દશા-૮ નો | મુનિ દીપરતસાગરે સુત્રાનુવાદ પૂર્ણ
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૦.
દશાશ્રુતસ્કંધ-છેદરા દશા-૯ “મોહનીયાનો” મા • આઠ કર્મોમાં મોહનીય ર્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે.
• આ મોહનીય કર્મના બંધન માટે ત્રીશ સ્થાનો અર્થાત્ મરણો આ દશામાં કહેવાયેલા છે. તે આ રીતે -
પિ૪] તે કાળે અને તે સમયે ચંપા નામક નગરી હતી. [વર્ણન ઉવવાઈ સુબાનુસાર) નગરી બહાર પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું ત્યાં કોણીક નામે સજા અને ધારિણી નામે રાણી હતી.
શ્રમણ ભગવાન મહાવીર ત્યાં બહાર ઉંધાનમાં સમોસર્યા. ચંપાનગરીથી પર્વદા નીકળી, ભગવન તે ધર્મ હ્યો. ધર્મ શ્રવણ કરીને પર્ષદા પાછી ફરી.
શ્રમણ ભગવાન મહાવીરે ઘણા સાધુ-સાધ્વીને આમંત્રણા ક્રી, આ પ્રમાણે કહ્યું -- હે આર્યો !
- ત્રીશ મોહનીય સ્થાનો છે.
- જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ-સેવન ક્રે છે. તે મોહનીય ન્મ બાંધે છે.
પિ૫] મોહનીય સ્થાન - ૧ - જે જોઈ બસ પ્રાણીને પાણીમાં ડુબાડીને કે તીવ જળધારામાં નાખીને તેને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - ૨ - જે પ્રાણીઓના મુખ, નાક આદિ શ્વાસ લેવાના દ્વારોને હાથ આદીથી અવસુંધા ફ્રી અવ્યક્ત શબ્દ ક્રતા પ્રાણીને મારે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - 3જે અનેક પ્રાણીઓને એક ઘરમાં ઘેરીને અગ્નિના ધુમાડાથી તેને મારે છે
તે મહામોહનીય ર્મ બાંધે છે. [૫૮] મોહનીય સ્થાન - ૪ - જે કોઈ પ્રાણીના ઉત્તમાંગ - મસ્તક ઉપર શસ્ત્રથી પ્રહાર ક્રી તેનું ભેદન કરે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિ૯] મોહર્નીચ સ્થાન - ૫ - જે તીવ અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના મસ્તક્ન ભીના ચામડાથી અનેક બંધને બાંધે
તે મહામોહનીય ર્મને બાંધે છે. ]િ મોહનીય સ્થાન -૬ - જે કોઈ પ્રાણીને દગો દઈને ભાલાથી દંડાથી મારીને હસે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. ૬િ૧] મોહનીય સ્થાન - ૩ - જે ગૂઢ આચરણોથી પોતાના માયાચારને છુપાવે છે,
Page #47
--------------------------------------------------------------------------
________________
૧
૧૧ અસત્ય બોલે છે, સૂત્રોના યથાર્થ અર્થોને છુપાવે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે.
(ર) મોહનીય સ્થાન • ૮- જે નિર્દોષ વ્યક્તિ ઉપર મિથ્યા આક્ષેપ ક્રે છે, પોતાના દુષ્કર્મોનું તેના ઉપર આરોપણ કરે છે કે “તેં જ આ કાર્ય કર્યું છે.” એવું દોષારોપણ ક્રે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ૯ - જે લહશીલ રહે છે અને ભરી સભામાં જાણી બુઝીને મિશ્ર ભાષા બોલે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. ૬િ૪, ૬૫] મોહનીય સ્થાન - ૧૦ - જે અનાયક (નાયક ગુણ સહિત) મંત્રી રાજાને રાજય બહાર મોક્લી રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ રે, રાણીના શીલને ખંડિત રે, વિરોધ કરનાર સામંતોનો તિરસ્કાર કરી. તેઓની ભોગ્ય વસ્તુઓનો તિરસ્કાર કરે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ૧૧ - જે બાલ બ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાને બાલ બ્રહ્મચારી ધે અને સ્ત્રીઓનું સેવન -
તે મહામોહનીય કર્મ બાંધે છે. દિ, ૬િ૮] મોહનીય સ્થાન - ૧૨ - જે બ્રહ્મચારી ના હોવા છતાં – “હું બ્રહ્મચારી છું” એ પ્રમાણે કહે છે, તેમનો કે ગાયોની વચ્ચે ગધેડા સમાન બેશરો બક્વાસ કરે છે. અને પોતાની આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયા યુક્ત જૂઠ બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહેતો
તે મહામોહનીય કર્મ બાંધે છે. દિલ] મોહનીય સ્થાન - ૧૩ - જે જેનો આશ્રય પામીને આજીવીક ક્રે છે, અને જેની સેવા ક્રીને સમૃદ્ધ થયેલો છે, તેના જ ધનનું અપહરણ ક્રે છે
- તે મહામોહનીય કર્મ બાંધે છે.[ અ] મોહનીય સ્થાન - ૧૪ - જે કોઈ સ્વામીને અથવા ગામ વાસીનો આશ્રય પામીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. અને જેની સાયતાથી સર્વસાધન સંપન્ન બનેલો છે. જો ઈર્ષાયુક્ત અને શ્લેષિત ચિત્ત થઈને તે આશ્રય દાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ૧૫ - સાપણ જે રીતે પોતાને ઈંડાને ખાઈ જાય છે, તે પ્રમાણે જે પાલન ક્ત, સેનાપતિ, તથા ક્લાસાર્ય અથવા ધમયિાયને મારી નાંખે છે
- તે મહામોહનીય કર્મ બાંધે છે. [5] મોહનીય સ્થાન - ૧૬ - જે રાષ્ટ્ર નાયકને, નિગમના નેતાને તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે–
- તે મહામોર્નીય ર્મ બાંધે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધન છેદસૂરાવ ]િ મોહનીય સ્થાન ૧૭ - જે અનેક લોકોના નેતાને તથા સમુદ્રમાં દ્વિપ સમાન અનાથ જનોના રક્ષનો ઘાત કરે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - ૧૮ - જે પાપોથી વિરત દિક્ષાર્થીને અને તપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ ક્રે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૬] મોહનીય સ્થાન - ૧૯ - જે અજ્ઞાની અનંત જ્ઞાનદર્શન સંપન્ન જીનેન્દ્ર દેવનો અવર્ણવાદ-નિંદા રે છે.
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [9] મોહર્નીય સ્થાન - ૨૦ - જે દુષ્ટાત્મા અનેક ભવ્યજીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ ક્ટ છે, અને ન્યાય માગને દ્વેષથી નિંદે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૨૧ - જે આચાર્ય કે ઉપાધ્યાયોથી શ્રુત અને આચાર ગ્રહણ કરે છે, તેની જ અવહેલના કરે છે
– તે મહામોહનીય કર્મ બાંધે છે, [ee] મોહનીય સ્થાન - ૨૨ - જે આચાર્ય કે ઉપાધ્યાયની સમ્યક પ્રારથી સેવા કરતા નથી, તથા તેમનો આદર – સત્કાર ક્રતા નથી અને અભિમાન કરે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે. | [co] મોહનીય સ્થાન - ૨૩ - જે બહુશ્રુત ના હોવા છતાં પોતે પોતાને બહુશ્રુત માને, સ્વાધ્યાયી અને શાસ્ત્રોના રહસ્યનું જ્ઞાતા કહે છે - માને છે.
– તે મહામોહનીય કર્મ બાંધે છે. ૮િ૧ મોહનીય રસ્થાન - ર૪. જે તપસ્વી ના હોવા છતાં પણ પોતે પોતાને તપસ્વી કહે છે, તે સૌથી મોટો ચોર છે તેથી તે મહામોહનીય કર્મ બાંધે છે. - ૮િ૨-૮૩] મોહનીય સ્થાન - ૫ - જે સમર્થ હોવા છતાં પણ રોગીની સેવાનું મહાન કાર્ય કરતો નથી. પણ “આણે મારી સેવા નથી તેથી હું પણ તેની સેવા શા માટે શું ?” એમ કહે છે
તે મહામુખે માયાવી તથા મિથ્યાત્વી ક્લેષિતચિત થઈને પોતાના આત્માનું અહિત તો
- તે મહામોહનીય કર્મ બાંધે છે. [૪] મોહનીય સ્થાન - ૨૬ - ચતુર્વિધ સંઘમાં મતભેદ ઉત્પન્ન કરવાને માટે જે ક્લસ્ના અનેક પ્રસંગે ઉપસ્થિત ક્રે છે–
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૫] મોહનીય સ્થાન - ૨૩ - જે પ્રશંસા અથવા મિત્રવર્ગને માટે આધાર્મિક્યોગ કરીને વશીકરણાદિનો વારંવાર પ્રયોગ કરે
– તે મહામોહનીય કર્મ બાંધે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૯૮૬
[૬] મોહનીય સ્થાન - ૨૮ - જે માનષિક અને દૈવી ભોગોની તૃમિથી તેની વારંવાર અભિલાષા રે છે
• તે મહામોહનીય કર્મ બાંધે છે. ]િ મોહનીય સ્થાન - ર૯ - જે દેવોની ઋદ્ધિ, ધુતિ, યશ, વર્ણ અને બલવીર્યનો અવર્ણવાદ બોલે છે
– તે મહામોહનીય કર્મ બાંધે છે. ૮િમોહનીય સ્થાન - ૩૦ - જે અજ્ઞાની જીનેશ્વરદેવની માફક પોતાની પૂજાનો ઇચ્છુક થઈને દેવ, અસૂર અને યક્ષોને ના જોતો એવો પણ એવું કહે છે કે – હું આ દેવ યક્ષ અસુર આદિને જોઈ શકું છું - જોઉં છું
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] ઉક્ત દોષો ક્યા છે ?
- ૧ - મોહથી ઉત્પન્ન થવા વાળા * ૨ - અશુભ નું ફળ દેવાવાળા - ૩ - ચિત્તની મલિનતાને વધારનારા
તેથી સાધુ આ દોષોનું આચરણ ના કરે. પરંતુ આત્માના ગવેષણા નારા થઈને વિયરે.
[@] સાધુ - પૂર્વે રેલ પોતાના જ્યો અને અન્યોને જાણીને, તેનો પૂર્ણ રૂપે પરિત્યાગ કરે
અને તેવા સંયમ સ્થાનોનું સેવન કરે, જેનાથી તે ભિક્ષુ આચારવાન બને. [૧] જે સાધુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે
– શુદ્ધાત્મા અને અનુત્તર ધર્મમાં સ્થિત છે.
– તે પોતાના દોષોને તજી દે, જેવી રીતે આ સિવિષ સર્પ ઝેરનું વમન %ી દે છે. લ્ટિ] એ પ્રમાણે દોષોનો ત્યાગ ક્રીને
– તે શુદ્ધાત્મા. ધર્માથી એવો સાધુ
- મોક્ષના સ્વરૂપને જાણીને આ લોમાં કિર્તી પામીને અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [] જે દઢ પરાક્રમી શુરવીર સાધુ
- આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધ કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે અર્થાથ તે સંસારથી મુક્ત થઈ જાય છે.
- એ પ્રમાણે હું તમને કહું છું - સૂકાંતે કંઈક વિશેષ ક્યન• આ ગીશ મહામોહનીય સ્થાનો લ્હાં, તેમાં (૧) એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને (૨) સાતમા સ્થાનમાં માયા-સ્કપટને
Page #50
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-દ-૩ (3) આઠમા સ્થાનમાં અસત્ય આક્ષેપ ક્રવાને (૪) નવમા સ્થાનમાં મિશ્ર ભાષાથી ક્લહ વૃદ્ધિને (૫) દસમા અને પંદરમાં સ્થાનમાં વિશ્વાસઘાત ક્રવાને
(૬) અગિયારમાં, બારમાં, તેવીસમાં, ચોવીસમાં અને ત્રીસમાં સ્થાનમાં પોતાની જુહી પ્રશંસાથી બીજાને દગો દેવાને
(૭) તેમા, ચૌદમા, પંદરમાં સ્થાનમાં ક્તનતાને (૮) સોળમા, સંતરમાં સ્થાનમાં ઉપદ્મરીનો ઘાત કરવાને (૯) અઢારમાં સ્થાનમાં ધર્મથી ભ્રષ્ટ ક્રવાને (૧૦) ઓગણીસમાં સ્થાનમાં જ્ઞાનીના અવર્ણવાદને (૧૧) વીસમા સ્થાનમાં ન્યાયમાગ વિપરીત પ્રમાણેને (૧૨) એક્વીસમાં સ્થાનમાં આચાર્યદીની આશાતનાને (૧૩) પચીસમાં સ્થાનમાં કષાયવશ, રોગીની સેવા ન ક્રવાને (૧૪) છવ્વીસમાં સ્થાનમાં સંધમાં મતભેદ ક્રવાને
(૧૫) ૨૭મા માં વશીણ, ૨૮મા માં અતિકામવાસના ૨૯ભા માં દેવોના અવર્ણવાદને મહામોહનીય કર્મબંધનું કારણ કહે છે.
દશાશ્રુતસ્કંધની દશા-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સુરાનુવાદ પૂર્ણ
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૦/૯૪
* દશા-૧૦ “આયતિસ્થાન
દશાશ્રુતસ્કંધસૂત્રની આ છેલ્લી દશા છે. જેમાં સૂત્ર-૯૪ થી ૧૧૪ એટલે કે -૨૧ સૂત્રોનો સમાવેશ થયો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે.
[૪] તે કાળે અને તે સમયે [આ અવસર્પિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં રાજગૃહ નામની નગર હતી. નગર વર્ણન ઉવવાઈ સૂત્રની ચંપા નગરી માફક જાણવું]
·
તે નગરની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું, તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. યાવત્ [ઉવવાઈ સૂત્રની જેમ બધુ જાણવું] તે ચેલણા રાણી સાથે પરમ સુખમય જીવન જીવતો હતો.
[૫] ત્યારે તે શ્રેણીક રાજા ભિભિસારે એક દિવસ સ્નાન ર્યું. પોતાના દેવ સમક્ષ નૈવેધ પૂજા બલિર્મ કર્યું, વિઘ્નસમન માટે પોતાના પાળ ઉપર તિલક કર્યું. દુ:સ્વપ્રના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત અર્થાત્ દહીં, ચોખા, દુર્વા આદિ ધારણ ર્યા [ૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા.]
ડોક્માં માળા પહેરી, મણીરત્ન જડીત સોનાના આભૂષણ ધારણ ર્કા, હારઅર્ધહાર-ત્રણ સરોહાર નાભિ પર્યન્ત પહેર્યા, કટિસૂત્ર પહેરી સુશોભિત થયો.
ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - ચાવત્ કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંકૃત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પની માળા ધારણ કરી યાવત્ ચંદ્ર જેવો પ્રિયદર્શી નસ્પતિ શ્રેણીક જ્યાં વાહય ઉપસ્થાન શાળામાં સિંહાસન હતું ત્યાં આવ્યો.
ત્યાં આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવીને તેણે આ પ્રમાણે ક્યું
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને
જે આ રાજગૃહિ નગરીની બહાર બગીચા, ઉધાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવલ, સભા, પરબ, દૂાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠશિલ્પ કેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ધાસના ગોદામ છે. ત્યા હૈ મારા સેવકો છે તેમને આ પ્રમાણે ક્હો કે [શું ક્યો ?]
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભિસારે આ આજ્ઞા કહેલી છે કે જ્યારે આદિર તીર્થ યાવત્ સિદ્ધિગતિનામવાળા સ્થાનના ઇચ્છુક શ્રમણ ભગવંત મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ વીયરતા, સુખપૂર્વક વિહાર કરતા અને સંયમ તથા તપી પોતાની આત્મ સાધના કરતા અહીં પધારે ત્યારે [હૈ દેવાનુપ્રિયો]
તમે ભગવંત મહાવીરને તેમની સાધના માટે યોગ્ય સ્થાન બનાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને તે પ્રમાણે બન્યાથી સુચિત જો. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારીઓ થ્રેણિક રાજા ખંભસારનો ઉક્ત થન સાંભળીને હર્ષિત હૃદયથી યાવત્ - બોલ્યા કે હે સ્વામી ! આપની આજ્ઞા
---
N
-
-
Page #52
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
પ્રમાણે કરીશું.
આ પ્રકારે શ્રેણિક રાજાને આજ્ઞાને તેઓએ વિનયપૂર્વક સાંભળી ત્યાર પછી રાજમહેલથી નીકળ્યા. રાજગૃહના મધ્યભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા. બગીચો યાવત્ ઘાસના ગોદામમાં રાજા શ્રેણિક્તા સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહ્યું : - તે બધું પૂર્વવત જણાવવું. - યાવત્ - શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ હો, તમારા માટે પણ આ વાત હર્ષકારી બને.
એ પ્રમાણે બે, ત્રણ વખત કહ્યું. ત્યાર પછી તેઓ જે દિશાથી આવ્યા હતા. તે
તરફ પાછા ચાલ્યા.
[૬] તે કાળે અને તે સમયમાં પંચયામ ધર્મપ્રર્વતક તીર્થંકર ભગવંત મહાવીર યાવત્ ગ્રામાનુગ્રામ વિચરતા યાવત્ આત્મ સાધના કરતા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા, તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોમાં થઈને યાવત્ પર્યાદા નગરની બહાર નીક્ળી ચાવત્ પ્રભુને પર્યાપાસના કરવા લાગી.
તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા.
તેમણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન, નમસ્કાર ાં, પછી પરમાત્માનું નામ અને ગોત્ર પૂછયા અને તેને હૃદયમાં ધારણ ાં.
ત્યાર પછી તેઓ એકાંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત કરી કે – હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભીસા જેઓના દર્શનની ઇચ્છા સ્પૃહા તથા અભિલાષા કરે છે, તથા જેમની ગોત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ
થાવત્ પ્રસન્ન થાય છે. તે આદિર તીર્થં શ્રમણ ભગવંત મહાવીર - યાવત્ - સર્વજ્ઞ - સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલા સમોસર્યા છે.
છે
--
-
આ જ રાજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા રહેલા છે.
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજાને આ વૃતાંત કહો કે “તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ' .
એ પ્રમાણે તેઓએ પરસ્પર આ વચન સાંભળ્યું સ્વીકાર્યું. ત્યાથી તે સેવક અધિકારી રાજગૃહી નગરમાં આવ્યા ચાવત્ - આ પ્રમાણે બોલ્યા કે –
..
હે સ્વામી ! જેના દર્શનની આપ ઇચ્છા કરો છો તે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્યમાં - યાવત્ - બિરાજીત છે.
W
તેથી હે દેવાનુપ્રિય ! અમે આપને આ વાતનું નિવેદન ીએ છીએ. આપને આ
સંવાદ પ્રિય થાઓ.
[૯] તે સમયે શ્રેણિક રાજા તે પુરૂષો પાસે આ સંવાદ સાંભળી અવધારી, હૃદયથી હર્ષિત અને સંતુષ્ટ થયા. ચાવત્ - તે સિંહાસન થકી ઉઠ્યા. ઉઠીને પછી [જેમ વવાઈ સૂત્રમાં શ્રેણિક અધિકાર હેલ છે, તે પ્રમાણે] વંદન, નમસ્કાર .િ પછી તે સેવક પુરૂષોના સત્કાર અને સન્માન ક્યાં. પ્રિર્તીપૂર્વક આજીવિકા
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૦/૯૭
યોગ્ય વિપુલદાન આપ્યું. ત્યારપછી તે સેવકોને વિસર્જિત કર્યાં.
ત્યારપછી નગર રક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જલદી રાજગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિન કરો.પાણીથી સિંચો - યાવત્ - સિંચીને મારી આજ્ઞા મને પાછી સોંપો – મને જણાવો.
[૮] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! જલદીયી રથ, ઘોડા, હાથી, અને યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો - યાવત્ - મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ ક્લે,
ત્યારપછી શ્રેણિક રાજાને યાન શાળાના અધિકારીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરીને અહીં લાવો અને મને મારા આજ્ઞા પાછી સોંપો.
શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહેતા યાન શાળાના અધિકારી હર્ષિત યાવત્ સંતુષ્ટ થઈને જ્યાં યાનશાળા હતી ત્યાં આવ્યો.
યાનશાળામાં પ્રવેશી રથને જોયો. રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢ્યો. એક સ્થાને રાખ્યો. તેના ઉપર ઢાકેલ વસ્ત્રને દુર કર્યું કરીને રથને શોભાયમાન ર્યો, ત્યારપછી જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો. વાહનશાળામાં પ્રવેશીને બળદો જોયા, સાફ ાં, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, ફેરવીને બહાર લાવ્યા.
બળદની ઉપર ઝૂલ મૂકી. તેને શોભાયમાન ર્યા. કરીને ઘરેણા પહેરાવ્યાં. તેમને રથમાં જોડ્યાં. જોડીને રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. યાબુક હાથમાં લીધેલ સારથી રથમાં બેઠો.
139
ત્યાંથી રથ લઈને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો, બે હાથ જોડી, મસ્તક અંજલી કરી, મસ્તકે આવર્ત કરી • યાવત્ આ પ્રમાણે ક્યું કે -
!
હે સ્વામી ! આપે કરેલા આદેશ અનુસારનો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપના માટે ક્લ્યાણકારી થાઓ, હે દેવાનુપ્રિય ! આપ આ રથમાં બિરાજો. [૯] ત્યારે શ્રેણિક રાજા ભંભીસાર યાનચાલક પાસે આ વૃતાંત સાંભળી હર્ષિત યાવત્ સંતુષ્ટ થયો.
તે શ્રેણિક રાજા સ્નાનગૃહમાં પ્રવેશ્યો - યાવત્ - ત્યાંથી ક્લ્પવૃક્ષ સમાન અંલકૃત અને વિભૂષિત થયેલો તે શ્રેણિક નરેન્દ્ર સ્નાનગૃહથી બહાર નીક્ળ્યો. ત્યાર પછી રાજા શ્રેણિક જ્યાં ચેલણા દેવી હતા ત્યાં આવ્યો. આવીને ચેલણા દેવીને તેણે આ પ્રમાણે હ્યું.
હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન છે
·
29 12
યાવત્ ગુણશીલ ચૈત્યમાં
.
ત્યાં જઈને હે દેવાનુપ્રિય તેમને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ. તે ક્લ્યાણરૂપ, મંગલભૂત, દેવાધિદેવ, ચૈત્યસ્વરૂપ પરમાત્માની પર્યુપાસના કરીએ.
તેમની આ પર્યુષાસના આ ભવના હિતને માટે, પરભવે પણ હિતને માટે, સુખને માટે, ક્લ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવના સુખને માટે થશે.
Page #54
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
[૧૦૦] તે સમયે તે ચેલ્લણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીને, અવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ યાવત્ - સ્નાનગૃહમાં ગઈ.
ત્યાં ચેલ્લણાએ સ્નાન કર્યું પછી બલિર્મ કર્યું કૌતુમંગલ - યાવત્ - દુઃસ્વપ્નના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ પૂર્વવત કર્યા.
પોતાના સુકુમાલ પગોમાં ચેલ્લણાએ ઝાંઝર પહેર્યા, કેડે મણીજડીત કંદોરો બાંધ્યો, ગળામાં એાવલી હાર પહેર્યો, હાથમાં સોનાના ડા પહેર્યા, કંણો પહેર્યાં, આંગળીને વીંટી વડે સુશોભિત કરી. કંઠથી ઉરોઝ સુધી મક્તમણિનો ત્રણ સેરવાળો હાર પહેર્યો.
કાનમાં પહેરેલા કુંડલથી તેણીનું મુખ શોભતું હતું. શ્રેષ્ઠ ધરેણા અને રત્નો વડે તેણી વિભૂષિત હતી.
સર્વશ્રેષ્ઠ ચીની રેશમી એવા સુંદર – સુકોમળ વલલનું રમણીય ઉત્તરીય તેણે ધારણ કરેલું.
બધી ઋતુમાં વિક્સતા સુંદર – સુંગધી ફુલોની બનેલી વિચિત્ર પુષ્પમાળા તેણીએ પહેરેલી.
૧૭
-
કલા અગના ધૂપથી સુંગધીત હતી.
એવા પ્રકારે લક્ષ્મીની જેમ સુશોભિત વેશભૂષાવાળી ચેલણા, અનેક કુલજા તથા ચિલાની દેશોની દાશીના વૃંદથી પરિવરેલી ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજા પાસે આવી.
[૧૦૧] ત્યારે તે શ્રેણિક રાજા ચેલણા દેવીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો, છત્ર ઉપર કોરંટ પુષ્પની માળા ધારણ કરેલ હતા ચાવત્ - પર્યુપાસના કરવા લાગ્યા. એ પ્રમાણે ચેલણા દેવી પણ - યાવત્ દાસ દાસી વૃંદથી પરિવરેલી, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી, શ્રમણ ભગવંત મહાવીરને વંદન
નમસ્ઝર
ર્યાં.
--
ત્યાર પછી શ્રેણિક રાજાને આગળ કરીને ઊભી - યાવત્ તે પણ પર્વપાસના કરવા લાગી.
-
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષિ, યતિ, મુની, મનુષ્ય અને દેવોની મહાપદામાં તેમજ–
શ્રેણિક રાજા ગંભીસાર અને ચેલણા દેવીને · ચાવત્ - ધર્મ ક્યો પર્ષદા અને રાજાદિ પાછા ફર્યા.
[૧૦૨] ત્યાં ગુણશીલ ચૈત્યમાં શ્રેણિક રાજા અને સેલણા દેવીને જોઈને કેટલાક સાધુ અને સાધ્વીઓનો મનમાં આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. [તે આ પ્રમાણે
અહો ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિવાળો યાવત્ ઘણો સુખી છે. તે સ્નાન, બલિઝ્મ, તિલક, માંગલીક, પ્રાયશ્ચિત્ત કરીને સવલિંકારથી વિભૂષિત થઈને ચેલણા દેવીની સાથે માનુષિક ભોગ ભોગવી રહેલ છે. અમે દેવલોક્ના દેવને જોયેલ નથી. અમારા સામે તો આ જ સાક્ષાત્ દેવ છે
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦ર
૧૬
- જો આ સુચરિત, નિયમ, બ્રહાચર્ય પાલનનું કોઈ લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનષિક ભોગો ભોગવતા વિયરીએ.
કેટલાક સાધુઓએ વિચાર્યું કે
અરે ! આ ચેલણા દેવી મોટી અદ્ધિવાળી છે. ચાવતુ ઘણી સુખી છે. તે સ્નાન ક્રી, બલિમ્ ક્રી, ચાવતુ બધા અલંક્ષરોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાની સાથે
દારિક માનષિક ભોગોને ભોગવતી વિચારી રહી છે. અમે દેવલોકની દેવી તો જોઈ નથી. પણ અમારે તો આ ચલણા જ સાક્ષાત દેવી છે.
જો અમારા સુચરિત તપ, નિયમ, બ્રહ્મચર્યનું બ્રેઈ કલ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગોને ભોગવનારા થઈએ. એમ કેટલાક સાધુસાધ્વીએ સંકલ્પ ક્યોં.
૧૦૩] શ્રમણ ભગવંત મહાવીરે ઘણા નિર્ચન્વ-નિર્ચન્થીને આમંત્રિત કરીને આ પ્રમાણે કહ્યું
પ્રશ્ન - હે આયોં ! શ્રેણિક રાજા અને વેલણા દેવીને જોઈને આવા પ્રકારનો અદયવસાય યાવત્ વિચાર ઉત્પન થયો કે
અહો ! શ્રેણિક રાજા મહદ્ધિક છે ચાવતું આ શ્રેષ્ઠ થશે ? અહો ! ચેલણા દેવી મહદ્ધિક છે ચાવતુ આ શ્રેષ્ઠ થશે ? હે આર્યો ! શું આ વૃતાંત યથાર્થ છે ? ઉત્તર – હા, ભગવંત ! આ વૃતાંત યથાર્થ છે. • હે આયુષ્યમાન શ્રમણો ! મે ધર્મનું નિરૂપણ રેલ છે.
આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, પ્રતિપૂર્ણ છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, ન્યાય સંગત છે, શલ્યોનો સંહાર કરનારું છે. સિદ્ધિ-મુક્તિ-દિર્યાણ અને નિર્વાણનો માર્ગ છે. આ જ યથાર્થ છે. સદા શાશ્વત છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આજ માર્ગ છે.
આ સર્વજ્ઞ પ્રાપ્ત ધર્મના આરાધક સિદ્ધ, બુધ, મુક્ત થઈને નિવણ પ્રાપ્ત થાય છે. સર્વે દુઃખોનો અંત ક્રે છે.
જે કોઈ નિર્ગવ્ય કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને આરાધના કરતા ભુખ-તરસ, ઠંડી-ગરમી આદિ અનેક પરિગ્રહ અને ઉપસર્ગોથી પીડિત થતા પણ કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિમ ક્રમવાસનાના શમન માટે પ્રયત્ન કરતો હોય ત્યારે વિશદ્ધ માતા-પિતાના પક્ષના ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજશ્નારને આવતા-જતા જુએ.
તેમાંથી કોઈના ઘરમાં પ્રવેશ ક્રતા કે નીકળતી વખતે છત્ર છારી આદિ ગ્રહણ રેલા અનેક દાસ-દાસી, નોક્ર અને Íક્ર પુરૂષો આગળ-આગળ ચાલતા હોય.
ત્યારપછી તે રાજમારની આગળ ઉત્તમ અશ્વ, બંને બાજુ ગજરાજ અને પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, અને તે અનેક પગે ચાલનારા પુરૂષોથી ઘેરાયેલો રહેતો હોય,
Page #56
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
એક નો સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડપત્રના પંખા સાથે, એક શ્વેત ચામર ઢોળતો અને અનેક નોકરો નાના-નાના પંખા લઈને ચાલતા હોય, એ રીતે તેના પ્રસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો જતો હોય
દૈદીપ્યમાન વિાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિર્મ યાવત્ બધા અલંકારોથી વિભૂષિત થઈ સારી રાત્રિ દીપજ્યોતથી ઝગમગતી વિશાળ કૂટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન ઉપર બેસતો હોય - ચાવત્ - સ્ત્રીઓના વિશાળ વૃંદથી ઘેરાયેલો રહેતો હોય.
૧૦
નિપૂણ પુરૂષો દ્વારા થતા નૃત્ય જોતો, ગીત-વીણા-ગુટિત-ઘન મૃદંગ-માદલ આદિ વાઘનો મધુર ધ્વનિ સાંભળતો એવો અને આ પ્રમાણે ઔદારિક એવા માનુષિક
કામ ભોગોને – શબ્દાદિ પાંચેય વિષયોને ભોગવતો હોય છે.
તે કોઈ કાર્યને વશ એક નોને બોલાવે તો ચાર-પાંચ નોર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું આચરણ કરીએ ? તમારી અભિલાષા શું છે ? તમને ક્યો પદાર્થ પ્રિય છે ? આ બધુ જોઈને કોઈ સાધુ નિદાન કરે કે
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ રાજકુમારની જેમ માનુષિક કામભોગ ભોગવું,
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિર્પ્રન્થ – સાધુ નિદાન કરીને, નિદાન શલ્ય સંબંધી સંક્લ્પોની આલોચના, પ્રતિક્રમણ કર્યા સિવાય
જીવનની અંતિમ ક્ષણોમાં દેહને છોડીને
ોઈ એક દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતારૂપે ઉત્પન્ન થાય—
આયુ સ્થિતિ, ભવસ્થિતિ નો ક્ષય કરીને તે દેવલોક્થી ચ્યવી શુદ્ધ માતા અને પિતાના પક્ષવાળા ઉગ્રકુળ કે ભોગકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ત્યા તે બાળક સુકુમાર હાથ-પગ વાળો - યાવત્ - સુંદર રૂપ વાળો થાય છે.
બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતાં તે યૌવનને પ્રાપ્ત કરનારો
થાય છે.
તે સમયે સ્વયં પિતા સંબંધી પ્રાપ્ત કરે છે.
પ્રાસાદથી જતાં-આવતાં તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે - યાવત્ - તમને શું પ્રિય છે ? આદિ પૂર્વવત્.
પ્રશ્ન
આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ
એવા
-
શ્રમણ કે બ્રાહ્મણ વલિ પ્રરૂપિત ધર્મ વ્હે છે ?
ઉત્તર
પ્રશ્ન
ઉત્તર
-
-
-
હા, ક્લે છે.
શું તે ઉપદેશ સાંભળે છે ?
આ સંભવ નથી, કેમ કે તે ધર્મશ્રવણને યોગ્ય નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૩
કેમ કે તે અનંત ઇરછાવાળો, મહાભી, મહાપરિગ્રહી અને અધાર્મિક યાવત દક્ષિણ દિશાવતી નરમાં નૈરયિક પણે ઉત્પન્ન થાય છે, અને ભવિષ્યમાં પણ દુર્લભ બોધી થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનશલ્યનો જ આ વિપાક છે. તેથી જ તે કેવલિ પ્રરૂપિત ધર્મ શ્રવણ રી શક્તો નથી.
[ પ્રમાણે પહેલું નિયાણું જાણી. [૧૦] હે આયુષ્યમાન શ્રમણ !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. જેમ કે આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - ચાવત્ • બધા દુઃખોનો અંત કરે છે.
જે કોઈ શ્રમણી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ તરસ આદિ પરિગ્રહ સહન કરતા પણ
કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ-સંયમની ઉગ્ર સાધના થકિ ક્રમવાસનાના શમન માટે યન રે છે.
તે સમયે તે શ્રમણી એક એવી સ્ત્રીને જુએ છે કે જે– (૧) પોતાના પતિની કેવળ એક માત્ર પ્રાણ પ્રિયા છે. – (૨) તે એક સમાન ઘરેણા અને વસ્ત્ર પહેરેલી છે.
- (૩) તેલની ડબ્બી, વસ્ત્રોની પેટી અને રજાના કંરડીયા સમાન સંરક્ષણીય છે. તેમજ સંગ્રહણીય છે.
શ્રમણી તેને તેણીમાં પ્રાસાદમાં આવતી – જતી જુએ છે. તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસી-દાસ, નોક્ર-ચક્ર ચાલે છે. યાવત એકને બોલાવતાં તેની સામે ચાર-પાંચ વણબોલાવેલા જ આવીને ઊભા રહી જાય છે. અને પૂછે છે–
હે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ ? ચાવતુ આપના મુખને ક્યા પદાર્થ સારા લાગે છે.
તેને જોઈને શ્રમણી નિદાન ક્રે છે કે
જો માસ સુચરિત તપ, નિયમ, અને બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ આગામી કાળમાં આવા પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગો અર્થ શબદ, સ્પર્શ આદિ પાંચે વિષયોને ભોગવતી મારા જીવનને વ્યતિત છું.
હે આયુષ્યમાન ! શ્રમણીઓ !
તે શ્રમણી નિદાન કરીને તે નિદાનની આલોચના તેમજ પ્રતિક્રમણ ક્યાં સિવાય
- જીવનની અંતિમ ક્ષણે દેહત્યાગ કરીને કોઈ એક દેવલોમાં દેવરૂપ ઉત્પન્ન થાય છે. યાવત દિવ્ય ભોગ ભોગવતી રહે છે. ચાવતું આયુ, ભવ, સ્થિતિનો ક્ષય થયા પછી
તે દેવલોથી ઔવીને વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાંથી બૅઈ એક કુળમાં બાલિકા - કન્યારૂપે ત્યાં જ ઉત્પન્ન થાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છંદસૂમ- ત્યાં તે બાલિકા સુક્ષ્માર યાવત સુરૂપ હોય છે.
તે બાલ્યભાવથી મુક્ત થઈને તથા વિજ્ઞાન પરિણત અને યૌવનવય પ્રાપ્ત થતા, તેણીના માતા-પિતા, તેણીના જેવા સુંદર એવા યોગ્ય પતિને અનુરૂપ દહેજ સાથે પનીરૂપે આપે છે.
તે તે પતિની ઈષ્ટ, ખંત, પ્રિય, મનોજ્ઞ, અજીવ મનોહર, ઘેર્યના સ્થાન, વિશ્વાસપાત્ર, સંવત, બહુમત, અનુમત (અતીમાન્ય) રનરંડક સમાન કેવળ એક પની હોય છે.
આવતા-જતા તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસ-દાસ, નોક્રચાર ચાલે છે. • રાવત આપના મુખને કેવા કેવા પદાર્થો પ્રિય લાગે છે ?
પ્રશ્ન – શું તે ઋદ્ધિ સંપન્ન સ્ત્રીને તપ અને સંયમના મૂર્ત રૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર – હા, કહે છે. પ્રશ્ન – શું તેણી શ્રદ્ધા પૂર્વક સાંભળે છે ? ઉત્તર – તે સંભવતું નથી. કેમ કે તેણી ધર્મ શ્રવણને અયોગ્ય છે.
તે ઉત્કૃષ્ટ અભિલાષાવાળી યાવત દક્ષિણ દિશાવતી તરંગમાં કૃષ્ણપાલીકનૈરાયિક રૂપે ઉત્પન્ન થાય છે. તથા ભવિષ્યમાં પણ તેણીને બોધી પ્રાપ્તિ દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાન શલ્યનો આ પાપક્ઝરી પરિણામ છે કે તે ફેવલિ પ્રાપ્ત ધર્મનું શ્રમણ #ી શકતી નથી.
એ પ્રમાણે બીજું વિટાણું જાણવું [૧૦૫ હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ રેલ છે. આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - ચાવત બધાં દુઃખોનો અંત રે છે.
- જો કોઈ નિર્ચન્ય કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, તેને ભૂખ-તરસ ઇત્યાદિ પરિષહો સસ્ત રતાં કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય.
ત્યારે તે તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન ક્રવાનો પ્રયત્ન રે છે.
તેવા સમયે તે સાધુ કોઈ એક સ્ત્રીને જુએ છે
જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રિયા છે ચાવતું બધું જ વર્ણન પહેલા નિયાણા મુજબ જાણવું.
તે સાધુ તે સ્ત્રીને જોઈને નિયાણું કરે - – (૧) પુરૂષનું જીવન દુઃખમય છે. - (૨) આ વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા એવા
ઉગ્રવંશી કે ભોગવંશી પુરૂષો છે. તેઓ મૈઈ નાના કે મોટા એવા યુદ્ધમાં જાય છે, તેમને નાના કે મોટા શસ્ત્રના પ્રહાર છાતીમાં લાગતા તેઓ વેદનાથી વ્યથિત હોય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૫
આ રીતે પુરૂષનું જીવન દુઃખમય છે. પરંતુ તેના કરતાં સ્ત્રીનું જીવન સુખમય છે.
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ જ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં ઉક્ત સ્ત્રીની જેમ મનુષ્ય સંબંધી શબ્દાદિ કામ ભોગોને ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો !
તે સાધુ નિદાન રે, ક્યાર પછી તે નિદાન શક્ય કરીને તેના આલોચના અને પ્રતિક્રમણ ન કરે.
તેમ ન કરીને જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે.
કાળ ધર્મ પામ્યા પછી તે કોઈ દેવલોકે દેવ થાય.
તે દેવ મોટી ઋદ્ધિવાળો યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો થાય છે. ઇત્યાદિ બધું પહેલાં નિદાન માફક જાણવું.
- તે દેવલોક્થી ચ્યવીને તે દેવ બાલિકારૂપે ઉત્પન્ન પણ થાય
– તેવા ઉત્તમ પુરૂષને પત્નીરૂપે પણ અપાય
- તે પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા થાય છે. ઇત્યાદિ બધું જ પૂર્વવત સમજી લેવું.
[આવા નિદાનયુક્ત તેણીને -
(૧) કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવાતો મળે છે.
(૨) પરંતુ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી. કેમકે તેણી ધર્મના' શ્રવણને માટે અયોગ્ય છે.
તે ઉત્કટ અભિલાષાવાળી યાવત્ દક્ષિણ દિક્ષાવર્તી નરકે નાફીરૂપે ઉત્પન્ન થાય છે.
તેમજ ભવિષ્યમાં પણ બોધિ દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નીયાણાનું આ પાપરૂપ ફળ છે. તેથી તે વલિપ્રરૂપિત ધર્મને સાંભળી શક્તો નથી.
[આ ત્રીજું નિયાણું વર્ણ
[૧૦૬] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે આ નિર્ણન્ય પ્રવચન સત્ય છે યાવત્ બધાં દુઃખોનો અંત કરે છે.
એવા તે કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ સાધ્વી તત્પર થાય અને સુધા, તૃષા આદિ પરીષહ સહન કરે.
પરંતુ તેમ સહન કરતાં ક્દાચિત કોઈ કામ વાસનાનાનો પ્રબળ ઉદય તેણીને થઈ પણ જાય તો
તે સંયમની ઉંગ્ર સાધના થકી ઉદિત ામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ગથી કોઈ ઉગ્નવંશી કે ભોગવંશી પુરૂષને જુએ છે ઇત્યાદિ બધું પહેલાં નિયાણા માફક જાણવું,
Page #60
--------------------------------------------------------------------------
________________
જ
દશાશ્રુતસ્કંધન છેદ-૩ તેને જોઈને તે સ્ત્રી નિયાણું કરે કે સ્ત્રીનું જીવન દુખમય છે, કેમકે બીજા ગામ ચાવતુ સંનિવેશમાં એક્સી સ્ત્રી જઈ શક્તી નથી કે વિચરણ કરી શક્તી નથી.
જે રીતે ફેરી, બિજોરૂ, કોઠા, બાણ નામના સ્વાદિષ્ટ ફળની પેશી હોય છે. માંસની પેશી હોય, શેરડીનો ટુકડો હોય કે શાભલી કુળની ફળી હોય.
તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય - ચાવત - ઇચ્છનીય કે અભિલાષા ક્રવા યોગ્ય હોય છે -
તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીય - ચાવતું - અભિલાષા કરવા યોગ્ય હોય છે.
તેથી સ્ત્રીનું જીવન દુખમય અને પુરૂષનું સુખમય હોય છે. હે આયુષ્યમાન શ્રમણો ! – (૧) આ રીતે તે સાળી પુરૂપ થવા માટે નિદાન કરે. – (૨) નિદાન ક્ય પછી તેની આલોચના પ્રતિક્રમણ ન રે. - (૩) તો દેવલોક ઉત્પન્ન થઈ પણ જાય યાવત દેવ સુખ ભોગવે - (૪) દેવલોકની સ્થિતિ આદિનો ક્ષય થયા પછી ચ્યવીને – (૫) ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પત્તિ આદિ પૂર્વવત જાણવું.
તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરૂષ • ચાવતુ - દક્ષિણ દિશાવતી નરકમાં નારક રૂપે ઉત્પન્ન થાય
બોધિ દુર્લભ થાય કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહિ. ઇત્યાદિ બધુ પૂર્વવત્ જાણવું
આ ચોથુ નિયાણું ક] ]િ હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન ક્રેલ છે. આ જ નિર્ચન્થ પ્રવચન સત્ય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત ક્રે છે, પૂર્વવતુ જાણવું
કોઈ સાધુ કે સાળી ફેવલિ પ્રજ્ઞમ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ ક્રતા - ચાવતું -
સંયમમાં પરાક્રમ ક્રતા માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે આ પ્રમાણે વિચારે કે
- (૧) માનવ સંબંધી કમભોગો અધુવ – અનિત્ય - શાશ્વત છે. - (૨) સM – ગલન – સ્વભાવી તથા નશ્વર છે. - (૩) મળ, મૂત્ર પ્લેગ્સ, મેલ, વાત, પિત્ત, કફ, શુક, શોણિતયુક્ત છે. - (૪) દુર્ગધયુક્ત શ્વાસોચ્છવાસ તથા મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. – (૫) વાત પિત્ત અને ક્રનું દ્વાર છે. – (૬) પહેલા કે પછી અવશ્ય ક્યાજ્ય છે. જે ઉપર દેવલોકમાં દેવો રહે છે–
તે ત્યાં બીજા દેવોની દેવીઓને પોતાને આધિન ક્રીને તેમની સાથે વિષયસેવન રે છે.
સ્વયં જ પોતાને વિવિંત દેવી સાથે વિષયસેવે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦/૧e
અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• જો સમ્યક પ્રકારથી આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું વિશિષ્ટ ફળ હોય તો
હું પણ ભાવિમાં આ ઉપર્યુક્ત દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ કરે તો મારે શ્રેચ છે.
હે આયુષ્યમાન શ્રમણો |
આ પ્રમાણે નિગ્રન્થ કે નિગ્રન્થી કોઈપણ નિયાણું કરીને ચાવતુ દેવરૂપે ઉત્પન્ન થાય છે તે ત્યાં મહાદ્ધિવાળા દેવ પણ થાય છે ચાવત દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે.
તે દેવ ત્યાં અન્ય દેવોની દેવી સાથે વિષય સેવે છે. રવયં પોતાને વિવિંત દેવી સાથે વિષય સેવે છે. અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• તે દેવ તે દેવલોકથી આયુનો ક્ષય થયા પછી યાવત્ પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત તેના દ્વારા એકને બોલાવતા ચાર-પાંય ન બોલાવાયેલ પણ ઊઠીને આવી જાય છે. અને પૂછે છે કે – હે દેવાનું પ્રિય ! કહો અમે શું ક્રીએ ? યાવત્ આપના મુખને ક્યા પદાર્થો સારા લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિથી યુક્ત પુરૂષને તપ-બળ અને સંયમના મુક્ત રૂપ શ્રમણ, બ્રાહ્મણ ઉભયકાળ કેવલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે. - પ્રરૂપે છે શું ?
ઉત્તર – હા હે છે. પ્રશ્ન – શું તે સાંભળે છે ? ઉત્તર – હા તે સાંભળે છે. પ્રશ્ન – શું તે કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતિતિ કે રૂચિક્ર છે ખરો ?
ઉત્તર – આ સંભવ નથી કેમ કે તે સર્વ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા ક્રવાને અયોગ્ય છે.
પરંતુ તે ઉત્તર અભિલાષા રાખતો • યાવત -
દક્ષિણ દિશાવ નારકમાં કૃષ્ણપાક્ષિક નૈસચિક રૂપમાં ઉત્પન્ન થાય છે તથા ભાવિમાં સમ્યકત્વ ની પ્રાપ્ત દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
નિદાન શલ્યનું આ પાપન્નરી પરિણામ છે કે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ સખતો નથી.
આ પાંચમાં વિટાણાનું સ્વરૂપ માં [૧૮] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. ચાવતુ સંયમની સાધનામાં પસક્રમ hતાં એવા સાધુ માનવ સંબંધી શબ્દાદિ ક્રમભોગોથી વિરક્ત થઈ જાય અને એમ વિચારે કે
માનવસંબંધી કમભોગ અધુવ રાવત ત્યાજ્ય છે. ઉપર દેવલોક્માં જે દેવ છે, તે
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૮૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂટાન (૧) ત્યાં અન્ય દેવીઓ સાથે વિષયસેવન કતાં નથી. (૨) પરંતુ પોતાની વિકૃર્વિત દેવીઓ સાથે વિષય સેવે છે. (૩) તથા પોતાની દેવી સાથે પણ વિષય સેવે છે.
જો સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ તથા બ્રહ્મચર્યનું પાલનનું લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કાળમાં આવા પ્રકારમાં દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરણ કરું
તે મારે માટે શ્રેયક્ર થશે. • હે આયુષ્યમાન શ્રમણો
આ પ્રકારે કોઈ સાધુ કે સાળી કોઈપણ નિદાન કરીને યાવત દેવરૂપમાં ઉત્પન્ન થાય છે.
તે ત્યાં મહાકાધિવાળો દેવ થાય છે. ચાવતું દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરે છે.
• ત્યાં ઉત્પન્ન થયેલો દેવ :(૧) અન્ય દેવીઓની દેવી સાથે વિષય સેવન તો નથી. (૨) સ્વયં પોતાની વિકર્વિત દેવી સાથે વિજય સેવે છે. (૩) પોતાની દેવીઓ સાથે વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોથી આયુનો ક્ષય થઈ જવાથી સાવત્ પુરૂષ રૂપે ઉત્પન્ન થાય છે - યાવત - તેના દ્વારા એક ને બોલાવતા ચાર-પાંચ બોલાવ્યા વિના જ ઉઠીને ઊભા થઈ જાય છે. અને પૂછે છે કે – હે દેવાનુપ્રિયા હો, અમે શું ક્રીએ ? યાવત આપને કેવા-કેવા પદાર્થ સારા લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિ યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ શ્રમણબ્રાહ્મણ ઉભયયુક્ત કેવલિપજ્ઞખ ધર્મ ધે ?
ઉત્તર – હા, હે છે. પ્રા – શું તે સાંભળે છે ? ઉત્તર – હા, તે સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ રે છે ? ઉત્તર – તે સંભવ નથી, પણ અન્ય દર્શનમાં રુચિ રાખે છે.
અન્ય દર્શનને સ્વીકરીને તે આવા પ્રકારનો આચરણવાળો થાય છે - જેમ કે પર્ણકુટીઓમાં રહેનારા અરણ્યવાસ તાપસ અને ગામની સમીપની વાટિકામાં રહેનારા તાપસ તથા અષ્ટ થઈને રહેનારા જે તાંત્રિક છે, અસંયત છે.
તેઓ પ્રાણ, ભૂત, જીવ અને સત્વની હિંસાથી વિરત નથી. તેઓ સત્યમૃષા ભાષાનો આ પ્રશ્નને પ્રયોગ કરે છે કે (૧) મને ન મારો, બીજાને મારે (૨) મને આદેશ ન જો, બીજાને આદેશ ક્યો. (૩) મન પીડિત ન ક્રો, બીજાને પીડિત ો.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૮
(૪) મને ન પક્કો. બીજાને પક્કો. (૫) મને ભયભીત ન રો. બીજાને ભયભીત ક્રો
• આ પ્રમાણે તે સ્ત્રી સંબંધી કામ ભોગોમાં મૂર્શિત-ગ્રચિત શુદ્ધ અને આસક્ત લઈને - ચાવત - જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ ક્રીને કોઈ અસરલોમાં િિલષિક દેવ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના સુખાદિ ભોગવે છે.
ત્યાંથી દેહ છોડી કરી બેડ-બરી સમાન મનુષ્યોમાં મૂક રૂપમાં ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે- તે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને યિ રાખતો નથી.
ાિ છઠ્ઠા નિયાનું સ્વરૂપ ી [૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રરૂપણ કરેલું છે ચાવત સંયમની સાધનામાં પરાક્રમ તો એવો નિગ્રન્થ માનવ સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે
માનવ સંબંધી કામભોગ આધવ અને ત્યાજ્ય છે. • જે ઉપર દેવલોકમાં દેવ છે, તે ત્યાં - – (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતાં નથી -- (૨) સ્વયંની વિકૃતિ દેવીઓ સાથે વિષય સેવન Wતાં નથી. – (3) પરંતુ પોતાની દેવી સાથે મક્રિડા રે છે.
જો સમ્યક પ્રશ્નરે આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કળમાં આવા પ્રકારના દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ કરું – તે એ શ્રેષ્ઠ થશે.
• હે આયુષ્યમાન શ્રમણો :
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈપણ નિયાણું કરીને ચાવત દેવરૂપમાં ઉત્પન્ન થાય છે.
તે ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્યભોગોને ભોગવતો એવો વિયરે છે.
તે દેવ ત્યાં દેવલોકમાં ઉપજીને- (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન જતો નથી. - (૨) સ્વયં જ પોતાની વિર્ધિત દેવી સાથે વિષય સેવન ન કરે, - (૩) પરંતુ પોતાની દેવીઓ સાથે જ વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોકથી આયુનો ક્ષય થતાં - યાવત્ • પુરુષરૂપમાં ઉત્પન્ન થાય છે • ચાવત “ તેના દ્વારા કોઈ એકને બોલાવતા ચાર-પાંચ ન બોલાવેલા પણ ઊઠીને ઉભા થઈ જઈ આવે છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ યાવતું આપને કેવા-કેવા પદાર્થ પ્રિય લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની પ્રાદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૮૮
દશાશ્રુતસ્કંધ-છેદ ૩ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ હે ?
ઉત્તર – હા, કહે છે. પ્રશ્ન – શું, તે સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે.
પ્રશ્ન - શું તે ફેવલિ પ્રજ્ઞામ ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રતીતિ અને રુચિવાળો થાય છે ખરો ?
ઉત્તર - હાં, તે ક્વલિ પ્રજ્ઞમ ધર્મ પત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળો પણ થાય છે.
પ્રશ્ન - શું તે શીલાત, ગુણંવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ ક્ય છે ખરો ?
ઉત્તર – તે સંભવ નથી. તે કેવળ દર્શન શ્રાવક હોય છે.
તે જીવ-અજીવનું યથાર્થ સ્વરૂપનો જ્ઞાતા હોય છે ચાવતું તેને અસ્થિમજ્જાવતુ ધર્માનુરાગ હોય છે. જેમ કે
હે આયુષ્યમાન ! આ નિર્ચન્જ પ્રવચન જ જીવનમાં ઈષ્ટ છે, આ જ પરમાઈ છે, બાકી બધું નિરર્થક છે.
તે આ પ્રમાણે અનેક વર્ષો સુધી આગારધર્મની આરાધના ક્રે છે અને આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે આ શીલવત, ગુણવત, વિસ્મણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધવાસ કરી શક્તો નથી.
( સાતમાં વિટાણાનું રવા કહ્યું ] ૧૧] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે યાવત સંયમ સાધનામાં પરાક્રમ તો નિગ્રન્થ દિવ્ય અને માનષિક કામભોગોથી વિરક્ત થઈ એમ વિચારે કે
“માનષિક કામભોગ અધવ ચાવત ત્યાજ્ય છે.”
દેવ સંબંધિ કામભોગ પણ અધુવ, અનિત્ય, શાકાત, ચલાલ સ્વભાવવાળા, જન્મ-મરણ વધારનારા અને પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
જો સમ્યક પ્રશ્નરે આચરિત મારા આ તપ-નિયમાદિનું જે લ્યાણ કરી વિશિષ્ટ સ્થળ હોય તો હું પણ ભાવિમાં વિશદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળો ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાં પુરૂષ રૂપમાં ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક થાઉં.
જીવાજીવના સ્વરૂપને જાણું ચાવતું ગ્રહણ કરેલા તપ વડે આત્માને ભાવિત કરતો વિય, તે શ્રેષ્ઠ થશે.
હે આયુષ્યમાન શ્રમણો આવી રીતે કોઇ સાધુ કે સાધ્વી નિયાણું ક્રે યાવતું દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાઅદ્ધિવાળો દેવ થાય છે. યાવત દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. યાવત્ તે દેવ તે દેવલોકનું આયુ ક્ષય થતાં યાવત પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પૂર્વવતું
Page #65
--------------------------------------------------------------------------
________________
૧/૧૦
પ્રશ્ન - આવા પ્રકારની પદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ કહે ?
ઉત્તર - હા, હે છે. પ્રશ્ન – શું તે ધર્મ સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે ? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે. પ્રશ્ન – શું તે શીલવત ચાવત પોષધોપવાસ રે છે ? ઉત્તર – હા તે શીલવતાદિ સ્વીકાર કરે છે.
પ્રસ્ત – શું તે ગૃહવાસ છોડીને મુંડિત થાય છે. તથા અનગાર પ્રવજ્યાનો સ્વીકાર ક્રે છે ?
ઉત્તર - તે સંભવ નથી.
તે શ્રાવક થાય છે, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું સાધુને પ્રાસુક એષણીયા અનશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી વિચરે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ કરી શકે છે. તાક્ત પ્રત્યાખ્યાન કરીને અનેક ભક્તોનું અનશનથી છેદન ક્વે છે. છેદન કરીને આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા સમાધિને પામે છે.
જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડીને દેવલોકે દેવ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાન શલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે – તે ગૃહવાસ છોડીને તથા સર્વથા મુંડિત થઈને અનગાર પ્રવજ્યા સ્વીકારી ન શકે.
આ આઠમા નિયાણાનું સ્વરૂપ હ્યું.] [૧૧૧] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ રેલ છે યથાવત્ સંચમની સાધનામાં પ્રયત્ન કરતો સાધુ દિવ્ય માનષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે
માનુર્ષિક કામભોગો અધુવ યાવત્ યાજ્ય છે.” દિવ્ય કામભોગો પણ આધુવ યાવત ભવ પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
જે સમ્યક પ્રચારથી આચરિત મારા આ તપ નિયમ તથા બહાચર્યનું પાલનનું ચાણકરી વિશિષ્ટ ફળ હોય તેવું ભાવિમાં જે આ અંતફળ, પ્રતિફલ, તુચ્છ કલ, દરિદ્ર ફળ, પણ ફળ કે ભિક્ષ ફળ છે, તેમાંના કેઈ એક કુળમાં પુરૂષ બનું જેનાથી હું પ્રવજિત થવાને માટે સુવિધાપૂર્વક ગૃહવાસ છોડી શકું તો તે શ્રેષ્ઠ થશે.
હે આયુષ્યમાન શ્રમણો !
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈ પણ નિદાન કરીને યાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. ચાવતું દિવ્ય ભોગ ભોગવતો વિચરે છે. ચાવત તે દેવ દે દેવલોક્યી આયુ ક્ષય થવાથી યાવત પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત્ પૂછે છે કે આપના મુખને કેવા કેવા પદાર્થ સારા લાગે છે ?
Page #66
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
લા
દશાશ્રુતસ્કંધદસૂરપ્રશ્ન – શું આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ જ્વલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર - હા, કહે છે પ્રશ્ન – શું તે ધર્મ શ્રવણ ક્રે છે ? ઉત્તર – હા, ધર્મ શ્રવણ કરે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રે છે? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે. પ્રશ્ન – શું તે ગૃહવાસ છોડી યથાવત્ પ્રવજ્યા સ્વીકારે છે ? ઉત્તર - હા, તે નાગાર પ્રવજ્યા સ્વીકાર ક્રે છે. પ્રસ્ત – શું તે તે જ ભવમાં સિદ્ધ થઈ. સર્વ દુઃખોનો અંત કરે ? ઉત્તર – તે સંભવ નથી, - સાધુ ભગવંત ઇયાં સંમિતિ પાળનાર યાવત બ્રહ્મચર્ય પાલન જનાર થાય છે.
આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી સંયમ પયરનું પાલન રે છે. અનેક વર્ષો સુધી સંયમ પય પાળીને ચાવત
ભક્ત પ્રત્યાખ્યાન ક્રે છે, તેનાથી અનેક ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગીને કોઈ દેવલોક દેવરૂપે ઉત્પન્ન થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનું આ પાપ રૂપ પરિણામ છે કે તે એ ભાવે સિદ્ધ થઈ સર્વે દુઃખનો અંત ન રે
એ નવમા નિયાણાનું સ્વરૂપ લ્હી [૧૨] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન ક્રેલ છે. આ નિર્ણન્ય પ્રવયન સત્ય છે - યાવત્ તપ, સંયમની ઉગ્ર સાધના ક્રતી વેળાએ તે નિર્ચન્થ સર્વે કામ, સગ, સંગ, સ્નેહથી વિરક્ત થઈ જાય.
સર્વ પારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે
અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, ચાવંત પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિત કરીને તે શ્રમણ
અનંત, અનુત્તર, આવરણ સહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પામનાર થાય છે.
તે સમયે અરહંત ભગવંત જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદશ થાય છે. દેવમનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા - યાવત્ - અનેક વર્ષોનો કેવલિ પર્યાય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણોમાં ભક્ત પ્રત્યાખ્યાન રે છે. અનેક દિવસો સુધી આહાર ત્યાગ કરી અનશન કરે છે.
અંતિમ શ્વાસોચ્છવાસે સિદ્ધ, બુદ્ધ, યુક્ત થઈને યાવત્ તે સર્વે દુઃખોનો અંત કરે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન હિત લ્યાણકારી સાધનામય જીવનનું
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૧૨
આ ફળ છે, કે તે એ જ ભાવે સિદ્ધ થઈ યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. [૧૧૩] તે સમયે અનેક નિર્પ્રન્થ-નિગ્રન્થવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને -
શ્રમણ ભગવંત મહાવીને વંદન-નમસ્કાર ર્ડા. પૂર્વત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ કરીને દશાશ્રુતસંઘ છેદ સૂત્ર-અનુવાદ
યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું. [૧૧૪] તે-કાળ અને તે સમયે
—
શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહ નગરની બહા— ગુણશીલ ચૈત્યમાં એક્ઠા થયેલા
દેવ, મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી.
હે આર્ય ! આયતિ સ્થાન નામના અધ્યયનનો અર્થ-હેતુ-વ્યાણ યુક્ત તથા સૂત્ર-અર્થ અને સ્પષ્ટીણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ ર્યો. તે પ્રમાણે હું તમને કહું છું.
અહીં આયતિસ્થાન માં આયતિ શબ્દનો અર્થ છે સંસાર કે કર્મબંધ. સંસાર ભ્રમણ કે કર્મબંધના પ્રમુખ સ્થાનને આયતિ સ્થાન હે છે.
દશાશ્રુતસ્કંધની દસા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂત્રાનુવાદ પૂર્ણ
દશાશ્રુતસ્કંધ-છેદ-સૂત્ર-૪ આગમ-૩૭ નો મૂળ સૂત્રાનુવાદ - પૂર્ણ
૧
Page #68
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણા | 16 પ્રાપના આગમનું નામાં ભાગ ક્રમાંક આચારાંગ 1 અને 2 સૂત્રકૃતાંગા 3 અને 4 સ્થાનાંગ. [ પ થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા | 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયa . | 17 જીવાજીવાભિગમ 17 થી 19 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ 29 મહાનિશીથ | 30 | આવશ્યક | | 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર | | કલ્પ (બારસા) સૂત્ર 42 | 41