________________
૩
મા દશા-૩ “આશાતના” નું • આશાના એટલે વિપરીત વતન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન, દર્શનનું ખંડન રે, તેની લઘુતા કે તિરસ્કાર રે તેને આશાતના ધેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફક્ત ૩૩. આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન - દર્શન – ચાસ્ત્રિ આદિ ગુણોમાં અધિક્તાવાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરક્કર રૂપ આશાતના અહીં વર્ણવાયેલી છે.
]િ હે આયુષ્યમાન છે તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર 33-આશાતના પ્રરૂપેલી છે તે સ્થવિરોએ ખરેખર કઈ ૩૩-આશાતનાઓ કહેલી છે ? તે આ પ્રમાણે છે.
૧. શૈક્ષ નિવ દીક્ષિત સાધુ શનિક સાધુની આગળ ચાલે. ૨, શેક્ષ સાધુ શનિક સાધુની જોડાજોડ ચાલે. ૩. શેક્ષ સાધુ સક્નિક સાધુની અતિ નીક્ટ ચાલે. ૪. શૈક્ષ સનિક સાધુની આગળ ઊભો રહે. ૫. શૈક્ષ સનિક સાધુની જોડાજોડ ઊભો રહે. ૬. રીક્ષ, સનિક સાધુની અતિ નિક્ટ ઊભો રહે. ૭. શૌક્ષ, સનિક સાધુની આગળ બેસે. ૮. શૈક્ષ, સનિક સાધુની જોડાજોડ બેસે. ૯. શૈક્ષ, સનિક સાધુની અતિ નીક્ટ બેસે. આ નવે શોમાં સાથે “તો શૈક્ષને આશાતના દોષ લાગે" તેમ જોડવું.
૧૦. શૈક્ષ, રસનિક સાધુની સાથે બહાર મલોત્સર્ગ સ્થાને ગયા હોય, ત્યાં શૈક્ષ, શનિની પહેલાં શૌચ-શુદ્ધિ રે,
૧૧. રીક્ષ, સનિક સાધુની સાથે બહાર વિચારભૂમિ કે વિહાભૂમિ જાય, ત્યારે શૈક્ષ, રાત્નિની પહેલાં ગમનાગમન આલોચે.
૧૨કોઈ વ્યક્તિ ત્રિક પાસે વાર્તાલાપ માટે આવે ત્યારે શૈક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ રવા લાગે.
૧૩. રાત્રે કે વિમલે જો રાત્વિક, શૈક્ષને સંબોધન ક્રીને પૂછે કે હે આર્ય ! કોણ-કોણ સુતા છે. કોણ-કૅણ જાગે છે ? ત્યારે શૈક્ષ સત્નિન્ને વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, પ્રત્યુત્તર ન આપે.
૧૪. શૈ, જો અશન, પાન, આદિમાં સ્વાદિમ આહાર લાવીને પહેલાં તેની આલોચના નેઈ અન્ય શેક્ષ પાસે કરી પછી સનિક પાસે રે.
૧૫. શૈક્ષ, જે અશનાદિ લાવીને પહેલા કોઈ અન્ય ક્ષને દેખાડે, પછી શનિને દેખાડે.
૧૬. શૌક્ષ, જે અશનાદિ લાવીને પહેલાં બીજા કેઈ શૈક્ષાને નિમંત્રણા રૈ, પછી સનિકને નિમંત્રણા રે.
૧૭. ક્ષ, જે સાધુની સાથે અશનાદિ લાવી, રાત્નિન્ને પૂછયા વિના જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org