________________
૧૬૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર બંને હાથ જાનુ પર્યત લટક્તા રાખીને તે ભિક્ષુ કાયોત્સર્ગ ક્રે. • તે ભિક્ષુ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધીજે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સત્ન કરે– પણ તેને ચલિત થવું કે પતિત થવું ન કલ્પે.
- મળમૂત્રની બાધા થાય તો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વી સ્થાને વિધિપૂર્વક આવીને તે ભિક્ષ કાયોત્સર્ગ આદિ ક્રિયામાં પુનઃ સ્થિર થાય,
ઉક્ત એwાત્રિ કી પ્રતિમાનું સમ્યક પાલન ન ક્રનાર સાધુ માટે ત્રણ સ્થાનો (૧) અહિતક, (૨) અશુભ (૩) અસામર્થ્યક્ર, (૪) અચાણક્ય અને દુખદ ભાવિવાળા હોય છે, તે આ
(૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) લાંબા ગાળાના રોગ - આંતકની પ્રાપ્તિ (૩) કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું.
• ઉક્ત એmત્રિકી પ્રતિમાનું સમ્યક પાલન ક્રનાર સાધુને ત્રણ સ્થાનો (૧) હિતક (૨) શબ (૩) સામર્મજ
(૪) લ્યાણક્ય અને સુખદ ભાવિવાળા હોય છે તે આ (૧) અવધિ જ્ઞાનની ઉત્પત્તિ (૨) મન:પર્યન્ત જ્ઞાનની ઉત્પત્તિ (3) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ
આ રીતે એક રાત્રિી ભિક્ષુ પ્રતિમાને સૂબાનુસાર સ્પાનુસાર, માગનુસાર યથાર્થરૂપે
સમ્યફ પ્રકારે શરીરથી પર્શિત કરી, પાલિત-શોધિત-પૂરિત-કિર્તિત કરી અને – જેઓ આરાધે છે તે જિનાજ્ઞાના આરાધક હોય છે.
આ બાર ભિક્ષ પ્રતિમાને નિશ્ચયથી તે સ્થવિર ભગવંતોએ કહેલી તે પ્રમાણે હું તમોને કહું છું.
- દશાશ્રુતસ્કંધની દશા- નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org