________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
• સહાયક્તા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે—
(૧) ગુરુને અનુકૂળ વચન બોલનારા હોવું, (ર) ગુરુ હે તેવી જ પ્રવૃત્તિ વી, (3) ગુરુની યથોચિત સેવા કરવી, (૪) બધાં કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુકૂળ વ્યવહાર કરવો.
પરે
• વર્ણ સંજ્વલનતા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે—
(૧) યથાતથ્ય ગુણોની પ્રશંસા કરનાર થવું, (૨) અયથાર્થ દોષ હેનાને નિરુત્તર કરવા, (૩) વર્ણવાદીના ગુણોનું સંવર્ધન કરવું, (૪) સ્વયં વૃદ્ધોની સેવા રનાર થવું.
• ભાર પ્રત્યારોહણતા વિનય શું છે ? તે ચાર પ્રકારે
(૧) નવા શિષ્યોનો સંગ્રહ કરવો, (૨) નવીક્ષિતોને આયાર ગૌચરની વિધિ શીખવવી, (૩) સાધર્મિક રોગી સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી, (૪) સાધર્મિકોમાં પસ્પર ક્લહ થઈ જાય તો રાગ-દ્વેષનો ત્યાગ કરતા, કોઈ પક્ષ વિશેષને ગ્રહણ ન કરીને માધ્યસ્થ ભાવ રાખવો. અને સમ્યક્ વ્યવહારનું પાલન કરતાં તે ક્લહના ક્ષમાપન અને ઉપશમનને માટે સદા તત્પર રહેવું – તેમજ
-
આ વિચાર કરવો કે ફઈ રીતે સાધર્મિક પરસ્પર અનર્મલ પ્રલાપ ન કરે, તેમનામાં ઝંઝટ ન થાય. ક્લહ, પાય અને તું-તા ન થાય, સાધર્મિક જન સંયમસંવ-સમાધિ બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચર રશે.
આ રીતે આઠ પ્રારે ગણિ સંપદા કહી છે.
Jain Education International
દશાશ્રુતસ્કંધની દશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org