________________
प्रास्ताविक
आ विजयदेव माहात्म्य १७ मा सकाना जैन धर्मना इतिहासनी दृष्टिए एक घणो उपयोगी ग्रन्थ छे. जैन आचार्योमा विजयदेवसूरि ए छेला प्रभावशाली आचार्य गणी शकाय. एमना समयमां जैन यति समुदायमां अने श्रावक वर्गमा घणी घटनाओ अने क्रान्तिओ थई. धार्मिक अने सामाजिक परिस्थितिना अवलोकननी दृष्टिए ए घटनाओनो इतिहास घणो रोचक अने सूचक छे; तेथी ए आखो इतिहास आ ग्रन्थना बीजा भागरूपे प्रकट करवानो विचार राख्यो छे, तेमां आ आखा ग्रन्थनो सार आपवामां आवशे अने ते साथै विस्तृत ऊहापोह करवामां आवशे. ग्रन्थकार श्रीवल्लभ पाठकनो परिचय पण तेमां न अपाशे. तेथी आ भाग केवल मूल ग्रन्थ तरीके ज प्रकट कराय छे.
- जिन विजय
નોંધઃ—આ ગ્રંથનું છપામણુ ખ, અમદાબાદ નિવાસી મર્હુમ રા. ખા ગિરધરલાલ ઉત્તમલાલ પારેખે . શેઠ પ્રેમચંદ દાલતરામના સ્મરણાર્થે મુકેલ રકમમાંથી, તેના ટ્રસ્ટીએ તરફથી આપવામાં આવ્યું છે. મર્હુમની ઇચ્છાનુસાર આ પુસ્તક, એના ચેાગ્ય અભ્યાસીઓને વિના મૂલ્યે આપવાનું ઠરાવ્યું છે. તેથી ગ્રંથ મેળવવા ઇચ્છનાર, વકીલ કેશવલાલ પ્રેમચંદ માદી, હાજાપટેલની પાળ, अभट्टामादृ; એમના ઉપર પાછું જ પુરતું ખર્ચ માકલી મેળવી શકશે.
--व्यवस्थाप5.
Aho ! Shrutgyanam