Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 316
________________ • T૧. કથા 00000000000000004, કી થયું. મને એકદમ બીક લાગી. મુત્રી (મિનલ) બાજુમાં હતી. મેં એને 9 વી વાત કરી. મને બીક લાગી કે શરીર ક્યાં ગયું આ શું? ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે એટલી તન્મયતા હોય, હું ક્યા રૂમમાં બેઠી છું. કઈ ! તો ખુરશીમાં બેઠી છું, કોઈ આવ્યું–ગયું, કશું જ ખબર પડતી નથી. બસ 5 વી પ્રકાશ-પ્રકાશ એકદમ સ્થિરતા આવી છે. પણ મારે લખવું નહીં 5 વી જોઈએ. આપ જુવો (જોશો) અને નક્કી કરો એ જ સાચું. વર્ષ ૨૮-જો જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ 5 હા સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો 5 Gી કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન વી હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ વી છે નહીં. જ્ઞાની પુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન કે વ સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે. આત્માર્થી, પરમ મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈબહેનોને વંદન. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។ ક ૧૧૩ ૭. સાયલા, તા. ૨૩-૮-૮૩ 5 | સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી આત્માર્થી બેનશ્રી સદગુણાબેન, મુંબઈ હી તમારો ગેસની જુદી જુદી સાત દવાઓ ગમે તે એક લેવાની તેવો વ પત્ર તુરત મળ્યો હતો. પણ ડો. દલાલ બન્ને માણસો અત્રે આવી લોહી B વ તથા ટુલનો રિપોર્ટ લાવેલ અને તેમણે દસ દિવસના કોર્સની દવા vooroooorrrrrrrrrrrrrrrrrrrr આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352