Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 323
________________ 000000000000000000000000 વા કઢાવવાની છે તે કારણ તમારું આવવાનું બંધ રહ્યું તેમ ચિ. મિનલે | વિગતવાર સમાચાર આપ્યા હતા. આજે ટેલીફોન કરી તબિયતના વા સમાચાર રાત્રે પૂછાવવાં હતાં તેમાં તમારું ઇન્વેન્ડ તા. ૧૭-૫ નું IE તે આજે હમણાં જ મળ્યું. દાઢ પાછળની કઢાવી અને ત્યાં રાહત છે પણ 15. હા અલ્સર ધીમી ગતિએ મટશે જાણી રાહત થઈ ઘરના બધાને ઉચાટ વ થયો હતો. - તે બે દિવસમાં પૂ. આનંદઘનજીના ચોવીશીના અર્થની પ્રસ્તાવના વી પરમ કૃપાળુદેવે લખી છે તે નવમાં સ્તવનનો તેમાં ઉલ્લેખ છે અને વ પ્રતિમા સ્થાપન માટે પાંચ કારણો તેમણે આગમના આધાર સહિત વી આપ્યા છે તે સ્વાધ્યાયમાં લીધા હતા. શેઠશ્રી ચિમનભાઈ ખૂશી આનંદમાં હશે. ધ્યાનમાં બેસતા હશે. આ દાંતના દુ:ખાવા અને વેદનામાં તમને શું અનુભવ થયો તે લા લખશો. લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન ૧૧૯ ૭. સાયલા, તા. ૧૧-૮-૮૪ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA || સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય ડે છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન Gી થાય છે. મહાભાગ્ય વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય ૩૦૨ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352