Book Title: Veer Raj Pathdarshini 01
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 335
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Gી ચિ. મિનલ તથા રોહિત ગુરુવારે રાતના સાયલા આવવા નીકળવાના વી છે. રવિવાર સુધી રોકાવાના છે. મારી પણ આવવાની ઘણી ઇચ્છા 3ી થઈ જાય છે. પણ જુઓને આ c. U. Shah ની થાપણ સાચવવાની Gી જવાબદારી મારે માથે આવી છે. એ લંડન રવિવારે તા. ૩૧- ૩Gી ૮૫ના રોજ ગયા છે અને આ વખતે ઘરમાં રહેવા આવી શકે એમ 5 કોઈ નથી. એકલા નોકરોના ભરોંશે ઘર-થાપણ મૂકવાનું ઠીક નથી, વી અત્યારે તોથી સાંભળ્યું છે કે એટલે કે આ. નગિનભાઈએ કહ્યું કે આપની ટિકીટ વા ૯મી મેની મુંબઈ આવવા માટે બુક થઈ છે એટલે મારે માટે ત્યારે વી મલવાનું કે સત્સંગ વગેરે રહેશે. શાંતિ: શાંતિ: શાંતિ: વી પૂ. બાની તબિયત સારી હશે, મઝામાં હશે. દિલીપભાઈ, સરોજભાભી વ વગેરેને વંદન. આત્માર્થી ભાઈબહેનોને વંદન. પરમાર્થ-પૂરેપૂરું સ્વરૂપમાં જ રહેવાય છે-અપ્રમત્ત જ. લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ નવું અધ્યાત્મસાર ઘણું જ સરસ છે. વાંચનામાં ઘણી જ મઝા Gી આવે છે. 9 ૧૨૯ ૭ સાયલા, તા. ૧૪-૪-૮૫ | | ૐ | // સહજાત્મ સ્વરૂપાય નમઃ | | આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ તા. ૩-૪નો ઇન્વેન્ડ પત્ર તા. ૬-૪ના રોજ મળેલ છે, વાંચી વી સંતોષ થયેલ છે. ૩૧૪ વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352