________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Gી ચિ. મિનલ તથા રોહિત ગુરુવારે રાતના સાયલા આવવા નીકળવાના વી છે. રવિવાર સુધી રોકાવાના છે. મારી પણ આવવાની ઘણી ઇચ્છા 3ી થઈ જાય છે. પણ જુઓને આ c. U. Shah ની થાપણ સાચવવાની Gી જવાબદારી મારે માથે આવી છે. એ લંડન રવિવારે તા. ૩૧- ૩Gી ૮૫ના રોજ ગયા છે અને આ વખતે ઘરમાં રહેવા આવી શકે એમ 5
કોઈ નથી. એકલા નોકરોના ભરોંશે ઘર-થાપણ મૂકવાનું ઠીક નથી, વી અત્યારે તોથી સાંભળ્યું છે કે એટલે કે આ. નગિનભાઈએ કહ્યું કે આપની ટિકીટ વા ૯મી મેની મુંબઈ આવવા માટે બુક થઈ છે એટલે મારે માટે ત્યારે વી મલવાનું કે સત્સંગ વગેરે રહેશે. શાંતિ: શાંતિ: શાંતિ: વી પૂ. બાની તબિયત સારી હશે, મઝામાં હશે. દિલીપભાઈ, સરોજભાભી વ વગેરેને વંદન. આત્માર્થી ભાઈબહેનોને વંદન. પરમાર્થ-પૂરેપૂરું સ્વરૂપમાં જ રહેવાય છે-અપ્રમત્ત જ.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ નવું અધ્યાત્મસાર ઘણું જ સરસ છે. વાંચનામાં ઘણી જ મઝા Gી આવે છે.
9 ૧૨૯ ૭
સાયલા, તા. ૧૪-૪-૮૫ | | ૐ |
// સહજાત્મ સ્વરૂપાય નમઃ | | આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તા. ૩-૪નો ઇન્વેન્ડ પત્ર તા. ૬-૪ના રોજ મળેલ છે, વાંચી વી સંતોષ થયેલ છે.
૩૧૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org