________________
• T૧.
કથા
00000000000000004, કી થયું. મને એકદમ બીક લાગી. મુત્રી (મિનલ) બાજુમાં હતી. મેં એને 9 વી વાત કરી. મને બીક લાગી કે શરીર ક્યાં ગયું આ શું? ધ્યાનમાં બેઠા
હોઈએ ત્યારે એટલી તન્મયતા હોય, હું ક્યા રૂમમાં બેઠી છું. કઈ ! તો ખુરશીમાં બેઠી છું, કોઈ આવ્યું–ગયું, કશું જ ખબર પડતી નથી. બસ 5 વી પ્રકાશ-પ્રકાશ એકદમ સ્થિરતા આવી છે. પણ મારે લખવું નહીં 5 વી જોઈએ. આપ જુવો (જોશો) અને નક્કી કરો એ જ સાચું.
વર્ષ ૨૮-જો જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ 5 હા સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો 5 Gી કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન વી હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ વી છે નહીં. જ્ઞાની પુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન કે વ સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે. આત્માર્થી, પરમ મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈબહેનોને વંદન.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។
ક ૧૧૩
૭. સાયલા, તા. ૨૩-૮-૮૩ 5
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી આત્માર્થી બેનશ્રી સદગુણાબેન, મુંબઈ હી તમારો ગેસની જુદી જુદી સાત દવાઓ ગમે તે એક લેવાની તેવો વ પત્ર તુરત મળ્યો હતો. પણ ડો. દલાલ બન્ને માણસો અત્રે આવી લોહી B વ તથા ટુલનો રિપોર્ટ લાવેલ અને તેમણે દસ દિવસના કોર્સની દવા vooroooorrrrrrrrrrrrrrrrrrrr
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org