________________
vrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
વા મોકલી તે શરૂ કરતાં આ. પુષ્પાબેન સાથે સમાચાર મોકલ્યા કે પાંચB વ દિવસ પુરા થયા પછી અનુકૂળ આવે તો વધારે લેજો . મેં કહેવરાવેલ 5 તો કે તેમ કરીશ. પણ અનુકૂળ આવતાં તે દશ દિવસનો કોર્સ પરમ | લા દિવસે પૂરો થયો છે. અને તમે લખેલ દવા પૈકી કોઈ એક દવાનો 5. Gી ઉપયોગ કરવો પડેલ નથી. મારી તબિયત સારી છે. રાત્રે સ્વાધ્યાય 5. G વખતે ચાર આની ગેસ દેખાય છે તે મટી જશે. છે આ. સુભદ્રાબેને ખબર આપ્યા કે તમને તાવ આવે છે. મુંબઈમાં 5 હું સતત વરસાદને અંગે, એવા વાયરા છે. તો હવે તાવ ઉતરી ગયેલ 5. વી હશે અને તબિયત સારી હશે.
શ્રીમાન સી. યુ. શાહને પણ લંડન તાવ આવ્યા પછી, અહીં 5 વ આવ્યા પછી લાંબુ ચાલ્યું. ઓફિસ જતાં આવતાં હતાં. તેવા છેલ્લા 5
સમાચાર તમે લખેલા હતા. હવે તદ્દન સારું હશે. મારા વતી તબિયતના હું ખબર પૂછશો.
આ. મિનલકુમારીના સમાચાર આ. પુષ્પાબેને વિગતવાર આપ્યા કે વ હતા. હવે તદ્દન સારું હશે. વા અહીં દિલીપની બાની તબિયત સારી છે. તમારી ગોળીઓ સવાર 5 વી સાંજ લે છે. બહાર ફરવાની ડોકટરે રજા આપ્યા પછી હું આશ્રમમાં 5
સ્વાધ્યાયમાં, દેરાસરમાં પૂજા કરવા તથા ચારેક ફર્લાગ ફરવા માટે
જઉં છું. હવે બધી દવા બંધ છે. બે વખત ડીલીન્ટાઈન અને જમ્યા વી પછી શક્તિની દવા Geriforte બે વખત લઉં છું. સર્વેને મઝામાં ચાહું . વ છું. પરમાર્થ સંબંધી કાંઈ લખતો નથી.
- સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદનB
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។
.
0 0000000000000
વીર-રાજપથદરિની-૧
૨૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org