________________
L:
00.
00 વા શરીરના અને ચિ. દિલીપની બાના ફેમિલી ડોક્ટર હોઈ વધુ વિગત 3 વી જણાવેલ છે. તમોને ખુશી મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 ૭ ૧૧૨ ૭
મુંબઈ, તા. ૨૧-૭-૮૩
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ || લા પ. પૂ. સદ્દગુરુદેવાય નમઃ વ આપનો તા. ૧૬-૭-૮૩નો લખેલો પત્ર મળ્યો. વાંચી બીના જાણી, વ પણ હવે Liverની તકલીફ તો સાવ ઓછી થઈ ગઈ હશે. બધી રીતે તદ્દન સારું જ હશે.
ગુરુપૂર્ણિમાં પર આપને દિર્ધાયુ ઇચ્છું છું. આ પહેલી જ ગુરુપૂર્ણિમા વા હશે કે જેમાં મારી હાજરી નહીં હોય. ટિકીટ પણ અઠવાડીયા પહેલાં 3ી મંગાવી હતી. પણ હજુ સુધી C. U. Shahને Weakness લાગે છે. IP 8ા જમવાની જોઈએ એવી Antibioticને કારણે (હજી સોમવાર સુધી
ચાલુ જ છે.) રુચિ થતી નથી. તો આજે જ cancel કરાવી છે. મારી G ક્ષેત્ર ફરસના હશે નહીં. હરિ ઇચ્છા. ગુરુપૂર્ણિમા જેવા અગત્યના IE G! પ્રસંગે બધા મુમુક્ષુઓ આવશે, પણ આપ આરામ કરશો.
પૂ. બાની તબીયત સારી હશે. દિલીપભાઈ મઝામાં હશે.
બે-એક મહિના પહેલાં આપે પૂછ્યું-ઉન્મની થઈ ગયું. મેં કીધું ના.E હું પણ મને ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે બે ત્રણ મહિના પહેલાંનો 5
અનુભવ છે. ક્ષણ બે ક્ષણથી પણ વધારે વખત જાણે ધ્યાનમાં બેઠા કે Rા હોઈએ ત્યારે જાણે શરીર હોય જ નહીં, બિલકુલ જ નહીં એમ જ 5
rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
૨૯૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org