Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 477
________________ [ ૪૨૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : કરનારું ધ વચન સાંભળીને, એ હાથ જોડીને કથાન્તરમાં તેમને હું મારા પૂર્વભવ પૂછવા લાગ્યા. તે ભગવાન કહેવા લાગ્યા— મણિકુંડલી, ઇન્દુસેન અને બિન્દુસેનના પૂર્વભવ “ પશ્ચિમ પુષ્કરામાં સીતાદા નદીની દિક્ષણે સલિલાવતી નામે વિજય છે. ત્યાં ધવલ અને ઊંચા પ્રાકાર-કિલ્લાવાળી, માર ચાજન લાંખી અને નવ ચેાજન પહેાળી એવી વીતશેાકા નગરી છે. તે નગરીમાં ચાદ રત્નાના અધિપતિ તથા નવ નિધિ વડે સમૃદ્ધ કાશવાળા રત્નધ્વજ નામે ચક્રવતી વસતા હતા. પરમ રૂપવડે દર્શનીય એવી કનકશ્રી અને હેમમાલિની એ તેની એ ભાર્યાઓ હતી. કનકશ્રીની કનકલતા અને પદ્મલતા એ એ પુત્રીએ હતી. હેમમાલિનીની પુત્રી પદ્મા હતી. તે પદ્માએ અજિતસેના આર્યો પાસે ધર્મ સાંભળીને કર્મના વ્યય( ક્ષયેાપશમ )થી ઉત્પન્ન થતા વ્રતના સ્વીકાર કર્યાં. ખાસઢ ચેાથ ભક્ત કરીને તથા નિયાણું કરીને તે કાલધર્મ પામી અને સાધર્મ કલ્પમાં મહુદ્ધિ ક દેવી થઇ. કનકશ્રી હતી તે સંસારમાં ભમીને હું મણિકુંડલી વિદ્યાધર થયા. કનકલતા અને પદ્મલતા પણ સંસારમાં ભમીને આ જ રત્નપુરમાં શ્રીસેન રાજાની અભિન ંદિતા રાણીના ઇન્દુસેન અને બિન્દુસેન એ બે પુત્રા થયા. તે પદ્મા પણ સાધર્મ કલ્પમાંથી ચવીને કાશાંખી નગરીમાં અનંતમતિ ગણિકા થઈ. તે ઇન્દુસેન અને મિન્દુસેન એ મન્ને જણા અનંતમતિ ગણિકાને કારણે અત્યારે દેવરમણુ ઉદ્યાનમાં યુદ્ધ કરે છે. ” આ પ્રમાણે ભગવાન અમિતયશે કહ્યુ. માટે જેને પૂર્વભવનુ સ્મરણ કરાવવામાં આવ્યુ છે એવા હુ તે જિનવરને નમસ્કાર કરીને તમારા પ્રત્યેના પૂર્વ સ્નેહાન્નુરાગથી અહીં આવ્યા છું, તેા આ અનંતમતિ પૂર્વભવમાં તમારી મ્હેન હતી અને હું તમારી માતા હતા, માટે પૂર્વભવના તમારા પિતા રત્નધ્વજ ચક્રવતીને સભાર ભાગા ઘણુ વેર કરાવનારા છે, માટે માહિત બુદ્ધિવાળા ન થશે; રાગદ્વેષને વશ થઇને તમારાં પેાતાનાં ગાત્રા ઉપર જ પ્રહાર ન કરશેા; કારણકે જેમને નિગ્રહ કરવામાં આન્ગેા નથી એવા રાગ અને દ્વેષ એ એ જેટલુ' નુકસાન કરે છે તેટલું નુકસાન ખૂબ અપમાન કરાયેલા સમર્થ શત્રુ પણ કરી શàા નથી. રાગદ્વેષ કરનારાએ આ લાકમાં શ્રમ, અપયશ તથા ગુણ્ણાના વિનાશને પામે છે અને પરલેાકમાં શારીરિક અને માનસિક દુઃખ પામે છે. ધિક્ ! ધિક્ ! અહા ! અકાય છે કે રાગદ્વેષવડે સેવાતા જીવ, પેાતે જાણુતા હાવા છતાં, કટુ રસવાળા અતુલ ફળને ( વિષમ પરિણામને ) પ્રાપ્ત કરે છે. જો રાગદ્વેષ ન હાત તે દુઃખ કેાણુ પામત ? કેાના સુખથી વિસ્મય થાત ? અને કાણુ માક્ષ ન પામત? માટે તે રાગદ્વેષનેા ત્યાગ કરેા અને નિત્ય પેાતાના ધ્યેયનું ચિન્તન કરી; જે રાગદ્વેષ દ્વારા તમે લાભને ઇચ્છા છે, તેને કારણે પછીથી ઘણા ગુણવાળી વસ્તુને ચૂકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544