Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 32
________________ જેનેનું કર્તવ્ય : ૩૦ : આકાર આપીગજર તેજ કેગ્રેસ સરકાર હરિજનોના ઉદ્ધારના નામે કાયદાકારા ઢીલી ને નિર્મલ ગણાતી હિંદુકમ પર બળાત્કાર કરવાને તૈયાર થાય છે. શું હિંદુ કેમમાં જ આ બધે ભેદભાવ છે! કેગ્રેસ સરકાર આપણું આગળ દલીલ મૂકે છે કે, “હિંદુ કામમાં જે આ બધા પેટા વિભાગ છે, જે પરસ્પરના ભિન્ન ભિન્ન વ્યવહારે છે, તે બધા એક થવા જોઈએ; નહિંતર હિંદુ કેમ પડી ભાંગશે.” આ દલીલ કેવલ બહારનાને હમજાવવા પૂરતી છે. હા, વાત સાચી છે કે, હિંદુ કામમાં અવાંતર ઘણું જ પેટા વિભાગે છે પણ તેથી શું ? સહુ–સહુના કોમવાર આચાર ભિન્ન ભિન્ન હોય એથી એ સમાજ પ્રગતિ નથી સાધી શકતે એવું વિધાન કઈ રીતે થઈ શકે? જે પ્રજાકીય સરકારને આવા કોઈ પણ કામના ભિન્ન ભિન્ન આચારે ન ગમતા હોય તે કેવલ હિંદુ કેમ છે જેને કેમના ધર્મસ્થાનેને અંગે કાયદો શા માટે ? મુસલમાન કેમમાં પણ શીયા, સુની, ખેજા, આગાખાની, આ બધા ભેદે શું નથી ? તે બધી કેમના ધાર્મિક સામાજિક આચારે ભિન્ન નથી કે ? સુન્ની મુસલમાનોની મજદોમાં શીયાએ જઈ શકે છે કે? આ માટે કોંગ્રેસ સરકાર કે જે પિતાને બધી પ્રજાના પ્રતિનિધિરૂપ હોવાને દ કરે છે તે શા માટે મુસલમાનેને સારું બીલ નથી લાવતી? શીખોના ગુરુદ્વારમાં બધા હિંદુ માત્ર પ્રવેશ નથી કરી શકતા. આ માટે કોંગ્રેસ સરકાર શું કરી શકે તેમ છે ? પરદેશી ખ્રીસ્તીઓ અને દેશી એંગ્લો ઇન્ડીઅનેના ધાર્મિક કે સામાજિક રીતરીવાજોમાં પરસ્પરને ઘણું જ ભેદભાવ છે તે કોંગ્રેસની પ્રજાકીય સરકાર આ માટે કેમ કાંઈ કાયદો ઘડી શકતી નથી? વલ જેને તેમજ હિંદુઓ માટે જ આ કાયદો શા માટે ? વ્યવહારમાં કહેવત છે કે “નબળો માટી બૈરી પર રે” એની પુનરા ત્તિ નથી થતી કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74