Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીયમ્ જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે. આ સંસ્થા પાછળ કાઈ ખળ કામ કરતુ હાય તા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સંસ્થા જ્યેાતિ વિઠૂણા દીપક જેવી હાત. એ સ્વનામધન્ય પુરૂષે અમને રાહુ ચિંધ્યા. અમે એ સ્વીકાર્યું, એટલે આટલુ કાય થઈ શકયું છે. શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પંથે પ્રકાશિત કર્યાં ખાદ એ ગુણશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાદ્વારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે. પૂ અવતરણકાર મુનિની અમે અનુમેદના કરીએ છીએ, સાથેાસાય પ્રથમ ભાગમાં નિષ્કામભાવે અવિરત સેવા અપનારા સુશ્રાવક શ્રી ચિમનલાલ જેચંદભાઈ અમદાવાદવાળાની પણ અનુમાદના કરીએ છીએ. આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તે એની જાણ કરવા આપને વિનતિ કરીએ છીએ. જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે. જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનું અમને નીતિપૂર્ણાંકનુ બળ મળેા એ જ મુનિભગવ ંતાના આશીવચનને અમે ઇચ્છીએ છીએ. વિ. સ. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨ લી. અધ્યાપક જેશીંગલાલ ચુનીલાલ શાહુ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 486