Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતે આપણા પરનો પહેલો તેમ જ અજોડ ઉપકારક અને માટે જ આ ગ્રંથનું વાંચન તે સદ્વાંચન. શલાકાપુરુષ’ ૬૩ હેાય છે. જેના સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં આ ૬૩ શલાકાપુરુષો થતાં હોય છે. “શલાકાપુષ' એટલે ઉત્તમપુરુષો (૪૩qનામદપુરિસનિં ) અથવા “શલાકા' એટલે સમ્યક્ત્વ. જે પુણ્યાત્માએ નિયમ સમ્યકત્વરૂપી શલાકો ધરાવે છે તેમને “શલાકાપુરુષ” કહેવામાં આવે છે. (જાદવ). શ્રી હેમચંદ્રાચાર્યે જ પિતાના અમિષારિત્તામf-શબદકોશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષોમાં-સૃષ્ટિમાં પેદા થતાં–થયેલાં ને થનાર પુરુષમાં – જે સર્વશ્રેષ્ઠ હોય–થાય -ગણાય, તે કહેવાય “શલાકાપુરુષ'. આવા ૬૩ શલાકાપુરુષે આ કાળખંડમાં પણ થયા છે, અને તેમનું સાંગોપાંગ ચરિત્રવર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લોકમાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથને અક્ષરશઃ અને વળી લાકમે અનુવાદ પ્રસ્તુત પુસ્તકો(૪) દ્વારા જનતા સમક્ષ રજુ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયે હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનો થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લોકપ્રીયતાને સહેજે જ ખ્યાલ મળે છે લોકોની સવાંચનની આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદાઈ છે. શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા પાંજરાપોળ અમદાવાદ–૧. –શીલચંદ્રવિજય ૨૨-૧-૮૫ મહાશુદિ ૧

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 472