________________
२९. विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः । ૨૦. પ-સમયોવિપ્રઃ | ३१. एकं द्वौ वाऽनाहारकः ।
૨૯. સંસારી જીવની સીધી અને વક્ર એમ બે પ્રકારની ગતિ હોય છે. વક્ર હોય ત્યાં ચાર વક્ર પહેલાં, એટલે કે વક્ર ત્રણ સુધી હોય.
૩૦. સરળ (એક શ્રેણિમાં) ગતિ એકજ સમયવાળી હોય છે. (સમય–સૂક્ષ્મકાળ. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય લાગે.)
૩૧. (ભવાન્તરે જતાં વચમાં બે અથવા ત્રણ વક્રમાં) એક અથવા બે સમય જીવ અનાહારી હોય છે. (પછી ઉત્પત્તિથી અંતર્મુહૂર્ત સુધી ઓજાહાર, પછી મરણ સુધી લોમાકાર અને વચમાં અનિયત કવલાહાર.).
Rocation International *
46 * liseonduial-fu.