Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 140
________________ ३३. विपरीतं मनोज्ञानाम् । રૂ૪. નિત્યાનં ર ા રૂપ. તાવિરત-જીવરત-પ્રમત્ત-સંતાનામ્ ! ૩૬. હિંસા-ડવૃત્ત-સ્તે -વિષયસંરક્ષvો રૌદ્રવિરત રેશવિરતઃ | ૩૩. મનગમતી વસ્તુના સંયોગ અંગેની મનની તાલાવેલી એ આર્તધ્યાનનો ૩-જો પાયો. ૩૪. વિષયસુખો મેળવવા નિયાણું (ગાઢઆસક્તિપૂર્વકની અભિલાષા) કરવું એ આર્તધ્યાનનો ૪-થો પાયો. ૩૫. આર્તધ્યાન અવિરતિ-દેશવિરતિવાળાને અને પ્રમત્ત સાધુને (૬ ગુણઠાણા સુધીજ) હોય. ૩૬. હિંસા, અસત્ય ભાષણ, ચોરી અને ઇષ્ટવિષયનું સંરક્ષણ-આ ચાર (અને એના ઉપાયાદિ) અંગે રૌદ્ર વિચારણા એ રૌદ્રધ્યાન. એ અવિરતિ-દેશવિરતિવાળાને જ હોય. = ૧૧૦ % Jain Education International Private & Personal use onlyww.jantenorary.org તે , તત્વાર્થ-ઉષા

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176