Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 160
________________ (પરિશિષ્ટ-૨ श्रीउमास्वातिवाचकविरचतम् | તત્ત્વાર્થીfથમ-મંત્યા एवं तत्त्वपरिज्ञानाद्विरक्तस्याऽऽत्मनो भृशम् । निरास्त्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ पार्जितं लपयतो. यथोक्तैः भयहेतभिः। संसारबीजं कार्येन, मोहनीयं प्रहीयते સારા ततोऽन्तरायज्ञानजदर्शनजान्यनन्तरम् । प्रहीयन्तेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषत : ॥३॥ આ રીતે તત્ત્વજ્ઞાન પામીને વૈરાગી આત્મા આશ્રવરહિત બને છે. તેથી તેના નવા કર્મોની પરંપરા અટકે છે. (૧) આગળ કહેલા કર્મ ક્ષયના હેતુઓ વડે પૂર્વસંચિત કર્મોનો ક્ષયકરનાર આત્માનું સંસારના બીજરૂપ મોહનીય કર્મ સર્વથા નાશ પામે છે. (૨) ત્યારબાદ અંતરાય-જ્ઞાનવરણીય-દર્શનાવરણીય એ ત્રણે ય કર્મો સંપૂર્ણ એક સાથે નાશ પામે છે. (૩) પરિશિષ્ટ- ૨ k૧૩૦ તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176