Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 167
________________ તાલાલ્યાદુપયુજે/તે, વેવસાન-રઃ सम्यक्त्व-सिद्धताऽवस्था, हेत्वभावाच्च निष्क्रियाः ॥२१॥ ततोऽप्यूर्ध्वं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः ।। धर्मास्तिकायस्याऽभावात्, स हि हेतुर्गतेः परः ॥२२॥ તે (સિદ્ધભગવંતો) તાદાસ્યભાવે કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગવાળા હોય છે, (ક્ષાયિક) સમ્યક્ત્વ અને સિદ્ધત્વમાં સ્થિત હોય છે અને કારણનો અભાવ હોવાથી ક્રિયા કરતા નથી નિષ્ક્રિય હોય છે) (૨૧) જો કદાચ એવી બુદ્ધિ (શંકા) થાય કે તેથી (=લોકાત્તથી) પણ ઉપર તેઓની (સિદ્ધભગવંતોની) ગતિ કેમ નથી ? તો એનો જવાબ એ છે કે ત્યાં ધમસ્તિકાયનો અભાવ હોવાથી (લોકાત્તથી ઉપર સિદ્ધાત્માની ગતિ થતી નથી, કારણકે તે (ધર્માસ્તિકાય) જ ગતિનું પ્રધાન કારણ છે. (૨૨) પરિશિષ્ટ-૨ = ૧૩૦ * તત્વાર્થ-ઉષા ના .. Jamn Education international Private & Personal use onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176