________________
૧૨. ર સેવા: ५२. औपपातिक-चरमदेहोत्तम-पुरुषाऽसंख्येय
वर्षायुषोऽनपवायुषः ।
૫૧. દેવોને નપુંસકવેદ નથી પણ સ્ત્રી કે પુવેદ હોય છે. ગર્ભજને ત્રણ વેદમાંથી ગમે તે.)
પ૨. ઉપપાતજન્મવાળા દેવ અને નારક, સંસારમાં છેલ્લા ભવમાં રહેલા મનુષ્યો, ઉત્તમ પુરુષો (તીર્થંકરભગવંતો, ગણધર મહારાજા, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ) અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યો એ અખંડ આયુષ્ય ભોગવનારાજ એટલે કે અકાળ મૃત્યુ ન પામનારા હોય છે.
આ મere international : ૨૫ % પતિત્વાર્થ ઉષા