Book Title: Sthanang Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 639
________________ सुंघा टीका स्था० उ०१ सू०१३ उत्पादरूपलोकान्धकारादीनांनिरूपणम् ६१२ छाया-त्रिभिः स्थान लोकान्धकारः स्यात् , तद्यथा-अर्हत्सु व्युच्छिद्यमानेषु अर्हत्मज्ञप्ते धर्मे व्युच्छियमाने, पूर्वगते व्युच्छिद्यमाने १६ त्रिभिः स्थानों को द्योतः स्यात् , तद्यथा-अर्हत्सु जायमानेषु, अत्सु पनजत्सु, अहंतां ज्ञानोत्पादमहिमासु । त्रिभिः स्थानैर्देवान्धकारं स्यात् , तद्यथा-अर्हत्सु व्युच्छिद्यमानेषु, अहत्मज्ञप्ते धर्मे व्युच्छिद्यमाने, पूर्वगते व्युच्छिद्यमाने ३। त्रिभिः स्थानैर्देवोद्योतः स्यात् , तद्यथा-अर्ह त्सु जायमानेपु, अर्हत्सु प्रव्रजत्लु, अर्हता ज्ञानोत्पादमहिमासु उत्पातरूप विशुत्कार और स्तरित शब्द देव करता है ऐसा कथन किया। अब उत्पारस्प ही लोकान्धकार आदि को सूत्रकार षोडशस्त्र द्वारा कहते हैं-तीहिं ठाणेहिं लोगंधयारे सिया' इत्यादि । सूत्रार्थ-तीन कारणोंसे लोकान्धकार-लोकमें अन्धकार होताहै, ये कारण इस प्रकार से हैं-एक जब अर्हन्त भगवन्त निर्वाण को प्राप्त होते है तब लोकमें अन्धकार हो जाता है, दूसरा कारण ऐसा है कि जब अहन्त प्ररूपित धर्मकी व्यच्छित्ति होती है-तीर्थ व्यवच्छेदकाल होता है तब लोक में अन्धकार होता है, तथा उत्पाद आदि चौदहपूर्व जब व्युच्छेिद होते हैं तब लोक में अन्धकार होता है। तीन कारणों से लोक में उद्योत होता है, वे तीन कारण ऐसे हैंएक जब अर्हन्त प्रभु उत्पन्न होते हैं तब तथा अर्हन्त भगवाल जव दीक्षा धारण करते हैं तब, और जब अर्हन्त प्रभुके ज्ञानोत्पाद की महिमा होती है तथ। દેવ દ્વારા ઉત્પાતરૂપ વિધુત્કાર અને સ્વનિત શબ્દ–મેઘની ગર્જના જેવો અવાજ કરાય છે, એવું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું. હવે ઉત્પાતરૂપ કાલ્પકાર આદિનું સૂત્રકાર ૧૬ સૂત્રો દ્વારા કથન કરે છે– “तीहि ठाणेहि लोगंधयारे सिया" त्याहસૂત્રાર્થ-ત્રણ કારણેને લીધે લોકમાં અંધકાર થઈ જાય છે તે કારણે આ પ્રમાણે છે-(૧) જ્યારે અહંત ભગવાન નિર્વાણ પામે છે, ત્યારે લોકમાં અંધકાર વ્યાપી જાય છે. (૨) જ્યારે અ ત પ્રરૂપિત ધર્મની વ્યછિત્તિ (વિનાશ) થઈ જાય છે એટલે કે જ્યારે તીર્થ-વ્યવછેદકાળ આવે છે, ત્યારે લેકમાં અંધકાર વ્યાપી જાય છે. (૩) જ્યારે ઉત્પાદ આદિ ચૌદે પૂર્વો ઍછિદ્યમાન (વિનg) થાય છે, ત્યારે તેમાં અંધકાર વ્યાપી જાય છે. ऋष्य ने दी सभा Gधोत ( A) व्याधी जय छ-(१) જ્યારે અહંત પ્રભુ ઉત્પન્ન થાય છે, (૨) જ્યારે અહંત પ્રભુ દીક્ષા અંગીકાર ४२ छ, भन (3) ब्यारे मत प्रभुना ज्ञानात्याहना भलिभा याय छे, त्यारे લેકમાં પ્રકાશ વ્યાપી રહે છે,

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706