________________
६५०
स्थानाङ्गो न्याह-आहार्यपाण:-आहारतया जीवेन गृह्यमाणः पुद्गलो जीवेनाऽऽकर्षणाद स्वस्थानाच्चलति १॥ एवं विक्रियमाणः पुद्गलः वैक्रियकरणवशवर्तितया चलति २। तथा स्थानात्स्थानान्तरं हस्तादिना संक्राम्यमाणश्चलति ३। 'तिविहा उवही' इत्यादि, उपधीयते-पोष्यते, संसारे स्थाप्यते वा जीवोऽनेनेत्युपधिः । स त्रिविधस्तथाहि-कर्मवोपधिः कर्मोपधिः १, शरीरमेवोपधिः शरीरोपधिः २, भण्डानिभाजनानि, अमत्राणि-कांस्यादिभाजनानि भाण्डामत्राणि, तान्येवोपधिः भाण्डामत्रोपधिः, वाह्यः-शरीरबहिर्वतॊचासौ भाण्डामत्रोपधिश्चेति-बाह्यभाण्डामत्रोपधिः। से हैं-जीव के द्वारा जो पुद्गल आहाररूप से गृह्यमाण होता है उस पुल का जीव के द्वारा आकर्षण होता है इसलिये वह अपने स्थान से चलायमान होता है यह प्रथम कारण है । इसी तरह से जो पुद्गल विक्रियमाण होता है वह पुद्गल विक्रिया करनेरूप क्रिया के द्वारा वशवर्ती होने के कारण अपने स्थान से चलायमान होता है यह दसरा कारण है तथा एक स्थान से दूसरे स्थान पर जब पुद्गल जाता है-तब वह चलायमान होता है यह तीसरा कारण है, संसार में जिसके द्वारा जीव रखा जाता है उसका नाम उपधि है वह उपधि तीन प्रकार की है एक कर्मोपधि, दूसरी शरीरोपधि और तीसरी भाण्डमत्रोपधि कर्मरूप जो उपधि है वह कर्मोपधि है शरीररूप जो उपधि है वह शरीरोपधि है तथा भाजनरूप एवं कांस्थादिभाजन रूप जो उपधि है वह बाह्यभाण्डमत्रोपधि है यह भाण्डमत्रोपधि शरीर से भिन्न होती है इस बात को प्रकट करने के लिये यहां बायशब्द का प्रयोग हुआ है अथवा દ્વારા જે પુદ્ગલને આહાર રૂપે ગ્રહણ કરવામાં આવે છે, તે પુદ્ગલનું જીવન દ્વારા આકર્ષણ થાય છે, તેથી તે પિતાને સ્થાનેથી ચલાયમાન થાય છે. (૨) જે પુલ વિકિયમાણ થાય છે, તે પુલ વિક્રિયા કરવારૂપ ક્રિયા દ્વારા-વિઝિયાને અધીન થઈને-પિતાને સ્થાનેથી ચલાયમાન થાય છે. (૩) જ્યારે પુલને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવામાં આવે છે, ત્યારે પણ તે ચલાયમાન થાય છે.
સંસારમાં જેના દ્વારા જીવને રાખવામાં આવે છે, તેનું નામ ઉપધિ છે. ते पवित्र प्र४१२नी छ-(१) पधि, शरीरापछि मन (3) ममत्रापधि. કર્મરૂપ જે ઉપધિ છે તેને કર્મોપધિ કહે છે. શરીરરૂપ જે ઉપાધિ છે તેને શરીરે પધિ કહે છે, તથા ભાજનરૂપ અને કાંસ્યાદિ (કાંસુ આદિ) ભાજનરૂપ જે ઉપધિ છે તેને બાહા ભાંડમત્રો ધિ કહે છે. આ ભાંડમોધિ શરીરથી ભિન્ન હોય છે, એ વાતને પ્રકટ કરવાને માટે અહીં “બાહ્ય” શબ્દને પ્રગ