Book Title: Sthanang Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 672
________________ स्थानागसूत्रे परिणतमायं शैलभाजनमेवेति । एवम्-अनेन प्रकारेण दण्ड चिन्तायां नैरयिकाणां निरन्तरं त्रय उपधयो वाच्याः यावत्-वैमानिकानां वैमानिकपर्यन्तमित्यर्थः । तत्र नारकाणां सचित्तोपधिः शरीरम् , अचेतन उत्पत्तिस्थानम् , मिश्रः शरीरमेवोच्छ्वा सादिपुद्गलयुक्तम् , उच्छ्वासादीनां सचेतनं चेतनत्वेन मिश्रवस्य विवक्षणात् । एवं शेषाणामपि मिश्रत्वं विज्ञेयमिति ३। परिग्रहप्ररूपणामाह-तिविहे परिग्गहे' इत्यादि, परिगृह्य ते स्वीक्रियते इति परिग्रहः-मू विषय इति । इहच 'एपामयम् ' इति व्यपदेशभागेवग्राह्यः । स त्रिविधः-कर्मपरिग्रह', बाह्य भाण्डामत्रपरिपरिणतप्राय शैलभाजन चतुर्विशतिदण्डक की चिन्ता में नैरयिकों को निरन्तर ये तीनों उपधियां होती हैं-यावत् वैमानिकों को भी ये तीनों उपधियां होती हैं, नारकोंको सचित्तोपधि शरीर है अचित्तोपधि उनकी उत्पत्ति का स्थान है और उच्छवान आदि से युक्त शरीर ही मिश्र उपधि है क्योंकि उच्छ्वास आदिकों को सचेतन और अचेतन दोनों रूप से विवक्षित किया गया है इसी प्रकार से शेपों में भी मिश्रता जाननी चाहिये। परिग्रह भी तीन प्रकार का कहा गया है-जो स्वोकार किया जाता है, वह परिग्रह है अर्थात् सूर्छा का जो विषय होता है वह परिग्रह है वैसे तो परिग्रह मूर्छाभाव ही है वह परिग्रह कर्मपरिग्रह, शरीर परिग्रह और बाह्यभाण्डामत्रपरिग्रह के भेद से तीन प्रकार का कहा गया है-इनमें जीव को जो ये मेरे हैं ऐसा परिणाम होता है वही परिग्रह है परन्तु मूर्छाभाव के निमित्त होने से शरीरादिकों को लो परिग्रहरूप ૨૪ દંડકની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારકમાં આ ત્રણે ઉપધિઓનો સદા સદ્દભાવ રહે છે. વૈમાનિક પર્યન્તના સઘળા માં પણ આ ત્રણે ઉપધિઓને સદ્ભાવ હોય છે. નરકમાં સચિત્તોપધિ રૂપ શરીર હોય છે, અચિત્તોપધિ તેમનું ઉત્પત્તિ સ્થાન હોય છે, અને ઉર વાસ આદિથી યુક્ત શરીર જ મિએ પાધિ રૂપ હોય છે, કારણ કે ઉવાસ આદિને સચેતન અને અચેતન એ બને રૂપે વિવક્ષિત કરવામાં આવેલ છે. એજ રીતે બાકીનામાં પણ મિશ્રતા સમજી લેવી પરિગ્રહ પણ ત્રણ પ્રકારને કહ્યો છે. જેને સ્વીકાર કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. એટલે કે મૂછીને જે વિષય છે તેને પરિગ્રહ કહે છે. આમ તે પરિગ્રહ મૂછભાવ રૂપ જ ગણાય છે તે પરિગ્રહના નીચે પ્રમાણે १२ ४ा छ-(१) भ परियड, (२) शरी२ परियड मने (3) माह्य ભાંડમત્ર પરિગ્રહ. “આ મારૂં છે,” એવાં જીવના પરિણામને પરિગ્રહ કહે છે, પરંતુ મૂછભાવના નિમિત્ત રૂપ હેવાને લીધે શરીર વગેરેને પણ

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706