________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
બી, અને શ્રી ચન્દ્રકાન્ત ત્રિકમલાલ પરીખ – એમણે સંશોધન અંગે તેમજ પ્રેસનાં વિવિધ કાર્યો અંગે મને ખરેખરા મિત્રભાવને પરિચય કરાવ્યું છે. તેમાંય, ભાઈ શ્રી ચન્દ્રકાન્ત તો કોલેજનો અભ્યાસ ચાલુ હોવા છતાંય ખાસ કિંમતી ફાળો આપે છે. આથી એ બને મિત્રોને હું આભારી છું. પૂ. શ્રી સંઘસ્થવિર, શાન્ત–તપમૂર્તિ,
વૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટવિભૂષક-પૂ. શાન્તમૃતિ, સ્વર્ગત આચાર્યદેવ શ્રીમદ્દ વિજયમેવસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકારપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમને હરસૂરીશ્વરજી મહારાજાએ પાછળનાં કેટલાંક ફરમાઓનાં પુ શોધી આપવાની અનહદ કૃપા કરી છે, એ વાતને નિર્દેશ કરીને હું કૃતાર્થતા અનુભવવા સાથે વિરમું છું.
--પ્રકાશક
For Private and Personal Use Only