Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ આપ્યા છે. ચેાથા વિભાગમાં – શ્રી અજિતનાથ પ્રભુથી શ્રી મહાવીરસ્વામી ભગવાન સુધીનાં ચૈત્યવન્દનનો, સ્તવને અને સ્તુતિએ આપેલ છે. પાંચમા વિભાગમાં શ્રી સીમંધરસ્વામી, શ્રી સિદ્ધ્ચક્રજી અને શ્રી જ્ઞાનપ ંચમી વિગેરેનાં ચૈત્યવન્દનાદિ છે. છઠ્ઠા વિભાગમાં–ભગવાન શ્રી જિનેશ્વરદેવાની અષ્ટપ્રકારી પૂજાના દુહા, સ્નાત્રપૂર્જા અને શ્રી શાન્તિજિનકલાદિ છે. સાતમા વિભાગમાં શ્રી નવકારાદિ નવ સ્મરણા તથા શ્રી ગૌતમસ્વામીજીને રાસ વિગેરે છે. આમા વિભાગમાં – ભાવનામાં ઉપયાગી નાનાં સ્તવતા, પદા અને ઉપદેશક ષદા વિગેરે છે. નવમા વિભાગમાં – પુણ્યપ્રકાશનું સ્તવન અને સજૂઝાયે આદિના સમાવેશ કરવામાં આવેલા છે. આ પુસ્તિકામાં આપેલા ઉપરિચિત સાહિત્યને શુદ્ધ કરવામાં તેમજ તેને મુદ્દે છપાવવામાં બનતી કાળજી રાખવામાં આવી છે, છતાં પણ જેમ મતિમન્ત્રતાથી તેમ પ્રુફ જોતાં દિષ્ટદોષ થવાથી ય ભૂલ રહી જવા પામે અથવા તા પ્રેસદોષથી પણ ભૂલા ઉભી થવા પામે. આમ ફાઈ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 564