________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય કર્તવ્ય.
षड् दोषाः पुरुषेणेह हालव्या भूतिमिच्छत्ता" निद्रा तन्द्रा भयं क्रोध आलस्वं दीर्घसूत्रता । પ્રમવાતિ વિયાતાય વાઢેરે ને સંડાયઃ + ૧૧ ,
વૈભવ મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય આ જગતમાં નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ, અને દીર્ઘસૂત્રતા આ છ દે તજવા; નહીંતર એ છે કે અવશ્ય કાર્યમાં વિદ્ગકારક થઈ પડે છે. પપ
उपायज्ञश्च योगशस्तत्त्वज्ञः प्रतिभानवान् । स्वधर्मानरतो नित्यं परस्त्रीषु पराङ्मुखः ।
वक्तोहवांश्चित्रकथः स्यादकुण्ठितवाक्सदा ॥ १६ ॥ મનુષ્ય સદાય સામાદિક ઉપાય જાણવા, કામ કળામાં કુશળતા મેળવવી, તત્વવેત્તા થવું, પ્રતિભા શક્તિ સંપાદન કરવી, નિત્ય સ્વધર્મપરાયણ રહે, પરસ્ત્રી ઉપર આસક્તિ રાખવી નહીં, વકતા થવું, તર્ક કરવામાં નિપુણ થવું, મધુરવાણું બેલવી અને ભાષણ કરતી વેળા અટકયા વિના બાલવું. ૫૬
चिरं संशृणुयान्नित्यं जानीयात्क्षिप्रमेव च । विज्ञाय प्रभजेदर्थान्न कामं प्रभजेत्कचित् ॥ १७ ॥
હંમેશાં હરકોઈ વિષયને ઘણુવાર સુધી સાંભળી અને તુર્તજ તે વિષયને મનમાં સમજી લેવો. બરાબર સમજ્યા કેડે તેને યોગ્ય રીતે ઉપયોગ કર; કામનું સેવન કઈ દિવસ કરવું નહીં-વિષય વાસનાથી દૂર રહેવું. પછી
क्रयविक्रयातिलिप्सां स्वदैन्यं दर्शयेन हि । कार्यं विनान्यगेहे न नाज्ञातः प्रविशेदपि ॥ ५॥ કઈ વસ્તુને વેચવામાં કે વેચાતી લેવામાં અતિશય આગ્રહ અથવા તે પોતાની દીનતા બતાવી નહીં (તેમ કરવાથી પિતાની હલકાઈ બાહાર પડે છે, અને ગેરલાભ થાય છે) તથા કામ વિના કોઈને ઘેર જવું નહીં, તથા અજાણ્યા મનુષ્યને ઘેર પણ જવું નહીં. ૫૮
अपृष्टो नैव कथयेगृहकृत्यं तु के प्रति । बहुाल्पाक्षरं कुर्यात्सल्लापं कार्य्यसाधकम् ॥ १९ ॥ કોઈની આગળ પુછયા વિના પિતાના ઘરની વાર્તા કહેવી નહીં અને માગશે તે પણ થોડા અક્ષરમાં ઘણું અથવાળું તથા કાર્ય સિદ્ધ કરનાર કામ ભાષણ કરવું- એવું બોલવું કે જેથી સામાના મનમાં આપણા માટે સારા વિચાર . પર
For Private And Personal Use Only