Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુધ્ધ સમાચાર વિચાર,
हीनं यदा क्षत्रकुलं नीचैर्लोकः प्रपीड्यते । तदापि ब्राह्मणा युद्धे नाशयेयुस्तु तान्द्रुतम् ॥ ३३३ ॥
જ્યારે અધમ લેાકેા દુર્બળ ક્ષત્રિયના કુળને દુ:ખ આપે ત્યારે પણ બ્રાહ્મણાએ સગ્રામમાં તે નીચ લેાકેાને સત્વર નાશ કરવા. ૩૩ યુદ્ધ સારાસાર વિચાર.
उत्तमं मान्त्रिकास्त्रेण नालिकास्त्रेण मध्यमम् ।
शस्त्रैः कनिष्ठं युद्धन्तु बाहुयुद्धं ततोऽघमम् ॥ ३३४ ॥
:
મંત્રથી સિદ્ધ કરેલાં અન્નવડે કરેલું યુદ્ધ ઉત્તમ જાણવું, ખંદુકડે કરેલુ યુદ્ધ મધ્યમ જાણવું, રાસ્રવડે કરેલુ યુદ્ધ અધમ જાણવું, અને બાહુવડે કરેલુ યુદ્ધે અધમાધમ ાવું. ૩૩૪
मन्त्रेरितमहाशक्तिवाणाद्यैः शत्रुनाशनम् ।
मान्त्रिकास्त्रेण तद्दुद्युद्धं सर्वयुद्धोत्तमं स्मृतम् ॥ ३३९॥
૧
મંત્ર ભણીને છેડેલાં મહાશક્તિ તથા ખાણ વગેરે અસ્ત્રાથી શત્રુઓને નાશ કરવેા તેને માંત્રિકાસ્ર યુધ્ધ સમજવું, અને તે યુદ્ધને સર્વયુદ્ધમાં શ્રેષ્ઠ જાણવું. ક૩૫
नालाभिर्णसंयोगालक्ष्ये गोलनिपातनम् ।
नालिकास्त्रेण तद्युद्धं महाहूासकरं रिपोः ॥ ३३६ ॥
અંદુકમાં દારૂ ભરીને નિશાન ઉપર ગાળી મારવી, તે યુને નાળિફાસ્ત્ર યુધ્ધ કહે છે. અને તે યુધ્ધ શત્રુને મહાહાનીકારક જાણવું. ૩૩૫ कुन्तादिशस्त्रसङ्घातैर्नाशनं रिपुणाञ्च यत् ।
शस्त्र युद्धन्तु तज्ज्ञेयं नालास्त्राभावतः सदा ॥ ३३७ ॥
ભાલાં વગેરે શસ્ત્રસમુદાયથી શત્રુને નાશ કરવા તેને શસ્રયુદ્ધ જાણવું આ યુદ્ધ સદા દુક વગેરે નહાવાથી કરવામાં આવે છે એમ સમજવુ, ૩૩૭
कर्षणैः सन्धिमर्माणां प्रतिलोमानुलोमतः ।
बन्धनैर्घातनं शत्रोर्युक्त्या तद्वाहुयुद्धकम् ॥ ३३८ ॥
શત્રુઓના શરીરની સધિયાને તથા મર્મભાગેાને યુક્તિથી દબાવીને તથા બાહુઓની આડી અવળી આંટીયા નાખીને શત્રુને મારવુ તેને માયુધ્ધ કહે છે. ૩૩૮
For Private And Personal Use Only

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433