Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 417
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૦૪ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. बलवन्नृपभृत्येऽल्पेऽपि श्रीस्तेजो यथा भवेत् । न तथा हीननृपतौ तन्मन्त्रिष्वपि नो तथा ॥ ४१६ ॥ ખળવાન રાજાના અલ્પ સેવકની પાસે જેવી લક્ષ્મી તથા પ્રભાવ હાય તેવી લક્ષ્મી તથા તેવેા પ્રભાવ દુર્બળ રાખ્તમાં પણ હેાય નહિ, તેમ તેના ત્રિયામાં પણ હાય નહિ. ૪૧૬ बहूनामै मत्यं हि नृपतेर्बलवत्तरम् | बहुसूत्रकृतो रज्जुः सिंहाद्या कर्पणक्षमः ॥ ४१७ ॥ : સાદ્યાપેક્ષમઃ || જેમ ઘણા દેરાએ એકડા કરીને વણેલી દોરીથી સિંહાર્દિકને ખાધી અકાય છે, તેમજ ઘણા લેપ્ટેને મત રાક્ષના કરતાં પણ અધિક બળવાન્ ગણાય છે.* ૪૧૭ निराज्यो दुष्टभूयो न सैन्यं धारये । कोशवृद्धिं सदा कुर्य्यात्स्त्रपुत्राद्यभिवृद्धये ॥ ४९८ ॥ રાજ્યએ ઝઝુ નાના રાજ્યવાળા રાજાએ તથા શત્રુને કર આપનારા સૈન્ય રાખવું નહિ; પણ પેાતાના પુત્ર આદિકના અભ્યુદય માટે ભડારમાં વધારા કરવે ૪૧૮ क्षुधा निद्रया सर्वमशनं शयनं शुभम् । भवेद्यथा तथा कुर्य्यादन्यथाशु दरिद्रकृत् ॥ ४१९ ॥ સર્વ ભેાજન તથા રાયન સુખાકારી નિવડે તેમ કરવું, નહીંતર તે ક્ષુધા અને નિદ્રાથી તુરત દિરકારી થઈ પડે છે. ૪૧૯ दिशानया व्ययं कुर्य्यान्नृपो नित्यं न चान्यथा । धर्मनीतिविहीना ये दुर्बला आपे वै नृपाः । सुधर्म्मबलयुग्राज्ञा दण्डवास्ते चौरवत्सदा ॥ ४२० ॥ રાન્તએ નિરંતર ઉપર જણાવેલી રીતિ પ્રમાણે ખર્ચ કરવા, સત્ય રીતે ખર્ચ કરવા નહિ. તથા જે ઢંગાળ રાજાએ ધર્મ તથા નીતિથકી ભ્રષ્ટ હાય તેને ધર્મવંત અને ખળવત રાજાએ ચારની પેઠે શિક્ષા કરવી. ૪૨૦ सर्वधर्मावनान्नीचनृपोऽपि श्रेष्ठतामियात् । उत्तमोऽपि नृपो धर्म्मनाशनान्नीचतामियात् ॥ ४२१ ॥ નીચ રાજા પણ સર્વના ધર્મની રક્ષા કરવાથી શ્રેષ્ઠપણાને પામે છે, અને ઉત્તમ રાત્ત પણ ધર્મભ્રષ્ટ થવાથી નીચપણાને પામે છે. ૪ * આ લાકપરથી સિદ્ધ થાય છે કે પ્રાચીન કાળમાં રાજાને જતમડળના મત લેવાનો આવશ્યકતા હતી; તે તેમ વર્તતા પણ હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433