Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 5
________________ આજથી પાંચ વર્ષ પહેલાં સ્થાયેલ આ ને જોતાં આને જણ ઘા તેમાંથી જાણવા મળે છે. તે વખતે આજને વૈજ્ઞાનિક યુગ નહેાતે, દેશ પરદેશને ઝડપી પરિચય નહોતે, પુસ્તકના પઠન પાઠનનાં ઝડપથી સાધને રેડીયો,, મુદ્રણ વિગેરે નહોતાં, છતાં પાંચ વર્ષ પહેલાના આપણા પૂર્વજે કેટલા સંસ્કારિત, બુદ્ધિવભાવવાળા, પાયકારમરાયણ અને દુરંદેશી હતા. આજથી પાંચ વર્ષ પહેલાતા આપણા પૂર્વજો જેમની તેમને સાથે જવાબદારી હતી તે કુટુંબની કેવી રીતે ફરજ અદા કરતા હતા? કુટુંબન મેષણ માટે કે વ્યાપાર કરવામાં માનતા હતા અને વ્યાપાર તથા જીવનમાં અઢળક સંપત્તિ અને અધિકાર મળ્યા બાદ તેનું સાય ક્યા ઉપયોગ કરવાથી થતું હતું? તે સર્વે આમાંથી આપણને સારી રીતે જોવા મળે છે. આજથી પાંચસો વર્ષ પહેલાનાં આપણું શ્રાવકે કેવા નિક કાર્યક્રમ, પર્વ કાર્યક્રમ, ચાતુર્માસિક કૃત્ય, વર્ષકૃત્ય અને જન્મકૃત્યને આદર્શ કૃત્ય તરીકે લેખતા હતા. અને કરતા હતા તે પણ આપષ્ણુને દષ્ટિગોચર થાય છે. આ ગ્રંથમાં શ્રાવક ધમને ઉપયોગી સર્વ શિહેવા છતાં આ ગ્રંથની પ્રસૂવ. નામાં ધર્મ સંબંધીની સમજ, શાક જેમની ઉપચોગિતા, ગ્રંથકારને પરિશ્રમ, શાવકના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું નિરૂપણ, શ્રાવકનાં છ કુ, દશ પ્રકારની આરાધના અને શ્રાદ્ધવિધિની મૂળ ગાથાને સંક્ષિપ્ત અર્થ થાપી શ્રાદ્ધવિધિ ગ્રંથને વધુ સુવાચ બનાવવાને અમે પ્રયત્ન કર્યો છે. આમ છતાં તેને ખરી ઉપસ્થિગિતા વાંચક તેને વાંચી મનન કરી જીવનમાં ઉતારે ત્યારેજ થયેલી મારીશું . આ શ્રાદ્ધવિધિ એ શ્રાવક જીવનને આદર્શ છે. આ આદર્શ એ બતાવે છે કે શ્રાદ્ધવિધિ પ્રમાણે જીવન જીવનાર શ્રાવક આ ભવમાં આદરણીય, સુખી, સતાવી, અને પરોપકારી બની પરભવમાં મુકિતને મેળવે છે. આ શ્રાદ્ધવિધિ ગ્રંથ ચકાર પૂર્વના ઘણા ગ્રંથે જોઈ અવગાહી તૈયાર કરેલ હોવાથી શ્રાવક ઉપગી સદ વસ્તુને સંગ્રહ તેમાં આવી જાય છે. આ ગ્રંથ આજે છેલ્લાં પચીસ વર્ષથી દુષ્ય હતે. તેથી લવારની પિળના ઉપાશ્રયની કમિટિએ શ્રાવક જીવનના સર્વાંગને વશ આ ગ્રંથ છપાવ્યું છે. અને સૌ કોઈ શ્રાવકે તેને વાંચી મનન કરી લાભ મેળવે તે આશયે તેને પડતર કિંમતે આપવાને વિચાર રાખ્યો છે. ' આ પુસ્તક પ્રકાશનનું કાર્ય સોંપવા બદલ લવારની પિળ અને તેની કમીટિને આભાર માનવા સાથે આ ગ્રંથના મુદ્રણમાં પ્રેસલે, દષ્ટિષ કે અમાથી જે કાંઈ સ્કૂલના થઈ હોય તેની વાંચક પાસે ક્ષમા માગી અને આ શ્રાવક ઉપયોગી થ વાંચકે વાંચી શ્રાવકકરણી માટે ઉજમાળ બની ગ્રંથ પ્રકાશનને સફળ બનાવે એજ અંતિમ અભ્યર્થના. તદ ૧૬-૮-૪૯ પં. મફતલાલ ઝવેરચંદ, ખેતરપાળની પિળ-મહાવ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 416