________________
૩. વર્ણવિચાર : સ્વર-વ્યંજન ૧. ગુજરાતી વર્ણમાળા :
આપણા વિચારો બીજા આગળ રજૂ કરવા આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. વાક્ય એ આપણા વિચારો રજૂ કરવા માટેનું એકમ છે. વાક્ય શબ્દોનું બને છે. શબ્દ અક્ષરોનો બને છે. શબ્દ એક અક્ષરનો પણ હોય છે અને વધારે અક્ષરોનો પણ હોય છે. દા.ત. 'હા' એ એક અક્ષરનો શબ્દ છે. “પ્રાર્થના એ એક કરતાં વધારે અક્ષરોનો શબ્દ છે, અક્ષર માટે વર્ણ શબ્દ પણ વપરાય છે. આમ તો અક્ષર એટલે વર્ણ અને વર્ણ એટલે અક્ષર એમ નક્કી હોવા છતાં અક્ષર અને વર્ણ બાબત નીચેની રીતે ભેદ થાય છે.
“હા એક અક્ષર પણ એ જ ‘હા’ ‘હ + આ’ મળીને બન્યો છે માટે બે વર્ણ. “પ્રાર્થના ચાર અક્ષર પણ એ જ પ્રાર્થના ૫+૨+ આ + ૨ + શ્ + અ + ન્ + આ’ મળીને બન્યો છે માટે આઠ વર્ણ.
અક્ષર કે વર્ષમાં કેટલાક સ્વર હોય છે અને કેટલાક વ્યંજન હોય છે. જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં બીજા અક્ષરની મદદની જરૂર પડતી નથી – એટલે કે જે એકલો હોય તો પણ બોલી શકાય છે - તે સ્વર કહેવાય છે.
સ્વર ૧૧ છે : અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ, ઓ, ઔ.
જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં સ્વરની મેળવણી કરવી પડે છે એટલે કે જેની સાથે સ્વરની મેળવણી કરવામાં આવે તો સહેલાઈથી બોલી શકાય છે તે વ્યંજન કહેવાય છે. વ્યંજન ૩૪ છે : કુ, ખ, ગૂ, ચૂં, હું, શું છે, જઝ, મું, ટુ, હું, ડું, ત્,
, , તું, યૂ. ૬, ૬, નું, ૫, ફ, બ, ભૂ. મું, યુ. ૨.
. શું. ૫. સુ. હુ, ગૂ. ગુજરાતી વર્ણમાળામાં ૧૧ સ્વર અને ૩૪ વ્યંજન મળી કુલ ૪૫ વર્ણ છે.
બારાખડીના ‘એ અને આ માટે વ્યાકરણશાસ્ત્રીઓએ “સ્વરાદિ (સ્વર જેના આરંભે હોય છે તે) શબ્દપ્રયોગ કર્યો છે. ભાષાશાસ્ત્રની
૨૪