Book Title: Saptabhangi Nayapradip
Author(s): Yashovijay Upadhyay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ -- પશિબિત પરિચય : સપ્તભંગી નયપ્રદીપ... ભાષા-શૈલી: સંસ્કૃત-ગદ્ય રચયિતા : શાસ્ત્રરહસ્યપારદર્શી પૂજય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ... વિષય : સપ્તભંગી અને સાત નયોનું સુવિશદ વર્ણન... વિશેષાવશ્યકભાષ્ય, રત્નાકરાવતારિકા વગેરે ગ્રંથોના આધારે વિષયનું સ્પષ્ટીકરણ. ગુણસૌમ્યા : સપ્તભંગીનયપ્રદીપના પદાર્થો પર સુવિશદ પ્રકાશ પાથરનારી ભાવાર્થ-વિવેચનમય “ગુણસૌમ્યા' નામની ગુર્જર વૃત્તિ... દિવ્યાશીર્વાદ : કર્મસાહિત્યનિષ્ણાત પ. પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ન્યાયવિશારદ પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી | મહારાજા. મેવાડદેશોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. શુભાશીર્વાદ સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા. વિવેચનપ્રેરક-માર્ગદર્શક : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. સંશોધક : વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. સહાયક : મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મ. સા. વિવેચક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ. સા. વિવેચનનિમિત્ત : પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાનું આચાર્યપદ રજતવર્ષ... પ્રકાશક જિનગુણ આરાધક ટ્રસ્ટ-મુંબઈ પ્રકાશનવર્ષ : વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯, ઇ. સ. ૨૦૧૩ લાભાર્થી : અઠવાલાઇન્સ જે. મૂર્તિપૂજક જૈનસંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ. આવૃત્તિ : પ્રથમ નકલ : ૫O મૂલ્ય : ૩ પ્રીન્ટીંગ-ડીઝાઇનીંગ : નવરંગ પ્રીન્ટર્સ – અપૂર્વભાઈ, મો. ૯૪૨૮૫૭૦૪૦૧ સૂચના આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સદ્વ્યયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં... જ્ઞાનભંડાર તથા સાધુ-સાધ્વી ભગવંતોને ભેટ. -------- --------- - - ---- ------- -- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280