________________
ઉGE BE KE છે ?
હા ?
एगो साहु एगा य साहुणी, सावओ य सड्डी वा ।
आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ।। - એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ જો જિનાજ્ઞાથી યુક્ત હોય તો તે ‘સંઘ’ છે. એ સિવાયનો (જિનાજ્ઞાહિત) તો હાડકાંનો ઢગલો છે.
– પૂ.આ.શ્રી હરિભદ્રસૂ.મ.સા. સંબોધ પ્રકરણમાં. अम्मापियसारिच्छो, सिवघरथंभो य होइ सुसंघो ।
आणाबज्झो संघो, सप्पुव्व भयंकरो होइ ।। | મા-બાપ, સમાન, મોક્ષરૂપી મહેલના મોભ સમાન સુસંઘ હોય છે; જ્યારે જિનાજ્ઞા રહિત સંઘ સર્પની જેમ ભયંકર હોય છે. |
- પૂ.આ.શ્રી. હરિભદ્રસૂ.મ.સા. સંબોધ પ્રકરણમાં
सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स । P 4 आणाभट्ठाओ बहुजणाओ मा भणह संघु त्ति ।।
સુખશીલીયા, સ્વચ્છંદ આચરણા કરનાર, મોક્ષમાર્ગના વૈરી અને જિનાજ્ઞાથી ભ્રષ્ટ એવા ઘણા લોકો હોય તો પણ તેને ‘સંઘ’ ન કહો !
- પૂ.આ.શ્રી. હરિભદ્ર સુ.મ.સા. સંબોધ પ્રકરણમાં इक्को वि नायवाई, अवलंबंतो विसुद्धववहारं ।
सो होइ भावसंघो, जिणाणमाणं अलंघतो ।। ન્યાયવાદી, વિશુદ્ધ વ્યવહારનો આશ્રય કરતાં, જિનેશ્વરની આજ્ઞાને નહિ ઓળંગતો એક પણ હોય તો તે ભાવ સંઘ છે.
- પૂ.આ.શ્રી. હરિભદ્ર સૂ.મ.સા. સંબોધ પ્રકરણમાં सो धन्नो सो पुन्नो, स माणणिज्जो य वंदणिज्जो य ।
गड्डरिगाइपवाहं, मुत्तुं जो मन्नए आणं ।। તે ધન્ય છે, તે પુણ્યવાન છે, તે માનનીય છે, તે વંદનીય છે, કે જે ગાડરિયો પ્રવાહ છોડીને જિનાજ્ઞાને માને છે.
- સમ્યકત્વકુલક