Book Title: Sambodhi 2011 Vol 34
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 103
________________ Vol.XXXIV, 2011 અમરકોશ પરની ટીકાસર્વસ્વ અને પદચંદ્રિકા... - પુરુષોત્તમે પોતે ઉણાદિસૂત્રો પર વૃત્તિ લખી હતી એનો સ્પષ્ટ નિર્દેશ એમણે વદિશનાની પ્રારંભમાં જે ભૂમિકા આપી છે તેના પરથી મળી રહે છે : ધાતુપ્રત્યયો વિવ્યાતિવનેન... વન્ટેશનેHIRJતે તેમાંથી ઉજ્જવલે પોતાની “ઉ.સૂવું.” માં મત ટાંક્યા છે. નોંધવું ઘટે કે કા. વા. અત્યંકર શાસ્ત્રીએ પણ તેમના ADictionary of Sanskrit Grammar નામના પુસ્તકમાં જણાવ્યું છે કે પુરુષોત્તમદેવે ઉણાદિસૂત્રો પર વૃત્તિ લખી હતી. અને તેમાંથી ઉજ્વલદત્તે મત ટાંક્યા છે.” ઉપર્યુક્ત ત્રણે ટીકાઓમાં વર્ણદશનાના કુલ ૩૩ મત મળે છે. જેની વિગત નીચે પ્રમાણે છે: અ.કો.ના ત્રણ કાંડ પરની સર્વાનંદની “ટીકાસર્વસ્વ' માં વર્ણદેશનાના નામે ૨૪ મત અને વણદશનામૃતને નામે ૨ મત એમ ૨૬ મત મળે છે જે અ.કો.ના ક્રમાનુસાર દર્શાવ્યા છે. અ.કો.ના પ્રથમ કાંડ પરની જે પદચંદ્રિકા ટીકા ઉપલબ્ધ થઈ છે, તેમાં “અ.કો'ના ૭ શબ્દો વિશે ૭ મત મળે છે. એમાંના ૬ શબ્દો વિશે “ટીકાસર્વસ્વ'માં વર્ણદશનાના નામે લગભગ એ જ શબ્દોમાં ૬ મત મળે છે, તેથી ‘પદ. ચં.' ના તે ૬ મતને એક જ સ્થળે, ટીકાસર્વસ્વ પછી “પદ.ચં.' ના નામે દર્શાવ્યા છે. બાકી રહેલો એક મત જે માત્ર પદચં.”માં જ મળે છે તેને પણ ‘અ.કો.'નો શબ્દોના ક્રમમાં મૂક્યો છે. આમ તે બંને ટીકાઓમાં મળીને કુલ ૨૭ મત થયા. ઉવલે વર્ણદેશના (કે દેશના)ના નામે ટાંકેલા ૭ મતમાંથી એક (મુત્ત:) શબ્દ વિશે જે મત છે તે “ટીકાસર્વસ્વ'માં પણ લગભગ એ જ શબ્દોમાં વર્ણદેશનાના નામે જ મળે છે, તેથી તેને પુનરક્તિ ટાળવા, ઉ.સૂવુ. માં મળતા બીજા મત સાથે ન દર્શાવતાં, સર્વાનંદના મત પછી, ઉજ્વલદત્તના નામે મૂક્યો છે. બાકીના ૬ મત ઉણાદિસૂત્રોના ક્રમાનુસાર આપ્યા છે. આમ ૨૭+ ૬ એમ વદિશનાના કુલ ૩૩ મત અહીં દર્શાવ્યા છે. પુરુષોત્તમદેવની વદિશનાના ઉપર્યુક્ત મતોને અહીં દર્શાવીને, તે ટીકાના સ્વરૂપ અને વિશેષતાઓનો આછો પરિચય કરાવવાનો આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. . ૨. . વ. દેવીનન્દન (૨-૨-૨૨) કૃષ્ણ ટીવા સર્વસ્વ (મી-૧, પૃ. ૨૮) તેવસ્થાપત્યંતિ રે મત ! (૪.૨.૨૫). સંસાપૂર્વ विधिरनित्य इति वृद्धयभाव : इति वर्णदेशना । इतो मनुष्यजातेः । (४-१-६५) इति ङीष् । देवकी तस्या नन्दनो देवकीनन्दनः। મોશો. (પૃ. ૬) - ટેવીનન્દન | વિવૃતિ (વો.૨ પૃ.૨૬) : તેવા વન્દ્રના રેવીનન્દનઃ ૫. . (પૃ. ૨૪) : તેવસ્થાપત્ય રે I અતિ ફંગ (૪-૨-૨૫) સંજ્ઞાપૂર્વવત્થાત્ वृद्धयभावः, ततो स्त्रियाम्, इतो मनुष्य० । इति ङीषि देवकी इति वर्णदेशना । વ્યા. સુધા (પૃ. ૨૦) : સેવવયા નન્દનઃા તેવરીબ્દી તપત્યે નક્ષય વૃત્ત પંથોન | (४.१.४८) इति ङीष् । ... अणि तु दैवकी । देवकानाचष्टे इति णिजन्तात् अच इः । दैवकी देवकी च इति द्विरूपकोशः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152